જ્યોતિષ

જો તમને પણ જોવા મળે આ સંકેત તો સમજી લેવું કે શરૂ થઈ ગયો છે સારો સમય અને પૈસાનો વરસાદ થવાનો છે

વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન સંકેત જરૂર આપે છે.સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો માણસને પહેલાથી ખબર પડી જાય છે. માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામા આવે છે અને તેને સનાતર ધર્મ અને પુરાણોમા વર્ણન કર્યા મુજબ માતા લક્ષ્મી એ જેમના પર પણ આ દેવીની […]

જો તમને પણ જોવા મળે આ સંકેત તો સમજી લેવું કે શરૂ થઈ ગયો છે સારો સમય અને પૈસાનો વરસાદ થવાનો છે Read More »

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ!

તમે જે તારીખે જન્મ લો છો, તે તારીખનો તમારા જીવન સાથે એક ગાંઢ સંબંધ હોય છે. આ માત્ર જ્યોતિષ વિજ્ઞાનનું જ માનવું નથી પરંતુ મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધોમાં પણ આ વાત સામે આવી છે કે, જન્મ તારીખનું ખૂબ જ મહત્વ હોય છે. તમારું કોઇ વિશેષ તારીખ પર જન્મ લેવું તમારા વ્યવહાર અને

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ! Read More »

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!!

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોય પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને કિસ્મત ચમકાવવાના ચક્કરમાં અહીં-તહીં રખડ્યા કરે છે. હનુમાનની તિથિઓ મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે તિથિઓ ઉપર ખાસ ઉપાય કરી શકાય છે. આજે અમે તમારા માટે હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!! Read More »

આ 5 રાશિને માટે આજનો દિવસ રહેશે શુભદાયી, જાણો આજ ના મંગળવાર નું રાશિફળ

મેષ: પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. સઘન

આ 5 રાશિને માટે આજનો દિવસ રહેશે શુભદાયી, જાણો આજ ના મંગળવાર નું રાશિફળ Read More »

Scroll to Top