ખીજડો અથવા શમડી અથવા શમી વૃક્ષ એક વૃક્ષ છે. ખીજડાનું વૃક્ષ જેઠ મહિનામાં પણ લીલું રહે છે. ઊનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે રણ વિસ્તારમાં જાનવરો માટે તાપથી બચવાનો કોઈ સહારો નથી હોતો, ત્યારે આ ઝાડ છાયા આપે છે. જ્યારે ખાવાને માટે કંઇપણ નથી હોતું ત્યારે આ વૃક્ષ ચારો આપે છે, જેને …
Read More »રોજ થતી એસિડિટીથી માત્ર 5 મિનિટમાં જીવનભર છુટકારો, તીખું તળેલું ખાવાથી પણ ફરી નહિ થાય આ સમસ્યા
છાતીમાં બળતરા થવાનું મુખ્ય કારણ છે પેટનું એસિડ અન્નનળીમાં પાછું જવું તેનાથી છાતીમાં દુખાવો અને બળતરા થાય છે. તેને જીઇઆરડી અથવા એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર પિત્તના અસંતુલનને કારણે છાતીમાં બળતરા થાય છે. છાતીમાં બળતરાની સમસ્યા હૃદય સાથે નહીં પરંતુ પેટ સાથે સંબંધિત છે. ક્યારેક બહુ જ મસાલા …
Read More »એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આ ઉમેરી પીય જાઓ, માથાથી લઈ પગની બઘી જ નસોને સાફ કરી દુખાવા કરી દેશે ગાયબ
પ્રાચીન કાળથી ભોજનમાં અને ઘરગથ્થુ ઉપચાર રૂપે હળદરનો ઉપયોગ થતો રહ્યો છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ-શાકમાં થાય છે, તેના ઉપયોગથી દાળ-શાકનો રંગ પીળો થાય છે અને સ્વાદ પણ વધે છે. હળદર એક મહત્ત્વની ઔષિધ છે, પરંતુ લોકો તેનો ઔષધિ તરીકે પૂરેપૂરો ઉપયોગ જાણતા નથી. હળદર બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, …
Read More »કેલ્શિયમથી ભરપૂર આ ફળનું રોજ કરી લ્યો સેવન, 55 વર્ષે પણ હાડકા લોખંડી બનાવી ગોઠણ દુખાવા કરી દેશે ગાયબ
આજકાલ દરેક લોકોની એક સમસ્યા છે હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવા, મોટી ઉમરના લોકોની મુખ્ય સમસ્યા છે ગોઠણના દુખાવા જેની માટે તેઓ અવનવા અખતરાઓ કરતા હોય છે અને અનેક મોંઘી દવાઓ પણ લે છે પરંતુ તેનાથી કાયમી છુટકારો મળતો નથી. પરંતુ આજે અમે તમને એક એવો ઈલાજ જણાવવા જય રહ્યા …
Read More »માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, મોંઘી દવા કરતા પણ વધુ કરશે અસર, ફાયદા જાણીને તમે પણ થઇ જશો હેરાન
ઘણા લોકોને તમે બન્ને હાથના નાખો ઘસતા જોયા હશે, પરંતુ કદાચ ઓછા લોકો તેની સાથે સંકળાયેલા ફાયદાઓ વિશે જાણતા હશે. વાસ્તવમાં આ વિષય પર ઘણા યોગ ગુરુઓએ પણ ઉલ્લેખ કર્યો છે. આ પ્રથા વાળ પર તેની અસર દર્શાવે છે કારણ કે નખની નીચેની નસો ખોપરી ઉપરની ચામડી સાથે જોડાયેલી હોય …
Read More »99% લોકો નથી જાણતા આ સામાન્ય લગતી વસ્તુના આટલા બધા ફાયદા, વગર દવાએ ડાયાબિટીસ, ચામડીના રોગ અને દુખાવા 100% ગાયબ
જો તમને ભૂખ ન લાગે, તો કડવાળાનું સેવન તેના માટે ફાયદાકારક સાબિત થશે, હકીકતમાં, ભૂખ ન હોવાને કારણે, શરીરને સંપૂર્ણ પોષણ મળી શકતું નથી, જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. એટલા માટે દરરોજ કડવીં વઘારાનો રસ પીવાથી અથવા કડવી શાકભાજી ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે, જે ભૂખ વધારે છે. …
Read More »મોંઘા સ્પ્રેને બંધ કરી આજે જ અપનાવો આ નેચરલ ઉપાય, માખી-મચ્છર, વંદા અને ગરોળી ઘરની નજીક પણ નહિ આવે
હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. જેનાથી …
Read More »આ નાનકડા બીજ છે ધરતી પરની સંજીવની, લોહી શુદ્ધ કરી વજન અને કોલેસ્ટ્રોલને કરી દેશે જીવનભર ગાયબ
તકમરીયાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય તકમરીયાનું મધ સાથે સેવન કર્યું છે? તકમરીયા અને મધનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય ખૂબ ફાયદાકારક છે. કારણ કે તકમરીયા અને મધ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તકમરીયા અને મધનું એક સાથે ખાલી પેટ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી …
Read More »માત્ર 2 મિનિટમાં પિત્તળના વાસણ સોના જેમ ચમકાવી, કપડાના ડાઘથી છુટકારો મેળવવાનો સૌથી બેસ્ટ અને આસાન ઉપાય
દરેક માટે દરરોજ ઘરની સફાઈ કરવી ખુબ જ આવશ્યક છે કેમકે ડંડુ ઘર બીમારીનું ઘર બની જાય છે. ઘરની સફાઈમાં ઘરનો દરેક ખૂણો સાફ કરવો એ એક ખરેખર મોટું અને અઘરું કામ છે. ઘણી મહિલાઓ ફરિયાદ કરતી હોય છે કે ગમે તેટલું ઘણીને કામ કરીએ તો પણ સ્વસ્થ અને વ્યવસ્થિત …
Read More »જો તમે પણ લીલા વટાણાને ફ્રીઝમાં સ્ટોર કરતા હોય તો આ પોસ્ટ એકવાર જરૂર વાંચો, થઇ શકે છે આ ગંભીર રોગ
લીલા-લીલા દેખાતા વટાણા ખાવા બધાને ગમે છે. પરંતુ વટાણાની સિઝન ન હોય તો પણ લોકો તેનું સેવન કરે છે એટલેકે લીલા વટાણાને ફ્રીઝરમાં સ્ટોર કરે છે, જેને ફ્રોઝન વટાણા કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રોઝન વટાણાનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. હા, જો …
Read More »