Author name: Ayurvedam

સાપ, વીછી, મધમાખી જેવા કોઈ પણ જીવજંતુ કરડવા પર તરત કરો આ ઉપાય, જરા પણ દર્દ નહીં થાય અને તરત જ મટી જશે, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો

જો કોઈ જંતુ કરડ્યું હોય તો પ્રથમ વસ્તુ એ છે કે ઝેરને બેઅસર બનાવવાનો પ્રયાસ કરવો અને તેના ઓછામાં ઓછા ભાગને ઘાથી દૂર કરવો. જ્યારે મધમાખી ડંખ કરે છે, ત્યારે જલદીથી ઘામાંથી ડંખને કાઢી નાખવું જરૂરી છે (કારણ કે ઝેર સાથેની કોથળાની સ્નાયુઓ લાંબા સમય સુધી સંકુચિત રહે છે, ધીમે ધીમે ઘામાં વધુને વધુ ઝેર […]

સાપ, વીછી, મધમાખી જેવા કોઈ પણ જીવજંતુ કરડવા પર તરત કરો આ ઉપાય, જરા પણ દર્દ નહીં થાય અને તરત જ મટી જશે, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો Read More »

લિવરથી લઈ ને પેટની દરેક સમસ્યા ના ઉકેલ માટે સવારે કરો આ કામ, ફાયદા જાણીને ચોંકી જાશો

આયુર્વેદમાં  ઍસિડિક પીણાં તાંબાના વાસણમાં પીવાની મનાઈ કરવામાં આવી છે. તાંબાનાં વાસણો વાપરવાની હવે ફેશન ચાલી છે ત્યારે એનો ઉપયોગ કરવામાં સભાનતા રાખવી જરૂરી છે. પરંપરાગત સ્વાસ્થ્યશૈલીમાં માનતાં ઘણાં દાદા-દાદીઓ હજીયે રાતે તાંબાના લોટામાં પાણી ભરીને સવારે એ જળ પીવાની આદત ધરાવે છે. આવી આદત ધરાવતા લોકો ઉંમર થવા છતાં મસ્ત તાજામાજા રહે છે. આયુર્વેદની

લિવરથી લઈ ને પેટની દરેક સમસ્યા ના ઉકેલ માટે સવારે કરો આ કામ, ફાયદા જાણીને ચોંકી જાશો Read More »

રોજ સવારે ચાલવા જતાં લોકો પણ નથી જાણતા આના વિશે, શરીરમાં થઈ શકે છે એકસાથે આટલા બધા ફેરફાર

રોજ સવારે ઉઘાડા પગે લોન પર કે જમીન પર ચાલવાથી જમીનની ઇલેક્ટ્રિક એનર્જી તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે, જેના કારણે તમારું બ્લડ સર્કુલેસન વધે છે અને સાથે સાથે અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માંથી પણ રાહત મળે છે. જો દરરોજ રેગ્યુલર રીતે વહેલી સવારે 15 મિનિટ ખુલ્લા પગે લીલા ઘાસ પર વોક કરવામાં આવે

રોજ સવારે ચાલવા જતાં લોકો પણ નથી જાણતા આના વિશે, શરીરમાં થઈ શકે છે એકસાથે આટલા બધા ફેરફાર Read More »

આ છે પેટની ચરબી ઓછી કરવાનો સરળ ઉપાય, આ રીતે તમે પણ ઘટાડી શકો છો તમારું વજન, જાણવા માટે અહી ક્લિક કરો

વજન ઘટાડવા માટે તમે હજારો પ્રયત્ન કરતાં હોવ છો પરંતુ તેમ છંતા વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે. તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે. વજન ઓછું કરવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ મહત્વ રાખે

આ છે પેટની ચરબી ઓછી કરવાનો સરળ ઉપાય, આ રીતે તમે પણ ઘટાડી શકો છો તમારું વજન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

જાણી લ્યો પથરી અને કમરની આ દેશી દવા, આ દવા થી મેળવી શકશો અન્ય 10 થી વધુ રોગ માં રાહત, અહી ક્લિક કરી જાણો અને દરેક ને શેર કરી જરૂર જણાવો

શહેરીજનો ગોખરુથી અજાણ છે, પણ ગામડામાં સીમમાં જે લોકો ફરતાં હોય છે, તેઓ ગોખરુથી અજાણ નથી. એમાંના ઘણાંને ગોખરુના કાંટા વાગ્યા હોય, તેઓને તો ખાસ ગોખરૂ યાદ રહી જાય છે. આમ, પીડા આપતું આ ગોખરુ ઘણા લોકોની પીડા, દર્દ, વ્યાધિને દૂર કરનારું એક ઔષધ પુરવાર થયું છે. ગોખરું માં ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ક્લોરોજેનીન, એસ્ટ્રાગેલીન, સ્ટીગ્માસ્ટેરોલ,

