જીવનશૈલી

કાયમી ઉપયોગી આ કિચન-ટિપ્સને 100% તમે નહીં જાણતા હોવ, જે બનાવશે તમારા કામ ને એકદમ સરળ

બજાર માં મળતા કેમિકલ યુક્ત ઍર-ફ્રેશનર વાપરવા કરતાં આ સરળ રીત થી ઘરે જ બનાવો ઍર-ફ્રેશનર. આ માટે નારંગી કે લીંબુની થોડી ચીર અને થોડી દ્રાક્ષ પાણીમાં એક કલાક રાખી મૂકો. હવે તે પાણીનો ઓરડામાં સ્પ્રે કરવાથી ઘરની હવા શુદ્ધ થઈ જાય છે. આ ઉપરાંત 1/4 કપ બૅકિંગ સોડા, 4 કપ ગરમ પાણી, ૨2ચમચા ઍમોનિયા અને […]

કાયમી ઉપયોગી આ કિચન-ટિપ્સને 100% તમે નહીં જાણતા હોવ, જે બનાવશે તમારા કામ ને એકદમ સરળ Read More »

વગર દવાએ મફતમાં વજન ઘટાડી 100થી પણ વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ પાણીનું સેવન

લીંબુને કુદરતી શક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટીક બનાવે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો પણ સમાયેલા છે. અત્યારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અને મોટાભાગના લોકો ગરમીમાં લીંબુ શરબત કે લીંબુ સોડા પીવાનું પસંદ કરે છે. લીંબુમાં ઘણા વિટામીન

વગર દવાએ મફતમાં વજન ઘટાડી 100થી પણ વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ પાણીનું સેવન Read More »

શરીરની બળતરા, કોલેસ્ટ્રોલ અને મોંના ચાંદાનો મોંઘી દવા વગરનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

ઘણા વર્ષોથી ગૂગળનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. ગૂગળમાં ડાયાબિટીઝથી લઈને મેદસ્વીપણા સુધીના ઘણા ગંભીર રોગોને મટાડવાની શક્તિ હોય છે. તેને એન્ટીઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી સમૃદ્ધ માનવામાં આવે છે. આ કારણથી તે ઘણા ગંભીર રોગોમાં વધુ સારી દવા તરીકે સાબિત થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ ગૂગળના ફાયદાઓ વિશે. જેમને કમરનો

શરીરની બળતરા, કોલેસ્ટ્રોલ અને મોંના ચાંદાનો મોંઘી દવા વગરનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ.. Read More »

માત્ર 5 દિવસમાં શરીર પરના અણગમતા મસાથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

આજકાલની જીવનશૈલી અને બેદરકારીઓના કારણે આપણે અનેક નાની-મોટી સમસ્યાઓથી પીડાઈએ છીએ. હાલ ચામડી સંબંધી સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મસા શરીર ઉપર હોય સુંદરતામાં વધારવામાં ખરાબ લાગે છે. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. મસાના વાયરસ શરીરના બીજા ભાગોમાં ફેલાઇને શરીરના બીજા ભાગો પર પણ મસા ઉત્પન્ન કરે છે. જો તમે પણ

માત્ર 5 દિવસમાં શરીર પરના અણગમતા મસાથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

માત્ર થોડા જ સમયમાં તમાકુ-સિગરેટ અને માવાની લતથી છૂટવાનો 100% અસરકારક ઉપચાર, ફરી નહીં થાય ખાવાની ઈચ્છા..

આજે આખી દુનિયા તમાકુના વ્યસનના મસમોટા પડકારનો સામનો કરી રહી છે. WHOના આંકડા મુજબ દુનિયામાં 1 અબજથી વધુ લોકો સ્મોકિંગ કરે છે અને આ લતને કારણે દર વર્ષે 70 લાખ લોકોનો ભોગ લે છે. તમાકુમાં રહેલા નિકોટિનને કારણે તેનું વ્યસન લાગી જાય છે અને તે જલ્દી છૂટતું નથી. પરંતુ કોશિશ કરવામાં આવે તો સિગરેટ છોડી

માત્ર થોડા જ સમયમાં તમાકુ-સિગરેટ અને માવાની લતથી છૂટવાનો 100% અસરકારક ઉપચાર, ફરી નહીં થાય ખાવાની ઈચ્છા.. Read More »

