કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી શક્તિવધારવા ઉપરાંત અન્ય અનેક સમસ્યાનું સમાધાન રહેલું છે આમાં..

આ ઘરેલુ પ્રયોગો ગામડાના હોય કે શહેરના, અમીર હોય કે ગરીબ બધાને માટે ઉપયોગી છે. આ પ્રયોગો આસાનીથી ઘરેલુ સામગ્રીમાંથી તૈયાર થાય છે. નામ નાનું, કામ મોટું. સામાન્ય વસ્તુઓ પણ મટાડે. મોટી મોટી શારીરિક તકલીફો, રોગો, વ્યાધિઓ માટે આ અનુભવસિદ્ધ પ્રયોગો છે. પાણી પીતી વખતે દાંત માં દુખે અને પાણી પીવું પણ કઠિન થઈ જાય […]

કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી શક્તિવધારવા ઉપરાંત અન્ય અનેક સમસ્યાનું સમાધાન રહેલું છે આમાં.. Read More »

જ્યારે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી લે ત્યારે પણ 100 થી પણ વધુ રોગોનો એકમાત્ર ઉપચાર છે આ શિવામ્બુ નો ઉપયોગ..

શિવામ્બુ પ્રયોગ કરનારે એટલું જાણી લેવાનું છે કે એના પોતાના શિવામ્બથી સારું ઓષધુ બીજું કોઈ જ નહિ. શિવામ્બુ સાથે અન્ય ઔષધ લેનારને આડ અસર થવાનો ભય રહે છે. તેથી દવા બંધ કર્યા બાદ જ શિવામ્બુ નો ઉપયોગ કરવો. સ્વ મૂ-ત્ર પાન એટલે રોજ પોતાનું મૂ-ત્ર પીવું, નાના રોગ જેવા કે તાવ, શર્દી, ઉધરસ, કબજિયાત વગેરે

જ્યારે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી લે ત્યારે પણ 100 થી પણ વધુ રોગોનો એકમાત્ર ઉપચાર છે આ શિવામ્બુ નો ઉપયોગ.. Read More »

આ શક્તિશાળી ફળ ગમે તેવી મોટી પથરીને તોડી ઓગળી બહાર કાઢી પાચનના રોગોથી અપાવે છે કાયમી છુટકારો

વૈદ્યો બિજોરા ને પાચક ઔષધ તરીકે ઓળખે છે. પાચનને લાગતા રોગોનું તે ઉત્તમ ઔષધ છે. બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી, આપણે ત્યાં ઘણા લોકોને તેને ‘બિજોરા લીંબુ’ પણ કહે છે. આયુર્વેદમાં તેને બિજપૂર, માતુલુંગ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. બીજોરા નું ઝાડ લીંબુ ના ઝાડ જેવું જ હોય છે. તેની ડાળીઓ પાતળી તથા

આ શક્તિશાળી ફળ ગમે તેવી મોટી પથરીને તોડી ઓગળી બહાર કાઢી પાચનના રોગોથી અપાવે છે કાયમી છુટકારો Read More »

આ ચમત્કારી ઔષધિ વર્ષો જૂનો સંધિવાનો દુખાવો માત્ર થોડા સમયમાં કરી દેશે ગાયબ, દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી

નસોતર ખૂબ જ સારી ઔષધિ છે. નસોતરમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. નસોતરની વેલ ઘણાં વર્ષો સુધી જીવે છે. તેનું મૂળ જાડા, સ્થૂળ, ડાળીઓવાળા છે. નસોતર બે પ્રકારની જેમ કે કાળી અને ધોળી વેલ હોય છે. સફેદ નસોતરના મૂળ સફેદ રંગના છે અને કાળા નસોતરના મૂળ કાળા રંગના છે. શું તમે જાણો છો કે નસોતરનો ઉપયોગ

આ ચમત્કારી ઔષધિ વર્ષો જૂનો સંધિવાનો દુખાવો માત્ર થોડા સમયમાં કરી દેશે ગાયબ, દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી Read More »

હવે ડાયાબિટીસ, હાઇ બી.પી., કોલેસ્ટ્રોલના દર્દીઓને ગોળીઓ ખાવાની જરૂર નથી, માત્ર આ ચા અપાવશે કાયમી છુટકારો

મેથીની ચા એક સર્વોત્તમ દવા તરીકે જાણીતી છે. ઘણા લોકો મેથીનો પાવડર અથવા મેથીને પાણી સાથે પીવે છે. જેનાથી એમની વા ની બીમારીમાં ધીમે ધીમે રાહત થાય છે. આવો આપણે સૌ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી મેથીની ચા બનાવીને તેને પીવાની પદ્ધતિ વિશે જાણીએ. મેથી આંતરડામાંથી ભેગો થયેલો ગેસ બહાર કાઢે છે, જેથી અંદરના અવયવોની સફાઈ થાય

હવે ડાયાબિટીસ, હાઇ બી.પી., કોલેસ્ટ્રોલના દર્દીઓને ગોળીઓ ખાવાની જરૂર નથી, માત્ર આ ચા અપાવશે કાયમી છુટકારો Read More »

કાન-નાક, ગાળાના દરેક રોગમાં રામબાણ છે આ ઔષધીય વૃક્ષના દરેક અંગ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત..

