જાણવા જેવું

સંતાનસુખ માટે વરદાનરુપ છે આ ઔષધિ, સ્વસ્થ અને ગોરા સંતાન માટે જરૂર સેવન કરી દરેક ને શેર કરી જણાવો જેથી બધા લાભ લઈ શકે

શિવલીંગી એક એવી અદ્દભુત ઔષધીય વનસ્પતિ છે જેના પર્ણો , ફળો , બીજ, મુળ બધા જ તત્વો ઔષધ ના ઉદેશ્ય થી વપરાય છે. શિવલીંગી કારેલા કુટુંબ નો વેલો છે. મુખ્યત્વે ચોમાસા ની ઋતુ દરમિયાન આ ઔષધી મળે આવે છે. આ ઋતુ ના સમયગાળા મા આ શિવલીંગી એકઠી કરી લેવી જોઇએ. ભારતના વન પ્રદેશો, ખેતર કે […]

સંતાનસુખ માટે વરદાનરુપ છે આ ઔષધિ, સ્વસ્થ અને ગોરા સંતાન માટે જરૂર સેવન કરી દરેક ને શેર કરી જણાવો જેથી બધા લાભ લઈ શકે Read More »

ખભા ના દુખવાથી કાયમ માટે છૂટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અને દરેક ને જણાવો

આજકાલ ઓફિસમાં સતત બેસી રહેવાના લીધે અને કમ્પ્યુટર પર વધારે કામ કરવાના લીધે આપણા ખભા અને ગરદનમાં દુખાવો થઈ જાય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા જ્યાં દુખાવો થતો હોય 15 મિનિટ માટે હીટિંગ પેડ મૂકી રાખવું. આ પ્રયોગ દિવસમાં 2થી 3 વાર કરી શકાય. આ સિવાય દરરોજ સવારે નિયમિત હાથ અને ખભાની કસરત કરવાથી પણ

ખભા ના દુખવાથી કાયમ માટે છૂટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અને દરેક ને જણાવો Read More »

ઔષધિય ગુણોથી ભરપૂર આ શાક ના સેવન થી ડાયાબિટીસ ઉપરાંત કબજિયાત થઈ જશે જડમૂળથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદા

અળવી એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. અળવીની ગાંઠને બાફી તેની છાલ દૂર કરતાં ચીકણી ગાંઠોને કાપી

ઔષધિય ગુણોથી ભરપૂર આ શાક ના સેવન થી ડાયાબિટીસ ઉપરાંત કબજિયાત થઈ જશે જડમૂળથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદા Read More »

ચિકનગુનીયા સહિત દરેક પ્રકાર ના તાવ, કબજિયાત ઉપરાત અન્ય 10 થી વધુ રોગો નો સફાયો કરે છે આ છોડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જાણો વાપરવાની રીત

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ તે છોડ એટલા મોટા નથી હોતા. તેઓ પ્રમાણમાં નાના હોય છે. આ સિવાય તેના ફૂલ ની વાત કરીએ તો તે ઘણા સુગંધિત હોય છે. તમને ક્યારેક પારિજાતની સુગંધ દુરથી આવે તો પણ ફ્રેશ ફીલ થાય છે. પારિજાત ના ફૂલ ને અંગ્રેજી માં નાઈટ જેસમીન કહે

ચિકનગુનીયા સહિત દરેક પ્રકાર ના તાવ, કબજિયાત ઉપરાત અન્ય 10 થી વધુ રોગો નો સફાયો કરે છે આ છોડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જાણો વાપરવાની રીત Read More »

જો તમારામાં જોવા મળે છે આ લક્ષણો તો હોય શકે છે યકૃત ની ખરાબી, જરૂર જાણો અને અપનાવો તેનાથી બચવાના ઉપાય

યકૃતને અંગ્રેજીમાં લિવર કહેવાય છે. લિવરમાં સોજો આવે અથવા લિવર વધી જાય તો આયુર્વેદ તેને ઉદરરોગ અંતર્ગત માને છે. ઉદરના રોગ આઠ પ્રકારના માનવામાં આવે છે, જેનું વર્ગીકરણ આ પ્રકારે કરવામાં આવે છે. 1. વાતજ ર. પિત્તજ 3. કફ 4. સન્નિપાત પ. પ્લીહોદર 6. બદ્ધોહર 7. ક્ષતોદર 8. જલોદર. લીવર ખરાબ થવાની આપણા આરોગ્ય ઉપર

