ધાર્મિક

જો તમને પણ જોવા મળે આ સંકેત તો સમજી લેવું કે શરૂ થઈ ગયો છે સારો સમય અને પૈસાનો વરસાદ થવાનો છે

વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન સંકેત જરૂર આપે છે.સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો માણસને પહેલાથી ખબર પડી જાય છે. માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામા આવે છે અને તેને સનાતર ધર્મ અને પુરાણોમા વર્ણન કર્યા મુજબ માતા લક્ષ્મી એ જેમના પર પણ આ દેવીની […]

જો તમને પણ જોવા મળે આ સંકેત તો સમજી લેવું કે શરૂ થઈ ગયો છે સારો સમય અને પૈસાનો વરસાદ થવાનો છે Read More »

શરદપૂર્ણિમા પર કરો ખડી સાકરનો આ રીતે વૈજ્ઞાનિક પ્રયોગ, અદભૂત મેડિકલ ફાયદા જરૂર તમે નહી જાણતા હોય..

જો આપણે આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાળવણી માટે એટલું ચોક્કસ કરીએ. કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. શ્રીકૃષ્ણમાં આવા સોળે ગુણ ખીલેલા હતા. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ

શરદપૂર્ણિમા પર કરો ખડી સાકરનો આ રીતે વૈજ્ઞાનિક પ્રયોગ, અદભૂત મેડિકલ ફાયદા જરૂર તમે નહી જાણતા હોય.. Read More »

શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને?

હિન્દૂ ધર્મમાં ઘણી એવી ચીજોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર ચીજૉમાંનું એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે. હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર તેને ઈન્સાનોના ઉધ્ધાર માટે મોકલ્યો

શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને? Read More »

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ!

તમે જે તારીખે જન્મ લો છો, તે તારીખનો તમારા જીવન સાથે એક ગાંઢ સંબંધ હોય છે. આ માત્ર જ્યોતિષ વિજ્ઞાનનું જ માનવું નથી પરંતુ મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધોમાં પણ આ વાત સામે આવી છે કે, જન્મ તારીખનું ખૂબ જ મહત્વ હોય છે. તમારું કોઇ વિશેષ તારીખ પર જન્મ લેવું તમારા વ્યવહાર અને

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ! Read More »

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!!

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોય પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને કિસ્મત ચમકાવવાના ચક્કરમાં અહીં-તહીં રખડ્યા કરે છે. હનુમાનની તિથિઓ મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે તિથિઓ ઉપર ખાસ ઉપાય કરી શકાય છે. આજે અમે તમારા માટે હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!! Read More »

શ્રીમદ ભગવતગીતા ના  ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન..! એકવાર વાંચીને જીવનમાં ઉતારો…

ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, ગીતા આ લોકમાં સુખ, શાંતિ અને તંદુરસ્તી કેમ મળે એની વાત કહે છે. ગીતા માત્ર વૃદ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી જ આત્મસાત્ કરવા જેવી અનેક શીખામણ આપે છે. શ્રીમદ ભાગવતગીતા આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે. મહાભારતનો એ

શ્રીમદ ભગવતગીતા ના  ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન..! એકવાર વાંચીને જીવનમાં ઉતારો… Read More »

જે આ પાઠ વાંચે તેના દરેક અટકેલાં કામ પૂર્ણ થઈ કલ્યાણ નિશ્ચિત..! અધિક માસ માં શ્રીવિષ્ણુનું પૂજન કરવું વિષ્ણુસહસ્ત્ર નામ દ્વારા

અધિકમાસનું હિંદુ ધર્મમાં અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે.પુરૂષોત્તમ માસ કે અધિકમાસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. ખગોળીય ગણના મુજબ દરેક ત્રીજા વર્ષે એક વર્ષમાં એક મહિનો વધુ હોય છે.જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિકમાસ હોય છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે.

જે આ પાઠ વાંચે તેના દરેક અટકેલાં કામ પૂર્ણ થઈ કલ્યાણ નિશ્ચિત..! અધિક માસ માં શ્રીવિષ્ણુનું પૂજન કરવું વિષ્ણુસહસ્ત્ર નામ દ્વારા Read More »

દરરોજ આ શ્રીસૂક્તમનો પાઠ કરવાથી દરિદ્રતાને દૂર કરી અલક્ષ્મી ને શુભ લક્ષ્મી બનાવી આપે છે ચમત્કારી ફળ…

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના બે સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એક છે ધન-સૌભાગ્ય પ્રદાન કરતાં દેવી લક્ષ્મી અને બીજા છે અલક્ષ્મી. અલક્ષ્મી દરિદ્રતાની અધિષ્ઠાત્રી દેવી છે. અલક્ષ્મી અધર્મના પત્ની છે અને દેવી લક્ષ્મીની મોટી બહેન હોવાનું માનવામાં આવે છે. એક જ દેવીના આ અલગ અલગ સ્વરૂપ છે ફળ પણ અલગ અલગ આપે છે. માતા લક્ષ્મી ઘરમાં

દરરોજ આ શ્રીસૂક્તમનો પાઠ કરવાથી દરિદ્રતાને દૂર કરી અલક્ષ્મી ને શુભ લક્ષ્મી બનાવી આપે છે ચમત્કારી ફળ… Read More »

આ 5 રાશિને માટે આજનો દિવસ રહેશે શુભદાયી, જાણો આજ ના મંગળવાર નું રાશિફળ

મેષ: પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. સઘન

આ 5 રાશિને માટે આજનો દિવસ રહેશે શુભદાયી, જાણો આજ ના મંગળવાર નું રાશિફળ Read More »

જો તમે પણ કરવા માંગો છો હનુમાનજી ના દર્શન તો આ જગ્યાએ એક વાર જરૂર જાવ, અહીં લોકોને મળવા સાક્ષાત આવે છે હનુમાનજી, જાણો આ ચમત્કારિક જગ્યા વિષે

માનો છે કે નહીં, પરંતુ સત્ય એ છે કે, વર્તમાન દિવસોમાં તમે માત્ર કથાઓ અથવા પુસ્તકોમાં ભગવાનને સાંભળ્યું હશે. પણ આજે આપણે ભગવાન જીવે છે તેના વિશે કહી રહ્યા છીએ, રામાયણ કાળ દરમ્યાન મહાભારત કાળમાં તમે ભગવાન હનુમાનના જન્મ વિશે સાંભળ્યું હશે. આજનાં ગૂગલ યુગમાં ઘણા વર્ષો પસાર થયા પછી, ભગવાન વિશે હજુ પણ જીવંત

જો તમે પણ કરવા માંગો છો હનુમાનજી ના દર્શન તો આ જગ્યાએ એક વાર જરૂર જાવ, અહીં લોકોને મળવા સાક્ષાત આવે છે હનુમાનજી, જાણો આ ચમત્કારિક જગ્યા વિષે Read More »

Scroll to Top