આયુર્વેદિક

પેટના અલ્સર, કેન્સર, ઉધરસ જેવા 20થી વધુ રોગો માટે રામબાણ છે આ વનસ્પતિ, જરૂર જાણો તેના ચોંકાવનારા ફાયદા

વાંસ ને બંબૂ કહેવાય છે, વાંસ ખુબજ ઉપયોગી વસ્તુ છે, વાંસના બનેલા સામાન આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ, વાંસ મકાન બનાવવા માં ઉપયોગી થાય છે, બીજી વાંસની એક મોટી ખાસિયત એ છેકે લાકડાની સરખામણીમાં વાંસ જલ્દી સડતું નથી અને જલ્દી ફૂલતું નથી જલ્દી ભાંગતું પણ નથી અને તાકવામાં ખુબજ મજબૂત હોય છે. વાંસ […]

પેટના અલ્સર, કેન્સર, ઉધરસ જેવા 20થી વધુ રોગો માટે રામબાણ છે આ વનસ્પતિ, જરૂર જાણો તેના ચોંકાવનારા ફાયદા Read More »

વારંવાર આંખો પર સોજા આવી જતાં હોય તો તરત જ કરો આ ઉપાય માત્ર 5મિનિટ માં મળશે રાહત

આંખનો થાક આજકાલ એક સામાન્ય સમસ્યા છે જે કેટલાય કારણોથી થઈ શકે છે. એમાનું એક સામાન્ય કારણ છે ઉંઘ પૂરી ના થવી, ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું, ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું, ખોટા વિજન પ્રિસ્ક્રિપ્શન, વધારે પ્રકાશ અથવા તો આંખની બીજી કોઈ અન્ય બિમારી. પોપચામાં ગ્રંથિના ચેપને કારણે સ્ટાઇલ ની સમસ્યા થાય છે.

વારંવાર આંખો પર સોજા આવી જતાં હોય તો તરત જ કરો આ ઉપાય માત્ર 5મિનિટ માં મળશે રાહત Read More »

હેલ્થ ટોનિક તરીકે ઉપયોગી આ ઔષધિ વાળ, ખીલ ઉપરાંત સ્ત્રીરોગ માટે છે રામબાણ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

ભાંગરો નામની વનસ્પતિને માથામાં તેલ નાખવામાં ઉપયોગ કરવામાં આવે છે. જેને મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્ય પ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે. નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ

હેલ્થ ટોનિક તરીકે ઉપયોગી આ ઔષધિ વાળ, ખીલ ઉપરાંત સ્ત્રીરોગ માટે છે રામબાણ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા Read More »

સાપ, વીછી, મધમાખી જેવા કોઈ પણ જીવજંતુ કરડવા પર તરત કરો આ ઉપાય, જરા પણ દર્દ નહીં થાય અને તરત જ મટી જશે, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો

જો કોઈ જંતુ કરડ્યું હોય તો પ્રથમ વસ્તુ એ છે કે ઝેરને બેઅસર બનાવવાનો પ્રયાસ કરવો અને તેના ઓછામાં ઓછા ભાગને ઘાથી દૂર કરવો. જ્યારે મધમાખી ડંખ કરે છે, ત્યારે જલદીથી ઘામાંથી ડંખને કાઢી નાખવું જરૂરી છે (કારણ કે ઝેર સાથેની કોથળાની સ્નાયુઓ લાંબા સમય સુધી સંકુચિત રહે છે, ધીમે ધીમે ઘામાં વધુને વધુ ઝેર

સાપ, વીછી, મધમાખી જેવા કોઈ પણ જીવજંતુ કરડવા પર તરત કરો આ ઉપાય, જરા પણ દર્દ નહીં થાય અને તરત જ મટી જશે, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો Read More »

લિવરથી લઈ ને પેટની દરેક સમસ્યા ના ઉકેલ માટે સવારે કરો આ કામ, ફાયદા જાણીને ચોંકી જાશો

આયુર્વેદમાં  ઍસિડિક પીણાં તાંબાના વાસણમાં પીવાની મનાઈ કરવામાં આવી છે. તાંબાનાં વાસણો વાપરવાની હવે ફેશન ચાલી છે ત્યારે એનો ઉપયોગ કરવામાં સભાનતા રાખવી જરૂરી છે. પરંપરાગત સ્વાસ્થ્યશૈલીમાં માનતાં ઘણાં દાદા-દાદીઓ હજીયે રાતે તાંબાના લોટામાં પાણી ભરીને સવારે એ જળ પીવાની આદત ધરાવે છે. આવી આદત ધરાવતા લોકો ઉંમર થવા છતાં મસ્ત તાજામાજા રહે છે. આયુર્વેદની

