Author name: Ayurvedam

એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા

‘ગોળ’ રસોડાનાં સૌથી અગત્યનાં પદાર્થો પૈકી એક છે. ઘણી બધી વાનગીઓ ‘ગોળ’ વિના પૂર્ણ થઈ શકે નહીં. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ […]

એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા Read More »

આ પ્રમાણે દૈનિક જીવન માં ખ્યાલ રાખવાથી તમે ઘણી બધી બીમારીઓ ના ચેપ થી બચી શકશો

આપણાં આયુર્વેદિક ગ્રંથો માં વિવિધ પ્રકાર ના ચેપ અને અસાધ્ય રોગો થી  કેવી રીતે રક્ષણ મેળવવું  અને તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે વિશેની વિગતો આપેલી  છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથો કેટલાક ચેપ નિયંત્રણ સિદ્ધાંતો દર્શાવેલ છે અને આપણને કહે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ચેપ અને રોગો થવાની  સંભાવનાને ઘટાડવા

આ પ્રમાણે દૈનિક જીવન માં ખ્યાલ રાખવાથી તમે ઘણી બધી બીમારીઓ ના ચેપ થી બચી શકશો Read More »

Scroll to Top