હેલ્થ

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય બની ગયો છે. તેની પાછળનું કારણ આજકાલની રહેણીકહેણી  અને ભોજન છે. જો ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક રોગો થાય છે. આજે અમે એક આયુર્વેદી ચૂર્ણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના સેવનથી કોઈપણ પ્રકારની દવા વગર ડાયાબિટીસથી કાયમી છુટકારો મેળવી શકશે. ડાયાબિટીસ મટાડવાનું આ ચૂર્ણ બનાવવાની રીત:  મેથી […]

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ Read More »

લાખોની દવાનો ખર્ચો બચાવશે આ નાનકડું ફળ, શીળસ અને ચામડીના રોગનો છે 100% સચોટ ઈલાજ

ઋતુ બદલાય ત્યારે એની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. આવા બદલાવને કારણે ઘણીવાર ચામડીજન્ય રોગો પણ થતા હોય છે. ઋતુ પરિવર્તનને કારણે લોકોને ફંગસ, દાદર, ખંજવાળ, બેક્ટેરિયલ ઇન્ફેકશન જેવી અનેક ચામડીની બીમારીઓ થાય છે. આવા ચામડીજન્ય રોગોની સારવાર માટે બજારમાં અનેક પ્રકારની ક્રીમ અને દવાઓ મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને

લાખોની દવાનો ખર્ચો બચાવશે આ નાનકડું ફળ, શીળસ અને ચામડીના રોગનો છે 100% સચોટ ઈલાજ Read More »

માત્ર 15 દિવસ ખાલી લ્યો આ 5 દાણા, શરીર ના બધા જ દુખાવા દૂર થઈ ચામડી થઈ જશે સુંવાળી અને ચમકદાર

આપણે ડ્રાઈફ્રુટ તરીકે ઓળખાતી દ્રાક્ષનું કોઈને કોઈ કારણસર સેવન કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રસાદી સ્વરૂપે, ક્યારેક લાડુમાં અને ક્યારેક અલગ અલગ મીઠાઈઓમાં દ્રાક્ષને નાખીને વાપરતા હોઈએ છીએ. આમ સેવનમાં દ્રાક્ષનો ઉપયોગ તો કરીએ જે છીએ. પરંતુ આ રીતે સેવન કરવાની જગ્યાએ દ્રાક્ષને પલાળીને વાપરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. તેના ગુણ બમણા થઈ

માત્ર 15 દિવસ ખાલી લ્યો આ 5 દાણા, શરીર ના બધા જ દુખાવા દૂર થઈ ચામડી થઈ જશે સુંવાળી અને ચમકદાર Read More »

ગમેતેવો છાતીમાં થતા દુખાવો 5 મિનિટમાં ગાયબ, માત્ર કરી લ્યો આ કામ, નહિ પડે ડોક્ટરની જરૂર

ઘણી વખત અચાનક જ છાતીમાં દુખાવો થાય છે અને ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે. જ્યારે અચાનક જ છાતીનો દુખાવો થાય છે એટલે લાગે છે કે હાર્ટ એટેક આવવાની અથવા તો હૃદયને લગતી કોઈ બીમારી થઈ શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે.

ગમેતેવો છાતીમાં થતા દુખાવો 5 મિનિટમાં ગાયબ, માત્ર કરી લ્યો આ કામ, નહિ પડે ડોક્ટરની જરૂર Read More »

દવાખાને ગયા વગર નખ કે નયા પાકવાથી કાયમી છુટકારો, આ એક ઈલાજ છે 100% અસરકારક , આ કામની માહિતી દરેકને શેર કરો

ઘણી વખત વધારે સમય પગ પાણીમાં રહેવાથી કે વધારે પડતાં ફીટ બુટ કે મોજા પહેરવાને કારણે અથવા પરસેવાને કારણે નખમાં ઇન્ફેકશન લાગી જાય છે, આ ઉપરાંત ઘણી વખત સાબુ કે ડિટર્જનની આડઅસરને કારણે પણ નખ પાકવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત, ઘણીવાર સાબુથી કપડા ધોયા પછી હાથ બરાબર સાફ ના થાય તો સાબુ નખમાં લાગી

દવાખાને ગયા વગર નખ કે નયા પાકવાથી કાયમી છુટકારો, આ એક ઈલાજ છે 100% અસરકારક , આ કામની માહિતી દરેકને શેર કરો Read More »