લિવરથી લઈ ને પેટની દરેક સમસ્યા ના ઉકેલ માટે સવારે કરો આ કામ, ફાયદા જાણીને ચોંકી જાશો Read More »

રોજ સવારે ચાલવા જતાં લોકો પણ નથી જાણતા આના વિશે, શરીરમાં થઈ શકે છે એકસાથે આટલા બધા ફેરફાર

રોજ સવારે ઉઘાડા પગે લોન પર કે જમીન પર ચાલવાથી જમીનની ઇલેક્ટ્રિક એનર્જી તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે, જેના કારણે તમારું બ્લડ સર્કુલેસન વધે છે અને સાથે સાથે અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માંથી પણ રાહત મળે છે. જો દરરોજ રેગ્યુલર રીતે વહેલી સવારે 15 મિનિટ ખુલ્લા પગે લીલા ઘાસ પર વોક કરવામાં આવે

રોજ સવારે ચાલવા જતાં લોકો પણ નથી જાણતા આના વિશે, શરીરમાં થઈ શકે છે એકસાથે આટલા બધા ફેરફાર Read More »

જાણી લ્યો પથરી અને કમરની આ દેશી દવા, આ દવા થી મેળવી શકશો અન્ય 10 થી વધુ રોગ માં રાહત, અહી ક્લિક કરી જાણો અને દરેક ને શેર કરી જરૂર જણાવો

શહેરીજનો ગોખરુથી અજાણ છે, પણ ગામડામાં સીમમાં જે લોકો ફરતાં હોય છે, તેઓ ગોખરુથી અજાણ નથી. એમાંના ઘણાંને ગોખરુના કાંટા વાગ્યા હોય, તેઓને તો ખાસ ગોખરૂ યાદ રહી જાય છે. આમ, પીડા આપતું આ ગોખરુ ઘણા લોકોની પીડા, દર્દ, વ્યાધિને દૂર કરનારું એક ઔષધ પુરવાર થયું છે. ગોખરું માં ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ક્લોરોજેનીન, એસ્ટ્રાગેલીન, સ્ટીગ્માસ્ટેરોલ,

જાણી લ્યો પથરી અને કમરની આ દેશી દવા, આ દવા થી મેળવી શકશો અન્ય 10 થી વધુ રોગ માં રાહત, અહી ક્લિક કરી જાણો અને દરેક ને શેર કરી જરૂર જણાવો Read More »

માત્ર આ એક વસ્તુના સેવનથી શરીર ને મળે છે 50થી વધુ રોગો માથી છૂટકારો,અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ

કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે. જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ. ડુંગળીમાં રહેલ વિટામિન- A

માત્ર આ એક વસ્તુના સેવનથી શરીર ને મળે છે 50થી વધુ રોગો માથી છૂટકારો,અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ Read More »

માત્ર 15 દિવસ આ વસ્તુ ના સેવનથી મળશે તમારી દરેક બીમારી માથી છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

રોજીંદા જીવનમાં ઘઉંની અગત્યતા આપણે ત્યાં ઘણી છે. રોજ સવારે લગભગ દરેક ગુજરાતી ઘરમાં સૌથી પહેલો ઘઉંનો લોટ બંધાઈ જતો હોય છે. ઘઉં એ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીનની સાથે સાથે મીનરલ કેલ્શીયમ, પોટેશિયમ, સલ્ફર, ક્લોરાઇન, સીલીકોન, મેંગેનીઝ, ઝીંક, આયોડીન, કોપર, વિટામીન બી, વિટામીન ઇ આવેલા હોય છે માટે જ કદાચ વર્ષોથી

માત્ર 15 દિવસ આ વસ્તુ ના સેવનથી મળશે તમારી દરેક બીમારી માથી છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા Read More »

શિયાળામાં શરીર માટે ઉત્તમ અને ગુણકારી આ વસ્તુ છે 100થી વધુ રોગો માટે કાળ સમાન, અહી ક્લિક કરી જાણો તેને વાપરવાની રીત

ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.

શિયાળામાં શરીર માટે ઉત્તમ અને ગુણકારી આ વસ્તુ છે 100થી વધુ રોગો માટે કાળ સમાન, અહી ક્લિક કરી જાણો તેને વાપરવાની રીત Read More »

Scroll to Top