Author name: Editor

કાન-નાક, ગાળાના દરેક રોગમાં રામબાણ છે આ ઔષધીય વૃક્ષના દરેક અંગ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત..

દેવદારના વૃક્ષની ઉપયોગિતાને કારણે આયુર્વેદમાં તેનું ખૂબ મહત્વનું સ્થાન છે. દેવદારનું ઝાડ સો કે બસો વર્ષ જીવંત રહે છે. તેને વધવા માટે જેટલી જગ્યા મળે તેટલું જ વધે છે. દેવદારનું વૃક્ષ જેટલું જૂનું થાય તેટલી તેની ઉપયોગીતા દવા અને આયુર્વેદમાં વધે છે. ઘણા પ્રકારના દેવદાર હોય છે અને તેનો ઉપયોગ વિવિધ રોગો માટે થાય છે. […]

કાન-નાક, ગાળાના દરેક રોગમાં રામબાણ છે આ ઔષધીય વૃક્ષના દરેક અંગ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત.. Read More »

મોંગીદાટ દવાઓ કરતાં વધુ અસરકારક ધાધર, ખસ, ખંજવાળ જેવા દરેક ચામડીના રોગ માટે નો આ આયુર્વેદિક ઉપચાર

ખસ હાથની આંગળીઓ વચ્ચેના ભાગમાં વધુ જોવા મળે છે. ખસના જૂ જેવા જંતુ ચામડીના સૌથી ઉપલા પડને ખોતરીને ત્યાં દર જેવું બનાવી તેની અંદર સંતાઈ રહે છે. અને એમાંથી નર જંતુ બહાર નીકળી આખા શરીરની ચામડી પર ફરે છે. માદા જંતુ દરમાં જ રહી રોજ થોડા થોડા ઈંડા મુકે છે. જો કે બિલોરી કાચમાં આપણને

મોંગીદાટ દવાઓ કરતાં વધુ અસરકારક ધાધર, ખસ, ખંજવાળ જેવા દરેક ચામડીના રોગ માટે નો આ આયુર્વેદિક ઉપચાર Read More »

100% અસરકારક, પેટના ગેસની સમસ્યા કાયમી દૂર કરવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી પાવડર..

ગેસની પ્રોબ્લેમ માટે ઘણાં લોકો મોંઘી દવાઓ ખાતાં હોય છે પણ તેનાથી આગળ જતાં આડઅસર ભોગવવી પડે છે. તેમજ ઘણાં લોકો પેટમાં ભરાતા ગેસ એટલે કે ગેસ્ટ્રિકની સમસ્યાને  સામાન્ય સમજીને અવગણતા હોય છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ગેસ બનવાના અનેક કારણો હોય છે, જેમાં અનિયમિત ખાનપાન,

100% અસરકારક, પેટના ગેસની સમસ્યા કાયમી દૂર કરવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી પાવડર.. Read More »

જરૂર ઉપયોગમાં લેવા જેવુ, દાજેલાની બળતરા તેમજ ઘા – જખમમાં તરત જ અસરકારક આયુર્વેદિક ઉપચાર

ઘા માંથી લોહી નીકળતું હોય તો વિનેગર લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે. ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં પલાળેલા કપડાથી પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી. કુલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી

જરૂર ઉપયોગમાં લેવા જેવુ, દાજેલાની બળતરા તેમજ ઘા – જખમમાં તરત જ અસરકારક આયુર્વેદિક ઉપચાર Read More »

મોંધી દવા કરતાં પણ વધુ અસરકારક, આ ઔષધિના પાંદડાની પેસ્ટ કમર અને સાંધાના દુખાવામાં આપશે તત્કાલી કાયમી છુટકારો..

એખરો એક ઔષધ છે. એખરોના બીજ સામાન્ય રીતે આયુર્વેદમાં વપરાય છે. તે એક પ્રકારનો કાંટોવાળો છોડ છે જે નદી, તળાવના કાંઠે ભીની માટીમાં ઉગે છે. તેના બીજ મોટાભાગે જાતીય સમસ્યાઓ માટે વપરાય છે. પ્રાચીન કાળથી એખરોના ઉપયોગ ઘણા રોગોની દવા તરીકે થાય છે કારણ કે એખરો ના બીજના ઔષધીય ગુણધર્મો અસંખ્ય છે. આ બીજનો ઉપયોગ

મોંધી દવા કરતાં પણ વધુ અસરકારક, આ ઔષધિના પાંદડાની પેસ્ટ કમર અને સાંધાના દુખાવામાં આપશે તત્કાલી કાયમી છુટકારો.. Read More »

રોજ સવારે માત્ર આ રીતે પીઓ 4 ગ્લાસ પાણી, આ જૂના રોગો થઈ જશે કાયમી દૂર..