માત્ર 10 જ મિનિટમાં ગમેતેવા દરેક પ્રકારના અસહ્ય પેટના દુખાવાથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર

પેટમાં દુખાવો થવો એટલે અત્યારના સમયમાં સામાન્ય કહી છે. ઘણા બધા કારણો છે કે જેનાથી તમારા પેટમાં દુખાવો થઈ શકે, ઘણીવાર પેટના દુખવાના કારણ એટલા ગંભીર નથી હોતા, દુખાવા ના લક્ષણો ઘણીવાર ફટાફટ નીકળી જતાં હોય છે. કબજિયાત, પેટમાં ગેસ, અપચાને કારણે પણ પેટમાં દુખાવો થતો હોય છે. પણ કેટલીક વસ્તુઓ એવી છે જે પેટના

માત્ર 10 જ મિનિટમાં ગમેતેવા દરેક પ્રકારના અસહ્ય પેટના દુખાવાથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર Read More »

99% લોકો નથી જાણતા આ શક્તિશાળી રસ વિશે, શરદી-કફ, ઉધરસ અને ડાયાબિટીસ માટે તો છે 100% ફાયદાકારક..

આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ.  કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી  છુટકારો પણ અપાવે છે.આદુંનું  જ્યૂસ તમને  શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ ,વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં  અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે. આદુ માં એંટી બાયોટિક ગુણ હોય છે, જે બ્લ્ડ શુગર લેવલને ઓછું 

99% લોકો નથી જાણતા આ શક્તિશાળી રસ વિશે, શરદી-કફ, ઉધરસ અને ડાયાબિટીસ માટે તો છે 100% ફાયદાકારક.. Read More »

યુવાન વર્ગની સૌથી મોટી સમસ્યા ખીલ અને ડાઘ માથી 100% કાયમી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર

જો તમે પણ તમારી ત્વચા પર ખીલથી પરેશાન છો, તો પછી જાણો કે તલનું તેલ તમારા માટે કેટલું ફાયદાકારક છે અને તેના ઉપયોગ કરવાની પદ્ધતિ શું છે. આજકાલ ત્વચાને લગતી સમસ્યાઓ ખૂબ વધારે છે જેના કારણે લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખીલ એ ત્વચા સંબંધિત સમસ્યા છે જેના કારણે મોટાભાગના લોકો પોતાની શરમ અનુભવે

યુવાન વર્ગની સૌથી મોટી સમસ્યા ખીલ અને ડાઘ માથી 100% કાયમી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર Read More »

નાના બાળકોને થતાં બાળરોગો જેવા કે શરીરમાં નબળાઈ, દાંત, ઊલટી, શરદી, જેવા દરેક રોગો માટે દવાખાન જતાં પહેલા જરૂર અપનાવો આ આયુર્વેદિક અસરકારક ઉપચાર

બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં  મેળવી બેત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે. દાંત આવે ત્યારે આંખ આવવી હોય તો ફુલાવેલી ફટકડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવા તથા ફટકડીના નવશેકા પાણી થી આંખ ધોવાથી આરામ થાય છે.

નાના બાળકોને થતાં બાળરોગો જેવા કે શરીરમાં નબળાઈ, દાંત, ઊલટી, શરદી, જેવા દરેક રોગો માટે દવાખાન જતાં પહેલા જરૂર અપનાવો આ આયુર્વેદિક અસરકારક ઉપચાર Read More »

વર્ષો જૂના હરસ મસાની અસહનીય તકલીફને જડમૂળમાંથી દુર કરવા 100% અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર

હરસ-મસા એવી બીમારી છે, જેમાં મહિલાઓ હોય કે પુરુષ સંકોચ અનુભવે છે. અત્યારના ખાણી પીણીના કારણે હરસ-મસાની સમસ્યા થાય છે. પાઇલ્સ એટલે કે હરસ-મસા બે પ્રકારના હોય છે, એક લોહીયાળ અને બીજા મસ્સાવાળા છે. લોહીયાળ પાઇલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી નીકળે છે. તથા મસ્સાવાળા ભાગમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે. હરસમાં લોહી

વર્ષો જૂના હરસ મસાની અસહનીય તકલીફને જડમૂળમાંથી દુર કરવા 100% અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર Read More »

Scroll to Top