Author name: Ayurvedam

ગોળ સાથે ૨ દિવસ કરી લ્યો આનું સેવન, શરદી-ઉધરસ, પિત્ત-વાયુના અને દરેક પ્રકારના દુખાવા જીવનભર ગાયબ

શાકમાં ઘણી વાર આપણી બા અજમો નાખે તો આપણને પસંદ ન પડે. આપણે મોઢું ચડાવીએ કે મમ્મી આ શું કર્યું? સ્વાદ બગાડી નાખ્યો. પરંતુ આપણી અસલ જે ગુજરાતી રસોઈ-વાનગી અને પદ્ધતિ છે તે સ્વાદની સાથે સાથે તબિયતનું પણ ધ્યાન રાખે છે. આથી અજમો વપરાતો હતો. મુખવાસમાં પણ અજમો વપરાતો હતો. અજમો સ્ત્રીઓ માટે પણ બહુ […]

ગોળ સાથે ૨ દિવસ કરી લ્યો આનું સેવન, શરદી-ઉધરસ, પિત્ત-વાયુના અને દરેક પ્રકારના દુખાવા જીવનભર ગાયબ Read More »

સવારે જાગીને માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, ગળામાં કાકડા, શરદી-કફ થી કાયમી રાહત

યોગાસન કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ઘણા ફાયદાઓ થાય છે. યોગસન એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે વ્યક્તિના માનસિક સંતુલનને પણ નિયંત્રિત કરે છે. યોગાસનની સંખ્યા ઘણી બધી છે. મન અને શરીરને સ્વસ્થ અને ખુશ રાખવા માટે વ્યાયામને વૈકલ્પિક સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાય છે. યોગનો અભ્યાસ કરવાથી સંતુલન, સહનશક્તિ ,અને શક્તિમાં સુધારો

સવારે જાગીને માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, ગળામાં કાકડા, શરદી-કફ થી કાયમી રાહત Read More »

માત્ર શેકીને કરી લ્યો આનું સેવન કોલેસ્ટ્રોલ, જાડુ થતું લોહી, બ્લડપ્રેશર અને નસોનું બ્લૉકેજ વગર દવાએ થઈ જશે ગાયબ

અનેક રોગમાં લસણ અકસીર ઇલાજ માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાને કરેલા સંશોધનમાં પણ એ વાત બહાર આવી છે કે લસણ અનેક રોગોમાં ખૂબ જ ગુણકારી છે. પેટને ફૂલતુ અટકાવવા માટેની દવાથી માંડીને કોલેસ્ટ્રોલ ઘટાડવા સુધીની દવામાં લસણ વપરાય છે. જો તમે થોડું કામ કર્યા પછી તરત જ થાકી જાઓ છો અથવા તમને થાક લાગે છે,

માત્ર શેકીને કરી લ્યો આનું સેવન કોલેસ્ટ્રોલ, જાડુ થતું લોહી, બ્લડપ્રેશર અને નસોનું બ્લૉકેજ વગર દવાએ થઈ જશે ગાયબ Read More »

15 દિવસમાં એકવાર કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ, વધતી ચરબી અને ડાયાબિટીસ ધીમે ધીમે ઓછું થઈ, કાયમી થઈ જશે ગાયબ

મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી

15 દિવસમાં એકવાર કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ, વધતી ચરબી અને ડાયાબિટીસ ધીમે ધીમે ઓછું થઈ, કાયમી થઈ જશે ગાયબ Read More »

માત્ર આ શક્તિશાળી ફળના સેવનથી હિમોકલોબીનની ઉણપ, અસ્થમા અને હાડકાના દુખાવાથી 15 દિવસમાં મળી જશે રાહત

ગુજરાત સરકારનું કહેવું છે કે આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. આ ફળ ચીન સાથે સંકળાયેલું છે. સંસ્કૃત ભાષામાં કમલમ એટલે કમળનું ફૂલ. તાજેતરમાં ભારતમાં આ ફળ ઝડપથી લોકપ્રિય થયું છે. ભારતમાં એવા ઘણા પ્રકારના ફળોનું સેવન કરવામાં આવે છે અને તેના વિવિધ ફાયદાઓ

માત્ર આ શક્તિશાળી ફળના સેવનથી હિમોકલોબીનની ઉણપ, અસ્થમા અને હાડકાના દુખાવાથી 15 દિવસમાં મળી જશે રાહત Read More »

