Breaking News

Ayurvedam

ગમેતેવી જૂની કબજિયાતથી માત્ર 1 કલાકમાં છુટકારો મેળવવાનો બેસ્ટ અને 100% અસરકારક ઈલાજ

કબજિયાત એ એક એવી સ્થિતિ છે જ્યારે આંતરડા સંપૂર્ણપણે અથવા નિયમિતપણે ખાલી કરવામાં અસમર્થ હોય છે. જો આંતરડાની ગતિ દર અઠવાડિયે ત્રણ વખત કરતા ઓછી હોય તો વ્યક્તિને સામાન્ય રીતે કબજિયાતની મુશ્કેલી માનવામાં આવે છે. આ સમસ્યા દરેકને કોઈક સમયે થઈ શકે છે. કબજિયાતના ચિહ્નોમાં પેટમાં ગરબડ અથવા ખેંચાણ, પેટનું …

Read More »

ચોમાસામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ અને વધતા વજનમાં માત્ર 7 દિવસમાં છુટકારો

ચોમાસાની ઋતુ અનેક રોગો સાથે લાવે છે. માટે આ ઋતુમાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે છે. ચોમાસામાં રોગોથી બચવા માટે મકાઈનું સેવન ખૂબ ફાયદાકારક  છે. કારણ કે મકાઈમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મકાઈમાં મેંગેનીઝ, ઝીંક, ફોસ્ફરસ, વિટામિન બી5 અને વિટામિન બી6 જેવા તત્વો હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય …

Read More »

આ શક્તિશાળી પાન ના પાણીથી 30થી વધુ રોગો રહેશે જીવનભર દૂર, દવા કરતા પણ જલ્દી કરશે અસર

દરેક લોકો ઇચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે. આ માટે તમે અનેક તેના માટે અલગ અલગ રીતો અને નુસખા અપનાવતા હોય છે. આવી સ્થિતિમાં નાગરવેલના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ઘણા લોકોને પાનનો ચૂનો ખાવો ગમે છે, પરંતુ જો તમે પાનનું પાણી પીઓ તો …

Read More »

તમે પણ બળેલા તેલનો ફરી ઉપયોગ કરતા હોય તો સાવધાન, થઇ શકે છે આ જીવલેણ રોગ, એકવાર જરૂર વાંચવા જેવો લેખ

રસોઈ માટે દરેક ઘરમાં તેલનો ઉપયોગ થાય છે. તેલ વગર રસોઈ બનાવવી મુશ્કેલ છે. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે તેલનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરીએ છીએ? ઘણા ઘરોમાં એક કે બે વારથી વધુ તેલનો ઉપયોગ કરવો ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ શું તમે ક્યારેય તેનો …

Read More »

મળી ગયો બારેમાસ રહેતી હોય શરદી-ઉધરસઅને કફનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર ફરી ક્યારેય નહીં થાય

કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી …

Read More »

100% ગેરેન્ટી સાથે કાકડા અને ગળાના દુખાવા અને ચામડીના રોગ 10 મિનિટમાં ગાયબ

પ્રાચીનકાળથી ભોજનમાં અને ઘરગથ્થુ ઉપચાર રૂપે હળદરનો ઉપયોગ થતો રહ્યો છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ-શાકમાં થાય છે. હળદર રેતાળ અને બેસર જમીન માં સારી થાય છે. હળદર નો છોડ કમર ભેર ઊંચો વધે છે. તે સુગંધીદાર હોય છે, તેના પાન કેળના પાન જેવા હોય છે. તે સુગંધવાળા બંને બાજુ …

Read More »

મળી ગયો જોરદાર દેશી ઈલાજથી 100% કમર-દાંતના દુખાવા અને દુખતા હરસ-મસા જીવનભર ગાયબ

તલ ચોમાસુ પાક છે. તે એકલા વવાય છે, તેમજ કપાસ, બાજરી, તુવેર, મગફળી વગેરેમાંથી ગમે તેની સાથે મિશ્ર પાક તરીકે પણ વવાય છે. તલનું વાવેતર સૂકા અને ગરમ પ્રદેશોમાં થાય છે. પોચી-ભરભરી ગોરાડું જમીન તેને માફક આવે છે. તલના વાવેતર અને ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું અગ્રસ્થાન છે. તલના છોડ આશરે બે …

Read More »

સવારે માત્ર 5 મિનિટ કરી લ્યો આ કામ જીવો ત્યાં સુધી નહીં પડે દવા અને ડોક્ટરની જરૂર

આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. પતંજલિની વ્યાખ્યા પ્રમાણે સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. પોતપોતાની પ્રકૃતિ, શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેક વ્યક્તિ જુદાં-જુદાં આસનો કરી શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. આસન કયા સમયે કરી શકાય? આસનોના અભ્યાસક્રમનો …

Read More »

માત્ર આ બે વસ્તુનુના મિશ્રણથી જીવનભર સાંધા અને ગોઠણ ના દુખાવા ગાયબ

તજ અને મધ એ બે ઔષધિ ના લિસ્ટ સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે. તે ખોરાક રાંધવા માં અને એક ઔષધિ તરીકે એમ બંને રીતે ઉપયોગી છે. ઘણા લાંબા સમયથી આ બંને ઘટકો આયુર્વેદ માં પરંપરાગત દવાઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તજ અને મધ નું મિશ્રણ થી આશ્ચર્યજનક આરોગ્ય લાભ થાય છે. તજ …

Read More »

100% ગેરેન્ટી સાથે માત્ર આના સેવનથી શરીર શુદ્ધ થઈ કબજિયાત અને યુરીક એસિડ જીવનભર ગાયબ

“આમલીમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ, લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ” લીંબુ ને આપણે રોજિંદા જીવન માં ખાવાનું બનાવતી વખતે ખોરાક સ્વાદિષ્ટ બનવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા લોકો ને એ ખબર નહીં હોય કે લીંબુ ને આપણે એક ઔષધિ ની રીતે પણ વાપરી શકીએ છીએ. …

Read More »
error: Content is protected !!