હેલ્થ

લીવર, કિડની, ત્વચા અને કબજિયાત જેવા 50 થી વધુ રોગો થી છૂટકારો મેળવવા જરૂર કરો આ પાંદ નું સેવન, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર થી જણાવો.

મીઠા લીમડાના પાનની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે તેવું માનવામાં આવે છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે તેવું પણ માનવામાં આવે છે અને તેની સાથે જ મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના ભારતીય રસોડાની અંદર મીઠા લીમડાના પાન નો એક […]

લીવર, કિડની, ત્વચા અને કબજિયાત જેવા 50 થી વધુ રોગો થી છૂટકારો મેળવવા જરૂર કરો આ પાંદ નું સેવન, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર થી જણાવો. Read More »

માત્ર એક જ દિવસ માં શરીર ના લોહીને સાફ કરવા આજે જ અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો અને શેર કરી દરેકને જણાવો

લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. સેલેસિલિયા લોહીમાં રક્તકણો બનાવે છે. તે સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. સેલ્સિલસના પાન દરરોજ પીસી તેને પીવામાં આવે

માત્ર એક જ દિવસ માં શરીર ના લોહીને સાફ કરવા આજે જ અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો અને શેર કરી દરેકને જણાવો Read More »

શરીરના અણગમતા મસા, બ્લેકહેડ્સ, દાંત ની પીળાશ જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવાવવા જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જરૂર જાણો

કેળું એક એવું ફળ છે કે જે ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને આનાં બે કારણો છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બીજું કારણ એ હોય છે કે આ ફળ ખાવામાં વધારે મહેનત લેતી નથી અને છાલ કાઢવામાં પણ વધારે સમય લાગતો નથી. જ્યારે પણ કોઈ કેળાનું સેવન કરે છે,

શરીરના અણગમતા મસા, બ્લેકહેડ્સ, દાંત ની પીળાશ જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવાવવા જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

હદયરોગ, ચામડી, બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે

હદયરોગ, ચામડી, બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આ શક્તિશાળી ફળના સેવનથી પેટની સમસ્યા, અપચો, લીવરમાં તકલીફ, માસિકસ્રાવની અગવડતા જેવી અનેક સમસ્યા માથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો

લોકો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોય છે.આજના સમયમાં કોણ સ્વસ્થ રહેવા માંગતું નથી,તમારા શરીરને અને પોતાને સ્વસ્થ રાખવા માટે,ઘણા લોકો ફળોનો આશરો લે છે,પરંતુ કોઈ પણ ફળમાંથી પોષક તત્વ શું પ્રાપ્ત થાય છે.પરંતુ કેટલાક એવાફળ છે જે ઋતુ અનુસાર ઉત્પન્ન થાય છે અને ફળમાં હાજર ગુણધર્મો શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

આ શક્તિશાળી ફળના સેવનથી પેટની સમસ્યા, અપચો, લીવરમાં તકલીફ, માસિકસ્રાવની અગવડતા જેવી અનેક સમસ્યા માથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

વાળનો ખોડો દૂર કરી, ખરતા અટકાવી લાંબા કરવા માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો

કાળા, ભરાવદાર અને લાંબા વાળ તો દરેક લોકોને પસંદ આવે છે. તો વાળને ભરાવદાર અને લાંબા કરવા માટે લોકો કેમિકલ્સયુક્ત શેમ્પુ, તેલ, કન્ડિશનર અને કેટલાક હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેનાથી વાળ લાંબા થવાની જગ્યાએ ખરવા લાગે છે. વાળને પોષણ આપવા માટે દહીંની મદદ લઇ શકો છો. કારણકે દહીમાં ઉપલબ્ધ એન્ટી ફંગલ ગુણ વાળ માટે

વાળનો ખોડો દૂર કરી, ખરતા અટકાવી લાંબા કરવા માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

ખસ, ખરજવું, લાઈકન પ્લેનસ જેવા ચામડીનાં જટિલ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જાણો.

લાઈકન પ્લેનસ-ચામડીનાં રોગ ને કુષ્ઠ રોગ પણ કહેવામાં આવે છે.સફેદ ડાઘ પડી ગયો હોય એમ ચામડી થઈ જાય છે જેના આયુર્વેદિક ઉપાયો મળી રહે છે. લાઈકન પ્લેનસ’ નામ ચામડી પર થતી ફોડકીઓ, સોજો અને ખરબચડી ત્વચાનો દેખાવ લીલમાં થતી લાઈકન ફુગને મળતો આવવાથી પડ્યું. લાઈકન પ્લેનસ ત્વચાનાં રોગમાં ચામડીનાં મ્યૂક્સ મેમ્બ્રેનમાં સોજો આવી એકથી વધુ

ખસ, ખરજવું, લાઈકન પ્લેનસ જેવા ચામડીનાં જટિલ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જાણો. Read More »

પેટ માં ગેસ અને એસિડિટી ની સમસ્યા થી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર અપનાવવા જેવો આ ઉપાય . અહી ક્લિક કરી વાચો.

આજકાલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી

પેટ માં ગેસ અને એસિડિટી ની સમસ્યા થી કાયમી છૂટકારો મેળવવા માટે જરૂર અપનાવવા જેવો આ ઉપાય . અહી ક્લિક કરી વાચો. Read More »

ગમેતેવી ઉધરસ, પિત્ત અને વાયુના દરેક રોગો માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો

દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પગતિના મૂળિયાની ગાંઠ છે. ગંઠોડાના નામે જાણીતું વસાણું આપણા ઘરમાં જ હોય છે. આપણે એનો ઉપયોગ ગેસ, અરૂચી અને ઉપવાસ છોડતા વખતે વાયુ અને બીજી વિકૃતિ ન થાય એટલે ગોળ અથવા સાકર સાથે કરીએ છીએ. આ પીપરીમુળને ગંઠોડા પણ કહે

ગમેતેવી ઉધરસ, પિત્ત અને વાયુના દરેક રોગો માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

ગમેતેવા સોજા કે મૂંઢમાર ના દુખાવાથી માત્ર 2 દિવસ માં છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ દવા, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

દોડતા , ચડતા , રમતા, ઉતરતા પડી જવાથી કે લોહી જામી જવાથી જે વાગે એને મૂઢમાર કેહવામાં આવે છે. જેમાં દુખાવો થાય પણ અથવા નાં પણ થાય. મુંઢમાર વઘ્યો હોય એ દર્દી ને હાડવૈધ પાસે લઈ જવો જ હીતાવહ છે. આયુર્વેદ માં એને અભિઘટ કહેવામાં આવે  છે . મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ

ગમેતેવા સોજા કે મૂંઢમાર ના દુખાવાથી માત્ર 2 દિવસ માં છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ દવા, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

Scroll to Top