જો તમારામાં જોવા મળે છે આ લક્ષણો તો હોય શકે છે યકૃત ની ખરાબી, જરૂર જાણો અને અપનાવો તેનાથી બચવાના ઉપાય Read More »

માત્ર 48 કલાક માં જોવા મળશે પરિણામ, કેન્સર સહિત અનેક રોગો માં ફાયદાકારક છે આ ફળ ના બીજ, જરૂર જાણો અને શેર કરો જેથી કોઈ ને કામમાં આવી શકે

દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. દ્રાક્ષને સીધી ખાઈ

માત્ર 48 કલાક માં જોવા મળશે પરિણામ, કેન્સર સહિત અનેક રોગો માં ફાયદાકારક છે આ ફળ ના બીજ, જરૂર જાણો અને શેર કરો જેથી કોઈ ને કામમાં આવી શકે Read More »

સમુદ્રશાસ્ત્ર મુજબ, શરીર પર આવતી ખંજવાળ આપે છે આ સંકેત, જાણો હાથથી લઈ ને પગ સુધી થતી ખંજવાળ નો મતલબ

આપણે બધાએ ઘણી વાર જોયું હશે કે આપણી સાથે થયેલી કોઈ પ્રાકૃતિક ઘટના ભવિષ્ય ની તરફ કોઈ ઈશારો કરતી હોય છે. આપણી સાથે અથવા આપણા શરીરમાં થતી અમુક ઘટના આપણને આપણા ભવિષ્ય વિશે જણાવે છે. સામુદ્રિક શાસ્ત્ર માં શરીર ના વિભિન્ન અંગોમાં થતા બદલાવ નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં શરીરના વિભિન્ન અંગોમાં આવતી ખંજવાળ

સમુદ્રશાસ્ત્ર મુજબ, શરીર પર આવતી ખંજવાળ આપે છે આ સંકેત, જાણો હાથથી લઈ ને પગ સુધી થતી ખંજવાળ નો મતલબ Read More »

કોઈ પણ જાત ની દવા વગર ગમેતેવી સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાઓ બેસ્ટ ઈલાજ, જરૂર અપનાવી શેર કરો

કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે. પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા પરિણામ આપી શકે છે. તુલસી અને આમળા નું ચૂર્ણ : 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે. આંમળાને

કોઈ પણ જાત ની દવા વગર ગમેતેવી સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાઓ બેસ્ટ ઈલાજ, જરૂર અપનાવી શેર કરો Read More »

આ જ્યુસનું સેવન શરીરની તાકાત 4ગણી વધારી, બીપી, ડાયાબિટીસ જેવા રોગો ને રાખે છે દૂર, જરૂર જાણો અને શેર કરો તેના અન્ય ફાયદા

બીટ  સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. બીટનું જ્યુસ, અથવા એને સલાડના રૂપમાં ખાવાથી  હંમેશા જવાન મહેસૂસ કરો છો. જો રેગ્યુલર ડાયટમાં બીટને સામેલ કરો છો તો  લોહીની ખામી થશે નહીં. આ સાથે જ બીપી, શુગર હંમેશા ઠીક રહેશે. બીટમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ તમારા શરીરને એનર્જી પ્રદાન કરે છે. બીટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર

આ જ્યુસનું સેવન શરીરની તાકાત 4ગણી વધારી, બીપી, ડાયાબિટીસ જેવા રોગો ને રાખે છે દૂર, જરૂર જાણો અને શેર કરો તેના અન્ય ફાયદા Read More »

કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ સુધીની ઘણી બીમારીઓને મૂળમાથી દૂર કરી દે છે આનું સેવન, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા

કોળા માં  વિટામિન સી, વિટામિન ઇ, પોટેશિયમ, બાયોટિન, એમિનો એસિડ્સ, બીટા કેરોટિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કુદરતી શર્કરાથી સમૃદ્ધ છે. આ સિવાય વિટામિન બી 1, વિટામિન બી 2, વિટામિન બી 6 જેવા વિટામિન પણ કોળા માં જોવા મળે છે. તે કોળા માં જોવા મળતી વિવિધ ઓષધીય અને ઉપચારાત્મક ગુણધર્મોને કારણે નિયમિતપણે લેવું જોઈએ. કોલેસ્ટ્રોલ ના

કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ સુધીની ઘણી બીમારીઓને મૂળમાથી દૂર કરી દે છે આનું સેવન, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા Read More »

Scroll to Top