જાણી લ્યો પથરી અને કમરની આ દેશી દવા, આ દવા થી મેળવી શકશો અન્ય 10 થી વધુ રોગ માં રાહત, અહી ક્લિક કરી જાણો અને દરેક ને શેર કરી જરૂર જણાવો Read More »

માત્ર આ એક વસ્તુના સેવનથી શરીર ને મળે છે 50થી વધુ રોગો માથી છૂટકારો,અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ

કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે. જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ. ડુંગળીમાં રહેલ વિટામિન- A

માત્ર આ એક વસ્તુના સેવનથી શરીર ને મળે છે 50થી વધુ રોગો માથી છૂટકારો,અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ Read More »

માત્ર 15 દિવસ આ વસ્તુ ના સેવનથી મળશે તમારી દરેક બીમારી માથી છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

રોજીંદા જીવનમાં ઘઉંની અગત્યતા આપણે ત્યાં ઘણી છે. રોજ સવારે લગભગ દરેક ગુજરાતી ઘરમાં સૌથી પહેલો ઘઉંનો લોટ બંધાઈ જતો હોય છે. ઘઉં એ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીનની સાથે સાથે મીનરલ કેલ્શીયમ, પોટેશિયમ, સલ્ફર, ક્લોરાઇન, સીલીકોન, મેંગેનીઝ, ઝીંક, આયોડીન, કોપર, વિટામીન બી, વિટામીન ઇ આવેલા હોય છે માટે જ કદાચ વર્ષોથી

માત્ર 15 દિવસ આ વસ્તુ ના સેવનથી મળશે તમારી દરેક બીમારી માથી છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા Read More »

શિયાળામાં શરીર માટે ઉત્તમ અને ગુણકારી આ વસ્તુ છે 100થી વધુ રોગો માટે કાળ સમાન, અહી ક્લિક કરી જાણો તેને વાપરવાની રીત

ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.

શિયાળામાં શરીર માટે ઉત્તમ અને ગુણકારી આ વસ્તુ છે 100થી વધુ રોગો માટે કાળ સમાન, અહી ક્લિક કરી જાણો તેને વાપરવાની રીત Read More »

સ્ત્રીઓને સફેદ પાણી નીકળવાની સમસ્યાથી છો પરેશાન, તો કરો આ ઉપાય મળશે આ સમસ્યા માથી છૂટકારો

કિશોરાવસ્થામાં પહોંચી રજોસ્ત્રાવ શરૂ થતાંની સાથે જ પ્રત્યેક સ્ત્રી શરીરમાં અમુક વિશિષ્ટ ફેરફાર થવાનાં શરૂ થાય છે. અવાજમાં સ્ત્રીસહજ તીવ્રતા આવવી, છાતી, કમર અને નિતંબ પર ચરબીનો સંચય વધવો, પ્રતિમાસ અંડાશયમાં બીજોત્પત્તિ થવી, ગર્ભાધાન ન થતાં યોનિમાંથી રક્તસ્ત્રાવ થવો તથા બાકીના સમયે ગર્ભાશય તથા યોનિમાર્ગની માર્દવતા જળવાઈ રહે તેવો પારદર્શક, ચીકણો સ્ત્રાવ નિયત માત્રામાં થતો

સ્ત્રીઓને સફેદ પાણી નીકળવાની સમસ્યાથી છો પરેશાન, તો કરો આ ઉપાય મળશે આ સમસ્યા માથી છૂટકારો Read More »

પથરી, લોહીની ઉણપ ઉપરાંત હાડકાં સંબંધિત અનેક સમસ્યા માથી છૂટકારો આપવામાં ઉપયોગી છે આ ફળ નું સેવન, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા

નાશપતી નો ફાયદો અગણિત છે અને આ ફળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. વરસાદી મોસમમાં નાશપતી નું ફળ વેચાણ થાય છે. આ ફળની અંદર વિવિધ પ્રકારની પોષક તત્વો મળી આવે છે. આના કારણે,આ ફળનો વપરાશ કરવો તે સારું માનવામાં આવે છે. નાશપતીનો ખોરાક રોગપ્રતિકારક તંત્ર પર સારી અસર કરે છે અને તે તેને ખાવાથી

પથરી, લોહીની ઉણપ ઉપરાંત હાડકાં સંબંધિત અનેક સમસ્યા માથી છૂટકારો આપવામાં ઉપયોગી છે આ ફળ નું સેવન, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા Read More »

Scroll to Top