આયુર્વેદિક

આ શક્તિશાળી ફળના સેવનથી પેટની સમસ્યા, અપચો, લીવરમાં તકલીફ, માસિકસ્રાવની અગવડતા જેવી અનેક સમસ્યા માથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો

લોકો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોય છે.આજના સમયમાં કોણ સ્વસ્થ રહેવા માંગતું નથી,તમારા શરીરને અને પોતાને સ્વસ્થ રાખવા માટે,ઘણા લોકો ફળોનો આશરો લે છે,પરંતુ કોઈ પણ ફળમાંથી પોષક તત્વ શું પ્રાપ્ત થાય છે.પરંતુ કેટલાક એવાફળ છે જે ઋતુ અનુસાર ઉત્પન્ન થાય છે અને ફળમાં હાજર ગુણધર્મો શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. […]

આ શક્તિશાળી ફળના સેવનથી પેટની સમસ્યા, અપચો, લીવરમાં તકલીફ, માસિકસ્રાવની અગવડતા જેવી અનેક સમસ્યા માથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

વાળનો ખોડો દૂર કરી, ખરતા અટકાવી લાંબા કરવા માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો

કાળા, ભરાવદાર અને લાંબા વાળ તો દરેક લોકોને પસંદ આવે છે. તો વાળને ભરાવદાર અને લાંબા કરવા માટે લોકો કેમિકલ્સયુક્ત શેમ્પુ, તેલ, કન્ડિશનર અને કેટલાક હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેનાથી વાળ લાંબા થવાની જગ્યાએ ખરવા લાગે છે. વાળને પોષણ આપવા માટે દહીંની મદદ લઇ શકો છો. કારણકે દહીમાં ઉપલબ્ધ એન્ટી ફંગલ ગુણ વાળ માટે

વાળનો ખોડો દૂર કરી, ખરતા અટકાવી લાંબા કરવા માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

ખસ, ખરજવું, લાઈકન પ્લેનસ જેવા ચામડીનાં જટિલ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જાણો.

લાઈકન પ્લેનસ-ચામડીનાં રોગ ને કુષ્ઠ રોગ પણ કહેવામાં આવે છે.સફેદ ડાઘ પડી ગયો હોય એમ ચામડી થઈ જાય છે જેના આયુર્વેદિક ઉપાયો મળી રહે છે. લાઈકન પ્લેનસ’ નામ ચામડી પર થતી ફોડકીઓ, સોજો અને ખરબચડી ત્વચાનો દેખાવ લીલમાં થતી લાઈકન ફુગને મળતો આવવાથી પડ્યું. લાઈકન પ્લેનસ ત્વચાનાં રોગમાં ચામડીનાં મ્યૂક્સ મેમ્બ્રેનમાં સોજો આવી એકથી વધુ

ખસ, ખરજવું, લાઈકન પ્લેનસ જેવા ચામડીનાં જટિલ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જાણો. Read More »

પેટ માં ગેસ અને એસિડિટી ની સમસ્યા થી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર અપનાવવા જેવો આ ઉપાય . અહી ક્લિક કરી વાચો.

આજકાલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી

પેટ માં ગેસ અને એસિડિટી ની સમસ્યા થી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર અપનાવવા જેવો આ ઉપાય . અહી ક્લિક કરી વાચો. Read More »

ગમેતેવી ઉધરસ, પિત્ત અને વાયુના દરેક રોગો માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો

દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પગતિના મૂળિયાની ગાંઠ છે. ગંઠોડાના નામે જાણીતું વસાણું આપણા ઘરમાં જ હોય છે. આપણે એનો ઉપયોગ ગેસ, અરૂચી અને ઉપવાસ છોડતા વખતે વાયુ અને બીજી વિકૃતિ ન થાય એટલે ગોળ અથવા સાકર સાથે કરીએ છીએ. આ પીપરીમુળને ગંઠોડા પણ કહે

