આયુર્વેદિક

માત્ર 15 મિનિટમાં મોં અને ગાળાના ચાંદા-ફોલ્લી અને ગળાના દુખાવાથી વગર ખર્ચે રાહત મેળવવવાનો બેસ્ટ ઈલાજ

ગળામાં ફોલ્લા પડવાની ફરિયાદના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ફંગલ કે વાયરલ ઈન્ફેક્શન, પેટમાંથી એસિડ રિફ્લક્સ, પેટમાં ગરબડ વગેરે, ગળામાં ફોલ્લા પડવાથી ખાવા-પીવામાં, બોલવામાં ઘણી તકલીફ થાય છે. ગળાના પાછળના ભાગમાં ફોલ્લા થાય છે. તેમનું કદ નાનું હોય છે. તેઓ દેખાવમાં લાલ હોય છે અને તેમના પર સફેદ ડાઘ પણ હોય છે. પરંતુ […]

માત્ર 15 મિનિટમાં મોં અને ગાળાના ચાંદા-ફોલ્લી અને ગળાના દુખાવાથી વગર ખર્ચે રાહત મેળવવવાનો બેસ્ટ ઈલાજ Read More »

રાતોરાત ગાયબ થઇ જશે ગોઠણના દુખાવા, માત્ર કરી લ્યો આ દેશી 100% અસરકારક ઈલાજ

ઘૂંટણના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ નાના લોકો પણ પરેશાન છે. આ દર્દથી રાહત મેળવવા માટે આયુર્વેદના ઉપચાર ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં ઘૂંટણનો દુખાવો વધુ વધે છે. આ દુખાવામાંથી રાહત મેળવવા તમે ઘરેલું ઉપચાર અપનાવીને ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. ઘૂંટણના દુખાવાની બીમારીને

રાતોરાત ગાયબ થઇ જશે ગોઠણના દુખાવા, માત્ર કરી લ્યો આ દેશી 100% અસરકારક ઈલાજ Read More »

શું તમારે પણ જરૂર કરતા વધારે ખવાય જાય છે? તો આજથી જ શરુ કરો આ ટિપ્સ, ભોજન અને વજનમાં માત્ર 5 દિવસમાં થઇ જશે કંટ્રોલ

ઘણા લોકો પોતાની ભૂખ કરતા વધારે ખાય છે અથવા તો તેને નિયંત્રિત કરી શકતા નથી, ખાસ કરીને આજની ઝડપી જીવનશૈલીને કારણે. આમ કરવાથી તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર પણ બની શકો છો. ખોટા સમયે વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ લેખ તમને કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યો છે, જેના દ્વારા તમે ભૂખને

શું તમારે પણ જરૂર કરતા વધારે ખવાય જાય છે? તો આજથી જ શરુ કરો આ ટિપ્સ, ભોજન અને વજનમાં માત્ર 5 દિવસમાં થઇ જશે કંટ્રોલ Read More »

રોજ માત્ર આ 5 પાંદડાના સેવનથી પાચન, લીવર અને આંખના રોગમાં જીવો ત્યાં સુધી નહિ પડે દવાખાને જવાની જરૂર

સ્વાદ વધારવા માટે ઘણી વાનગીઓમાં મીઠા લીંબડાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબડીના પાન ખાવામાં સ્વાદ વધારે છે સાથે જ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. હા, કારણ કે મીઠા લીંબડાના પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. મીઠી લીંબડીના પાનનું સેવન કરવાથી જાડાપણુ અને કોલેસ્ટ્રોલ તો કંટ્રોલ થાય જ છે,

રોજ માત્ર આ 5 પાંદડાના સેવનથી પાચન, લીવર અને આંખના રોગમાં જીવો ત્યાં સુધી નહિ પડે દવાખાને જવાની જરૂર Read More »

મફતમાં ઘરે બનાવેલા આ ચૂર્ણથી માત્ર થોડા દિવસમાં જ વધતું વજન અને કોલેસ્ટ્રોલથી 100% મળી જશે છુટકારો

આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે, તેમાંથી એક ઔષધિ છે ત્રિકટુ ચૂર્ણ. ત્રિકટુ ચૂર્ણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ત્રિકટુ ચૂર્ણ બનાવવા માટે કાળા મરી, પીપળી અને સૂકા આદુનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં

મફતમાં ઘરે બનાવેલા આ ચૂર્ણથી માત્ર થોડા દિવસમાં જ વધતું વજન અને કોલેસ્ટ્રોલથી 100% મળી જશે છુટકારો Read More »

વગર દવાએ પેશાબની બળતરા, અટકાવ, પથરીથી 100% રાહત મેળવવાનો અસરકારક અને સચોટ ઈલાજ છે આ