દેવદારના વૃક્ષની ઉપયોગિતાને કારણે આયુર્વેદમાં તેનું ખૂબ મહત્વનું સ્થાન છે. દેવદારનું ઝાડ સો કે બસો વર્ષ જીવંત રહે છે. તેને વધવા માટે જેટલી જગ્યા મળે તેટલું જ વધે છે. દેવદારનું વૃક્ષ જેટલું જૂનું થાય તેટલી તેની ઉપયોગીતા દવા અને આયુર્વેદમાં વધે છે. ઘણા પ્રકારના દેવદાર હોય છે અને તેનો ઉપયોગ વિવિધ રોગો માટે થાય છે.

કાન-નાક, ગાળાના દરેક રોગમાં રામબાણ છે આ ઔષધીય વૃક્ષના દરેક અંગ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત.. Read More »

મોંગીદાટ દવાઓ કરતાં વધુ અસરકારક ધાધર, ખસ, ખંજવાળ જેવા દરેક ચામડીના રોગ માટે નો આ આયુર્વેદિક ઉપચાર

ખસ હાથની આંગળીઓ વચ્ચેના ભાગમાં વધુ જોવા મળે છે. ખસના જૂ જેવા જંતુ ચામડીના સૌથી ઉપલા પડને ખોતરીને ત્યાં દર જેવું બનાવી તેની અંદર સંતાઈ રહે છે. અને એમાંથી નર જંતુ બહાર નીકળી આખા શરીરની ચામડી પર ફરે છે. માદા જંતુ દરમાં જ રહી રોજ થોડા થોડા ઈંડા મુકે છે. જો કે બિલોરી કાચમાં આપણને

મોંગીદાટ દવાઓ કરતાં વધુ અસરકારક ધાધર, ખસ, ખંજવાળ જેવા દરેક ચામડીના રોગ માટે નો આ આયુર્વેદિક ઉપચાર Read More »

100% અસરકારક, પેટના ગેસની સમસ્યા કાયમી દૂર કરવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી પાવડર..

ગેસની પ્રોબ્લેમ માટે ઘણાં લોકો મોંઘી દવાઓ ખાતાં હોય છે પણ તેનાથી આગળ જતાં આડઅસર ભોગવવી પડે છે. તેમજ ઘણાં લોકો પેટમાં ભરાતા ગેસ એટલે કે ગેસ્ટ્રિકની સમસ્યાને  સામાન્ય સમજીને અવગણતા હોય છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ગેસ બનવાના અનેક કારણો હોય છે, જેમાં અનિયમિત ખાનપાન,

100% અસરકારક, પેટના ગેસની સમસ્યા કાયમી દૂર કરવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી પાવડર.. Read More »

જરૂર ઉપયોગમાં લેવા જેવુ, દાજેલાની બળતરા તેમજ ઘા – જખમમાં તરત જ અસરકારક આયુર્વેદિક ઉપચાર

ઘા માંથી લોહી નીકળતું હોય તો વિનેગર લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે. ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં પલાળેલા કપડાથી પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી. કુલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી

જરૂર ઉપયોગમાં લેવા જેવુ, દાજેલાની બળતરા તેમજ ઘા – જખમમાં તરત જ અસરકારક આયુર્વેદિક ઉપચાર Read More »

મોંધી દવા કરતાં પણ વધુ અસરકારક, આ ઔષધિના પાંદડાની પેસ્ટ કમર અને સાંધાના દુખાવામાં આપશે તત્કાલી કાયમી છુટકારો..

એખરો એક ઔષધ છે. એખરોના બીજ સામાન્ય રીતે આયુર્વેદમાં વપરાય છે. તે એક પ્રકારનો કાંટોવાળો છોડ છે જે નદી, તળાવના કાંઠે ભીની માટીમાં ઉગે છે. તેના બીજ મોટાભાગે જાતીય સમસ્યાઓ માટે વપરાય છે. પ્રાચીન કાળથી એખરોના ઉપયોગ ઘણા રોગોની દવા તરીકે થાય છે કારણ કે એખરો ના બીજના ઔષધીય ગુણધર્મો અસંખ્ય છે. આ બીજનો ઉપયોગ

મોંધી દવા કરતાં પણ વધુ અસરકારક, આ ઔષધિના પાંદડાની પેસ્ટ કમર અને સાંધાના દુખાવામાં આપશે તત્કાલી કાયમી છુટકારો.. Read More »

Scroll to Top