આયુર્વેદિક

મરી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં કેવી રીતે કરવો તે જાણી લ્યો, જાણી ને ખૂબ આનંદ થશે

મરીનો ઉપયોગ રોજિંદા મસાલામાં થતો હોવાથી તેને સૌ ઓળખે છે. તેનો સ્વાદ તીખો હોવાથી ગામડાના લોકો તેને તીખા પણ કહે છે. મરી ખાસ કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટક અને કેરાલાના જંગલોમાં થાય છે. ત્યાંની વાડીઓમાં મરીના વેલાઓને સોપારીના વૃક્ષો ઉપર ચડાવીને ઉછેરવામાં આવે છે. મારીની વેલને વધવા દેવામાં આવે તો ૨૦ થી ૩૦ ફૂટ લાંબી થાય […]

મરી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં કેવી રીતે કરવો તે જાણી લ્યો, જાણી ને ખૂબ આનંદ થશે Read More »

વગર દવાએ માત્ર 5 દિવસમાં આંખના મોતિયા, જામર, બળતરા, આંજણી જેવી દરેક આંખની સમસ્યા માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર

વધતાં જતાં પ્રદૂષણ અને ફાસ્ટ-ફૂડ વળી કહાની-પીણી ને કારણે આંખ આવવી, આંખમાં આંજણી થવી આંખના નંબર જેવી અને ક આંખની સમસ્યામાં વધારો થઈ રાખ્યો છે. આજે અમે તમને જણાવીશું આંખની બળતરા, નંબર, આંજણી જેવા દરેક પ્રકારના રોગ માંથી છુટકારો મેળવવાના આયુર્વેદિક ઉપચાર. આ પોસ્ટને છેલ્લે સુધી વાંચી જરૂર મેળવો આંખની દરેક સમસ્યાના આયુર્વેદિક ઉપચાર. ત્રિફળા

વગર દવાએ માત્ર 5 દિવસમાં આંખના મોતિયા, જામર, બળતરા, આંજણી જેવી દરેક આંખની સમસ્યા માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર Read More »

જાણો આપણા શરીર ના એક દુશ્મન વિષે: શું તમારા માં પણ એ ક્યાંક છુપાઈ ને તો બેઠો નથી ને…

કોલેસ્ટ્રોલ એ આપણાં શરીર ને ખૂબ નુકસાન કરે છે. ખોરાક માં ધ્યાન આપવામાં ન આવે તો કોલેસ્ટ્રોલ વધી જે છે. આના માટે કોઈ જાત ની આધૂણીઓક દવા ના ઉપયોગ કરવા કરતાં આયુર્વેદિક રીતે આનો ઉપચાર કરવો હિતાવહ છે. આધુનિક દવાઓ થી આપડા શરીર ના બીજા અવયવો ને પણ નુકસાન થાય છે. કોલેસ્ટ્રોલ માટે ના આયુર્વેદિક

જાણો આપણા શરીર ના એક દુશ્મન વિષે: શું તમારા માં પણ એ ક્યાંક છુપાઈ ને તો બેઠો નથી ને… Read More »

ચાલો થોડુંક ડાયાબિટીસ અને તેના ઉપચાર વિષે જાણીએ…

ડાયાબિટીસ વિષે થોડીક માહિતી ડાયાબિટીસની સમસ્યા હવે કોમન થતી જાય છે. હવે એવું પણ નથી રહ્યું કે અમુક ઉંમર બાદ ડાયાબિટીસ થાય, હવે ના સમયે નાની ઉંમરની વ્યક્તિને પણ ડાયાબિટીસની સમસ્યા થઇ હોય તેવા અનેક ઉદાહરણો આપણી પાસે છે. અલબત્ત તેની પાછળ ઘણા બીજા કારણો પણ જવાબદાર હોય છે. ઘણીવાર સ્વાદુપિંડ ની અંદર ગ્લુકોઝનું ગ્લાયકોજન

ચાલો થોડુંક ડાયાબિટીસ અને તેના ઉપચાર વિષે જાણીએ… Read More »

આ છોડ નું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો વધેલી ચરબી ને 21 દિવસ માં ઓગાળી દે છે આનું દૂધ ખરી ગયેલા વાળ ને ફરી થી ઉગાડી શકે છે

આંકડા ની વ્યાખ્યા આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ

આ છોડ નું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો વધેલી ચરબી ને 21 દિવસ માં ઓગાળી દે છે આનું દૂધ ખરી ગયેલા વાળ ને ફરી થી ઉગાડી શકે છે Read More »

Scroll to Top