Breaking News

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય બની ગયો છે. તેની પાછળનું કારણ આજકાલની રહેણીકહેણી  અને ભોજન છે. જો ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક રોગો થાય છે. આજે અમે એક આયુર્વેદી ચૂર્ણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના સેવનથી કોઈપણ પ્રકારની દવા વગર ડાયાબિટીસથી કાયમી છુટકારો મેળવી શકશે. ડાયાબિટીસ મટાડવાનું …

Read More »

લાખોની દવાનો ખર્ચો બચાવશે આ નાનકડું ફળ, શીળસ અને ચામડીના રોગનો છે 100% સચોટ ઈલાજ

ઋતુ બદલાય ત્યારે એની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. આવા બદલાવને કારણે ઘણીવાર ચામડીજન્ય રોગો પણ થતા હોય છે. ઋતુ પરિવર્તનને કારણે લોકોને ફંગસ, દાદર, ખંજવાળ, બેક્ટેરિયલ ઇન્ફેકશન જેવી અનેક ચામડીની બીમારીઓ થાય છે. આવા ચામડીજન્ય રોગોની સારવાર માટે બજારમાં અનેક પ્રકારની ક્રીમ અને દવાઓ મળી રહી …

Read More »

માત્ર 15 દિવસ ખાલી લ્યો આ 5 દાણા, શરીર ના બધા જ દુખાવા દૂર થઈ ચામડી થઈ જશે સુંવાળી અને ચમકદાર

આપણે ડ્રાઈફ્રુટ તરીકે ઓળખાતી દ્રાક્ષનું કોઈને કોઈ કારણસર સેવન કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રસાદી સ્વરૂપે, ક્યારેક લાડુમાં અને ક્યારેક અલગ અલગ મીઠાઈઓમાં દ્રાક્ષને નાખીને વાપરતા હોઈએ છીએ. આમ સેવનમાં દ્રાક્ષનો ઉપયોગ તો કરીએ જે છીએ. પરંતુ આ રીતે સેવન કરવાની જગ્યાએ દ્રાક્ષને પલાળીને વાપરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય …

Read More »

100 થી પણ વધુ રોગોનું મૂળ છે કબજિયાત, માત્ર આ દેશી રીતે મેળવી લ્યો જીવનભર છુટકારો

આજની લાઈફસ્ટાઈલ અને ભોજનમાં અનિયમિતતા તેમજ ભાગદોડવાળું જીવન રોજ સવારે પેટ સાફ કરવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે. આ સમસ્યા માત્ર મોટી ઉમરના લોકોને જ નહીં પરંતુ નાના બાળકો અને યુવાનોમાં પણ જોવા મળે છે. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે  તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકે છે.  કબજિયાતના કારણે …

Read More »

ભયંકરમાં ભયંકર વર્ષો જૂની એસીડીટી અને ગેસથી છુટકારો, માત્ર જમીને ખાઈ લ્યો આ એક વસ્તુ

પેટમાં બનનારી એસીડીટી ને ભલે તમે હળવાશથી લેતા હોય પણ શું તમે જાણો છો કે આ એસીડ એટલો તીવ્ર હોય છે કે એક  બ્લેડને પણ ઓગાળી નાખે છે. તેથી જ આપણાં આયુર્વેદાચાર્ય  તેને ખુબ જ ભયંકર ગણે છે. તેમનું કહેવું છે કે આ એસીડ એટલો તીવ્ર હોય છે, તો વિચારો …

Read More »

ગમેતેવો છાતીમાં થતા દુખાવો 5 મિનિટમાં ગાયબ, માત્ર કરી લ્યો આ કામ, નહિ પડે ડોક્ટરની જરૂર

ઘણી વખત અચાનક જ છાતીમાં દુખાવો થાય છે અને ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે. જ્યારે અચાનક જ છાતીનો દુખાવો થાય છે એટલે લાગે છે કે હાર્ટ એટેક આવવાની અથવા તો હૃદયને લગતી કોઈ બીમારી થઈ શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના …

Read More »

દવાખાને ગયા વગર નખ કે નયા પાકવાથી કાયમી છુટકારો, આ એક ઈલાજ છે 100% અસરકારક , આ કામની માહિતી દરેકને શેર કરો

ઘણી વખત વધારે સમય પગ પાણીમાં રહેવાથી કે વધારે પડતાં ફીટ બુટ કે મોજા પહેરવાને કારણે અથવા પરસેવાને કારણે નખમાં ઇન્ફેકશન લાગી જાય છે, આ ઉપરાંત ઘણી વખત સાબુ કે ડિટર્જનની આડઅસરને કારણે પણ નખ પાકવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત, ઘણીવાર સાબુથી કપડા ધોયા પછી હાથ બરાબર સાફ ના …

Read More »

મળી ગયો માત્ર 5 મિનિટમાં ગમેતેવું ગરમ ખાવાથી બળેલી જીભથી છુટકારો મેળવવાનો બેસ્ટ ઈલાજ

જીભ શરીરની સંવેદનશીલ ઇન્દ્રિય છે. આપણે જે ખાઈએ છીએ તેમાં જીભનો મોટો ફાળો હોય છે. જીભ વગર કોઈ પણ વસ્તુનો સ્વાદ ચાખવો અશક્ય છે. સાથે જ ઘણી વખત ઉતાવળમાં આપણે ગરમ ખાવાનું કે પીવાની વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેનાથી જીભ બળી જાય છે અને જીભ બળવાના કારણે બળતરા થવા લાગે …

Read More »

100% ગેરેન્ટી માત્ર આ નાનકડા શેકેલા દાણા એસિડિટી, કબજિયાત, કોલેસ્ટ્રોલ અને લોહીની કમી જીવનભર રાખશે દૂર

મસાલાનો ઉપયોગ મોટાભાગે વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. આ મસાલાઓ લગભગ દરેક રસોડામાં હોય છે. આ મસાલામાંથી એક મસાલો છે જીરું. જે ન માત્ર ખાવામાં સ્વાદ વધારે છે પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. કારણ કે જીરું ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ શું તમે જાણો છો કે …

Read More »

શિયાળામાં જરૂર પીય લ્યો આ દૂધ, વગર દવાએ સાંધાના દુખાવા અને શરદી-ઉધરસ રહેશે દૂર

શિયાળાની ઋતુમાં આદુની ચા પીવાની મજા જ કંઇક અલગ છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળાની ઋતુમાં જો આદુના દૂધનું સેવન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. કારણ કે આદુનું દૂધ પોષક તત્વોનો ભંડાર છે. શિયાળાની ઋતુમાં આદુના દૂધનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે …

Read More »
error: Content is protected !!