પેશાબમાં લોહી પડતું હોય ત્યારે આ ઉપાય અજમાવવો કમળકાકડીનો મગજ ૧ તોલો પાણી સાથે ખૂબ વાટીને સૂર્યોદય પહેલાં ભૂખે પેટે પીવો. એ જ રીતે રાત્રે સૂતી વખતે કશું ખાધા વગર પીવો. આથી પેશાબ દ્વારા પડતું લોહી બંધ થાય છે. ટંણખા૨ પાણી સાથે ઘસીને પીવાથી પથરીનો રોગ સારો થાય છે. ૯૦ દિવસ સુધી આ પ્રયોગ કરે

વગર દવાએ પેશાબની બળતરા, અટકાવ, પથરીથી 100% રાહત મેળવવાનો અસરકારક અને સચોટ ઈલાજ છે આ Read More »

સફેદ અને કાળા કોઢ માટે નહિ પડે હવે લાખો રૂપિયાની દવાની જરૂર, માત્ર આ દેશી રીતે મળી જશે જીવનભર છુટકારો

કોઢ થવાનું મુખ્ય કારણ છે વિપરીત આહાર એ સિવાય ધંધા સાથે પણ આ રોગને સંબંધ છે. સ્પિરિટ, માનવસર્જિત યાર્નનો વધુ સંપર્ક, જરી ગિલિટમાં વપરાતાં દ્રવ્યો રંગરસાયણ સાથેનો સંપર્ક – આ કારણોથી પણ ચામડી ઉપર અસર થાય છે. કોઢ બે પ્રકા૨ના થાય છે. એક તો સફેદ અને બીજો કાળો કોઢ તેના કેટલાક આયુર્વેદિક ઉપાયો અમે તમને

સફેદ અને કાળા કોઢ માટે નહિ પડે હવે લાખો રૂપિયાની દવાની જરૂર, માત્ર આ દેશી રીતે મળી જશે જીવનભર છુટકારો Read More »

વારંવાર પેટમાં થતા ગેસથી માત્ર 2 મિનિટમાં જ છુટકારો કરતો દેશી ઈલાજ, નહીં ખર્ચવા પડે એકપણ રૂપિયો

આજકાલ ઘણા મોટાભાગના લોકો ગેસ અને વાયુની ફરિયાદ કરતા હોય છે. કાઈ પણ તીખું તળેલું ખાવાથી તરત જ ગેસ થાય છે અને ગેસના કારણે બીજા ઘણા રોગો પણ ઉદ્ભવે છે જેમકે માથાનો દુખાવો. પરંતુ આજે અમે તમને એવો દેશી ઈલાજ બતાવવવા જય રહ્યા છીએ કે જેનાથી માત્ર ૨ મિનિટ માં ગેસ થી રાહત મળી જશે

વારંવાર પેટમાં થતા ગેસથી માત્ર 2 મિનિટમાં જ છુટકારો કરતો દેશી ઈલાજ, નહીં ખર્ચવા પડે એકપણ રૂપિયો Read More »

જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માત્ર કરી લ્યો આ કામ, ૧૦૦% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને

આજકાલ જીવનશૈલી ફરવાના કારણે લોકો વધુ ને વધુ બીમાર પડી રહ્યા છે પરંતુ જો માત્ર થોડો ફેરફાર ખાવા પીવામાં કરવામાં આવે તો ક્યારેય પણ દવાખાને જવાની જરૂર નહિ પડે. આજે અમે તમને બતાવીશું એ આયુર્વેદની મહત્વની બાબતો જે આપડા ઋષિમુનિઓ એ પણ શાસ્ત્રોમાં જણાવી છે અને એનું માત્ર પાલન કરવાથી લાખોના ખર્ચ થી બચી જીવનભર

જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માત્ર કરી લ્યો આ કામ, ૧૦૦% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને Read More »

માત્ર ૭ દિવસ કરી લ્યો આનું સેવન ૧૦૦% ગેરેન્ટી ગેસ, કબજિયાત, સંધિવા અને કેન્સર જેવી બીમારી થઇ જશે જીવનભર ગાયબ

નવી અને જૂની જીવલેણ બીમારીઓ દૂર કરવા માટેની એક બહુ સરળ અને સાદી પદ્ધતિ છે. જેને આપણે ‘પાણીપ્રયોગ’નું નામ આપીશું. પાણીપ્રયોગ નામનો એક લેખ જાપાનીઝ સિકનેસ એસોસીએશન તરફથી પ્રકટ થયેલ છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે પદ્ધતિસર ‘પાણીપ્રયોગ’ કરવાથી નીતે જણાવેલી જૂની અને નવી જીવલેણ બીમારીઓ મટી શકે છે. માથાનો દુઃખાવો, લોહીનું દબાણ, એનિમિયા (લોહીમાં

માત્ર ૭ દિવસ કરી લ્યો આનું સેવન ૧૦૦% ગેરેન્ટી ગેસ, કબજિયાત, સંધિવા અને કેન્સર જેવી બીમારી થઇ જશે જીવનભર ગાયબ Read More »

Scroll to Top