વગર દવાએ માત્ર આનું સેવન કફ-ઉધરસ, કમરના દુખાવા અને છાતીના કફને 1 દિવસમાં કરી દેશે 100% ગાયબ

આદુની ચા આદુની એક ગાંઠ ૧૦ ગ્રામ જેટલી લઈ તેના નાનાં નાનાં ટુકડા કરવા. એક કપ પાણીમાં એને પકાવવા. અડધો કપ પાણી બચે એટલે તેને ઉતારી ગાળીને તેમાં તેટલું જ દૂધ, ચમચી ખાંડ મેળવી હલાવીને ઠંડું થાય એટલે પીવું. આ થઈ આદુની ચા. આ થઇ આયુર્વેદિક ઉત્તમ રોગહર ચા. આ ચા કફ, ઉધરસ, શરદી, છાતીનો

વગર દવાએ માત્ર આનું સેવન કફ-ઉધરસ, કમરના દુખાવા અને છાતીના કફને 1 દિવસમાં કરી દેશે 100% ગાયબ Read More »

હરસ-માસનો 100% ગેરેન્ટી વાળો અને અનુભવસિધ્ધ પ્રયોગ, ઓપરેશન કર્યા વગર જીવો ત્યાં સુધી ફરી નહીં થાય

હરસ માટે ઘરેલું આયુર્વેદિક ઉપચાર પાઇલ્સ અથવા હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે, જે અસહ્ય હોય છે. ખાનપાન અને લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોને

હરસ-માસનો 100% ગેરેન્ટી વાળો અને અનુભવસિધ્ધ પ્રયોગ, ઓપરેશન કર્યા વગર જીવો ત્યાં સુધી ફરી નહીં થાય Read More »

સૂકી ઉધરસ, ગળા માં દુખાવો, નાકમાંથી પડતું પાણી, કફ અને જૂની શરદીને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

સૂકી ઉધરસ આવતી હોય તો એક ચમચી શેકેલી હળદરમાં મધ મેળવી ચાટવું.  જમ્યા પહેલાં આદુનો રસ અને મધ મેળવી દિવસમાં બે વખત લેવાથી ઉધરસ મટે છે. બહેડાંની છાલ મોંમાં સોપારીની માફક ચૂસવાથી ખાંસીમાં રાહત થાય છે. યષ્ટિમધુ ઘનવટી મોંમાં ચૂસવાથી ઉધરસ આવતી નથી. ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.

સૂકી ઉધરસ, ગળા માં દુખાવો, નાકમાંથી પડતું પાણી, કફ અને જૂની શરદીને કાઢવાનો 100% અસરકારક ઉપચાર Read More »

આજથી જ ખાંડ ખાવાનું બંધ કરી ગળપણ માટે રેગ્યુલર શરૂ કરી દયો આ વસ્તુનું સેવન, એક વાર ફાયદા વાંચી લેશો તો ખ્યાલ આવશે કે કેટલું છે શરીર માટે ફાયદાકારક

જો ભોજનમાં ગળપણ માટે સાકર કે મિશ્રી રેગ્યુલર યુઝ કરતા હોવ તો તમને ખ્યાલ હશે કે તેના સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદા થાય છે. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ રહેલા હોય છે. આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે. હિમોગ્લોબિન ઓછુ હોય તો એનિમિયા, સ્કિન ફિક્કી પડી

આજથી જ ખાંડ ખાવાનું બંધ કરી ગળપણ માટે રેગ્યુલર શરૂ કરી દયો આ વસ્તુનું સેવન, એક વાર ફાયદા વાંચી લેશો તો ખ્યાલ આવશે કે કેટલું છે શરીર માટે ફાયદાકારક Read More »

100% ગેરેન્ટી માત્ર કરી લ્યો આનું સેવન કફ-પિત્ત, ડાયાબિટીસ અને કબજિયાતથી મળી જશે જીવનભર છુટકારો

શિયાળામાં વિવિધ લીલીછમ ભાજીઓ બજારમાં વધુ પ્રમાણમાં મળે છે. આ બાજીઓના સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.તાંજળિયા ની ભાજીમાં અનેક ઓષધીય ગુણ હોવાથી તેને આર્યુવેદમાં વિવિધ રોગના ઉપચાર માટે ઉપયોગી કહી છે. તાંજળિયા ની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. કોરોના કાળમાં

100% ગેરેન્ટી માત્ર કરી લ્યો આનું સેવન કફ-પિત્ત, ડાયાબિટીસ અને કબજિયાતથી મળી જશે જીવનભર છુટકારો Read More »

Scroll to Top