ખાલી પેટે પાણી પીવાની આદત હમેશાં સ્વસ્થ રાખે છે. આ ટ્રીટમેન્ટ થી જાણો કેટલા દિવસમાં કયો રોગ મટશે દરરોજ સવારે 4 ગ્લાસ પાણીનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક છે. જો એકસાથે પાણી ન પીવાય તો ધીરે-ધીરે પાણી પીવાની ટેવ પાડો. પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી હોય છે. સવારના સમયે એવા

રોજ સવારે માત્ર આ રીતે પીઓ 4 ગ્લાસ પાણી, આ જૂના રોગો થઈ જશે કાયમી દૂર.. Read More »

ન્યુમોનિયા માથી 2 દિવસમાં છુટકારો મેળવવા જરૂર અપનાવો આ અસરકારક ઉપચાર

શું તમે જાણો છો કે જ્યારે બાળકોને ન્યુમોનિયા થાય છે, ત્યારે તેમની સ્થિતિ ખૂબ ગંભીર બને છે? શું તમે જાણો છો કે દર વર્ષે હજારો બાળકો ન્યુમોનિયાને કારણે મૃત્યુ પામે છે. શું તમે જાણો છો કે બાળકો સહિત પુખ્ત વયના લોકોમાં પણ આ રોગ થઈ શકે છે? હા એ સાચું છે. ન્યુમોનિયા એક ગંભીર રોગ

ન્યુમોનિયા માથી 2 દિવસમાં છુટકારો મેળવવા જરૂર અપનાવો આ અસરકારક ઉપચાર Read More »

ડાયાબિટિસને જડમૂળથી દૂર કરી અન્ય 50થી વધુ રોગોથી દૂર રહેવા જરૂર કરો આ ઔષધિનો ઉપયોગ..

લોધર એ ખૂબ સારી દવા છે. લોધરના ઝાડ મધ્યમ કદના છે. તેની છાલ પાતળી હોય છે. તેના ફૂલો સફેદ અને આછા પીળા રંગના અને સુગંધિત હોય છે. લોધર કડવા, પાચનમાં હળવા, સુકા, કફ – પિત્ત નો નાશ કરનાર અને આંખો માટે ફાયદાકારક છે. લોધર આંખ, કાન, મોં અને સ્ત્રી રોગો વગેરેના ઉપચાર માટેનું કામ કરે

ડાયાબિટિસને જડમૂળથી દૂર કરી અન્ય 50થી વધુ રોગોથી દૂર રહેવા જરૂર કરો આ ઔષધિનો ઉપયોગ.. Read More »

આ આયુર્વેદિક ઉપચારથી એક જ દિવસમાં ગાળાના કાકડા, દુખાવા અને સોજા માથી મળી જશે કાયમી છુટકારો..

ગળાના કાકડા એક સામાન્ય પ્રકારની સમસ્યા છે, જે મોટાભાગે ઋતુના બદલાવા થી થાય છે. પરંતુ તેના થવા પાછળ બીજા ઘણા કારણો પણ હોય છે. કાકડામાં ગળાની બંને બાજુ સોજો આવી જાય છે અને મોઢામાં પણ દુખાવો થાય છે.  આ સમસ્યાને કારણે ઘણીવાર વ્યક્તિને તાવ પણ આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ગળાના

આ આયુર્વેદિક ઉપચારથી એક જ દિવસમાં ગાળાના કાકડા, દુખાવા અને સોજા માથી મળી જશે કાયમી છુટકારો.. Read More »

માત્ર 7 દિવસ આ શક્તિશાળી ફળના સેવનથી આઠમા દિવસે થશે આ 5 ગંભીર બીમારીઓ કાયમીદૂર..

ચેરી એ સામાન્ય રીતે દરેક ઋતુમાં મળી આવે છે પણ ખાસ કરીને વરસાદ અને ગરમીમાં તે વધુ જોવા મળે છે. તમને જણાવી દઇએ કે આ ખાટું મીઠું ફળ તમને જેટલું ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે એટલા જ તેના ફાયદા પણ છે.  તેમાં વિટામિન A, B અને C, બીટા-કેરોટીન, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીરને

માત્ર 7 દિવસ આ શક્તિશાળી ફળના સેવનથી આઠમા દિવસે થશે આ 5 ગંભીર બીમારીઓ કાયમીદૂર.. Read More »

Scroll to Top