ગમેતેવી ઉધરસ, પિત્ત અને વાયુના દરેક રોગો માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

ગમેતેવા સોજા કે મૂંઢમાર ના દુખાવાથી માત્ર 2 દિવસ માં છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ દવા, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

દોડતા , ચડતા , રમતા, ઉતરતા પડી જવાથી કે લોહી જામી જવાથી જે વાગે એને મૂઢમાર કેહવામાં આવે છે. જેમાં દુખાવો થાય પણ અથવા નાં પણ થાય. મુંઢમાર વઘ્યો હોય એ દર્દી ને હાડવૈધ પાસે લઈ જવો જ હીતાવહ છે. આયુર્વેદ માં એને અભિઘટ કહેવામાં આવે  છે . મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ

ગમેતેવા સોજા કે મૂંઢમાર ના દુખાવાથી માત્ર 2 દિવસ માં છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ દવા, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

હદયરોગ અને કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી દૂર રહેવા દરરોજ કરો માત્ર આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો

દેશ માં દર વર્ષે ન્યૂટ્રિશન વીક માનવામાં આવે છે. તેમા બધા જ ફૂડ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થાય છે. અને હેલ્થી રહેવા ની ટિપ્સ પણ મળે છે. દૂધ પીવું બધાને પસંદ હોય છે, પરંતુ ક્રીમ કદાચ જ કોઇને પસંદ હશે. કેટલાક લોકો વસાથી ડરે છે એટલા માટે ક્રીમ ખાવાથી બચો. ડાયટ માં મલાઈ સામેલ

હદયરોગ અને કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી દૂર રહેવા દરરોજ કરો માત્ર આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

યૌન રોગો તેમજ નપુસંકતા દૂર કરી, આંખ,ચામડી ના 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

હરકોઈ ના પ્રાંગણ મા તુલસી નો છોડ હોય જ છે કારણ કે , તુલસી એ નિવાસ સ્થાન પાસે રાખવા મા આવે તો ઘર મા સકારાત્મક વાતાવરણ સર્જાય છે. તથા શાસ્ત્રો મા તુલસી ના છોડ ને પવિત્ર ગણવા મા આવે છે. મુખ્યત્વે લોકો તુલસી ના પર્ણો નો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. હિન્દુ ધર્મમાં તુલસી

યૌન રોગો તેમજ નપુસંકતા દૂર કરી, આંખ,ચામડી ના 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

માટીના વાસણમાં રસોઈ બનાવવાના ફાયદા જાણીને ચોંકી જશો, 10થી વધુ ગંભીર બીમારીઓ રહે છે દૂર , અહી ક્લિક કરી જરૂર જાણો

આજકાલ મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ, સ્ટીલ અને નોન-સ્ટીકના વાસણોનો ટ્રેન્ડ વધી ગયો છે. તે સાથે જ આ વાસણોમાં રસોઈ વધુ અનુકૂળ બની ગઈ છે. પરંતુ પહેલા માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. માટીના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. માટી દ્વારા બનાવવામાં આવેલી હાંડી આ માટેનો સૌથી યોગ્ય ઉપાય

માટીના વાસણમાં રસોઈ બનાવવાના ફાયદા જાણીને ચોંકી જશો, 10થી વધુ ગંભીર બીમારીઓ રહે છે દૂર , અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

પગ માં થતી કપાસીના અસહ્ય દુખાવા માથી કાયમી છૂટકારો મેળવાવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

ફૂટ કોર્ન એટલે કપાસી તેમજ કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. જે સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર, પગના તળિયામાં થાય છે. આ સમસ્યાથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. જેને કારણે કેટલીક વખત ઘણા લોકો ચાલી શકતા નથી અને તેમને પગમાં સતત દુખાવો થયા કરે છે. તો કેટલીક વખત તો લોકો તેનું ઓપરેશન પણ

પગ માં થતી કપાસીના અસહ્ય દુખાવા માથી કાયમી છૂટકારો મેળવાવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

Scroll to Top