મળી ગયો માત્ર 5 મિનિટમાં ગમેતેવું ગરમ ખાવાથી બળેલી જીભથી છુટકારો મેળવવાનો બેસ્ટ ઈલાજ

જીભ શરીરની સંવેદનશીલ ઇન્દ્રિય છે. આપણે જે ખાઈએ છીએ તેમાં જીભનો મોટો ફાળો હોય છે. જીભ વગર કોઈ પણ વસ્તુનો સ્વાદ ચાખવો અશક્ય છે. સાથે જ ઘણી વખત ઉતાવળમાં આપણે ગરમ ખાવાનું કે પીવાની વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેનાથી જીભ બળી જાય છે અને જીભ બળવાના કારણે બળતરા થવા લાગે છે. જીભ દાજી ગયા બાદ

મળી ગયો માત્ર 5 મિનિટમાં ગમેતેવું ગરમ ખાવાથી બળેલી જીભથી છુટકારો મેળવવાનો બેસ્ટ ઈલાજ Read More »

100% ગેરેન્ટી માત્ર આ નાનકડા શેકેલા દાણા એસિડિટી, કબજિયાત, કોલેસ્ટ્રોલ અને લોહીની કમી જીવનભર રાખશે દૂર

મસાલાનો ઉપયોગ મોટાભાગે વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. આ મસાલાઓ લગભગ દરેક રસોડામાં હોય છે. આ મસાલામાંથી એક મસાલો છે જીરું. જે ન માત્ર ખાવામાં સ્વાદ વધારે છે પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. કારણ કે જીરું ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ શું તમે જાણો છો કે શેકેલું જીરું ખાવામાં આવે તો

100% ગેરેન્ટી માત્ર આ નાનકડા શેકેલા દાણા એસિડિટી, કબજિયાત, કોલેસ્ટ્રોલ અને લોહીની કમી જીવનભર રાખશે દૂર Read More »

શિયાળામાં જરૂર પીય લ્યો આ દૂધ, વગર દવાએ સાંધાના દુખાવા અને શરદી-ઉધરસ રહેશે દૂર

શિયાળાની ઋતુમાં આદુની ચા પીવાની મજા જ કંઇક અલગ છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળાની ઋતુમાં જો આદુના દૂધનું સેવન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. કારણ કે આદુનું દૂધ પોષક તત્વોનો ભંડાર છે. શિયાળાની ઋતુમાં આદુના દૂધનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે. કારણ કે આદુમાં વિટામિન

શિયાળામાં જરૂર પીય લ્યો આ દૂધ, વગર દવાએ સાંધાના દુખાવા અને શરદી-ઉધરસ રહેશે દૂર Read More »

અઠવાડિયામાં એકવાર આ 3 વસ્તુના મિશ્રણનો પાવડર પીય લ્યો, જીવનભર શરદી, બ્લડપ્રેશર, ગેસ અને એસીડીટી નજીક પણ નહિ આવે

અજમા, જીરું અને વરિયાળીના બીજનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ વધારવામાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અજમા, જીરું અને વરિયાળીના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જી હા, આ ત્રણેય મસાલામાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો રહેલા છે, તેથી જો તમે આ ત્રણેય મસાલાનું એકસાથે સેવન કરો છો, તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો

અઠવાડિયામાં એકવાર આ 3 વસ્તુના મિશ્રણનો પાવડર પીય લ્યો, જીવનભર શરદી, બ્લડપ્રેશર, ગેસ અને એસીડીટી નજીક પણ નહિ આવે Read More »

શિયાળામાં અચૂક કરી લ્યો આ નાનકડા દાણાનું સેવન, સાંધાના દુખાવા, હૃદયરોગ અને બ્લડપ્રેશર નજીક પણ નહિ આવે

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો માટે મગફળી એ ટાઇમ પાસ નાસ્તો છે. પરંતુ શું તમે જાણો છો કે મગફળીના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જી, હા, કારણ કે મગફળીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મગફળીમાં પ્રોટીન, ફેટ, વિટામિન્સ, ફાઇબર, એન્ટિઓક્સિડેન્ટ્સ, આયર્ન, વિટામિન ઇ, વિટામિન બી6, ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ

શિયાળામાં અચૂક કરી લ્યો આ નાનકડા દાણાનું સેવન, સાંધાના દુખાવા, હૃદયરોગ અને બ્લડપ્રેશર નજીક પણ નહિ આવે Read More »

Scroll to Top