Breaking News

હેલ્થ

આ નાનકડા બીજ છે ધરતી પરની સંજીવની, લોહી શુદ્ધ કરી વજન અને કોલેસ્ટ્રોલને કરી દેશે જીવનભર ગાયબ

તકમરીયાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય તકમરીયાનું મધ સાથે સેવન કર્યું છે? તકમરીયા અને મધનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય ખૂબ ફાયદાકારક છે. કારણ કે તકમરીયા અને મધ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તકમરીયા અને મધનું એક સાથે ખાલી પેટ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી …

Read More »

માત્ર 3 દિવસ ખાઈ લ્યો આ અળસીના લાડુ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને સાંધાના દુખાવાથી જીવનભર છુટકારો

અળસીના બીજનું સેવન તો ઘણાએ કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય અળસીના બીજના લાડુ નું સેવન કર્યું છે? અળસીના લાડુના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે અળસી પોષક તત્વોથી ભરપૂર હોય છે. અળસીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન બી6 જેવા …

Read More »

ગમેતેવી જૂની કબજિયાતથી માત્ર 1 કલાકમાં છુટકારો મેળવવાનો બેસ્ટ અને 100% અસરકારક ઈલાજ

કબજિયાત એ એક એવી સ્થિતિ છે જ્યારે આંતરડા સંપૂર્ણપણે અથવા નિયમિતપણે ખાલી કરવામાં અસમર્થ હોય છે. જો આંતરડાની ગતિ દર અઠવાડિયે ત્રણ વખત કરતા ઓછી હોય તો વ્યક્તિને સામાન્ય રીતે કબજિયાતની મુશ્કેલી માનવામાં આવે છે. આ સમસ્યા દરેકને કોઈક સમયે થઈ શકે છે. કબજિયાતના ચિહ્નોમાં પેટમાં ગરબડ અથવા ખેંચાણ, પેટનું …

Read More »

ચોમાસામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ અને વધતા વજનમાં માત્ર 7 દિવસમાં છુટકારો

ચોમાસાની ઋતુ અનેક રોગો સાથે લાવે છે. માટે આ ઋતુમાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે છે. ચોમાસામાં રોગોથી બચવા માટે મકાઈનું સેવન ખૂબ ફાયદાકારક  છે. કારણ કે મકાઈમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મકાઈમાં મેંગેનીઝ, ઝીંક, ફોસ્ફરસ, વિટામિન બી5 અને વિટામિન બી6 જેવા તત્વો હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય …

Read More »

આ શક્તિશાળી પાન ના પાણીથી 30થી વધુ રોગો રહેશે જીવનભર દૂર, દવા કરતા પણ જલ્દી કરશે અસર

દરેક લોકો ઇચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે. આ માટે તમે અનેક તેના માટે અલગ અલગ રીતો અને નુસખા અપનાવતા હોય છે. આવી સ્થિતિમાં નાગરવેલના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ઘણા લોકોને પાનનો ચૂનો ખાવો ગમે છે, પરંતુ જો તમે પાનનું પાણી પીઓ તો …

Read More »

તમે પણ બળેલા તેલનો ફરી ઉપયોગ કરતા હોય તો સાવધાન, થઇ શકે છે આ જીવલેણ રોગ, એકવાર જરૂર વાંચવા જેવો લેખ

રસોઈ માટે દરેક ઘરમાં તેલનો ઉપયોગ થાય છે. તેલ વગર રસોઈ બનાવવી મુશ્કેલ છે. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે તેલનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરીએ છીએ? ઘણા ઘરોમાં એક કે બે વારથી વધુ તેલનો ઉપયોગ કરવો ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ શું તમે ક્યારેય તેનો …

Read More »

માત્ર આ ફળના સેવનથી નબળાઈ સાંધાના દુખાવા દૂર કરી લોહીને કરી દેશે શુદ્ધ, વીર્ય વૃદ્ધિ માટે તો છે 100% અસરકારક

આયુર્વેદમાં દૂધ ને પંચરસ કહેવામાં આવ્યુ છે, પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતા ઓછું નથી. ખજૂરમાં 32 ટકા ખનિજો છે. આયુર્વેદ જણાવે છે કે બ્રહ્માંડની બધી વસ્તુઓ પૃથ્વી, જળ, અગ્નિ, હવા અને આકાશથી બનેલી છે. અને  ખજૂરમાં અગ્નિ અને પૃથ્વીના બીજા ગુણો રહેલા છે. ચોમાસાની ઋતુમાં ખજૂરનું સેવન ખૂબ ફાયદાકારક …

Read More »

આના સેવનથી બાળકનું મગજ થઇ જશે કમ્પ્યુટર જેવું તેજ, વડીલોને સાંધા અને ગોઠણના દુખાવાથી 100% છુટાકરો

માલકાંગણી એક એવી ઔષધિ છે જેના બીજ, ફળ, મૂળ, પાન વગેરેનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. માલકાંગણીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. માલકાંગણીનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. માલકાંગણીમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, આયર્ન, કોપર, કોપર જેવા તત્વો હોય છે, જે સ્વાસ્થ્યની …

Read More »

જાડું થતું અને ગંઠાઈ જતા લોહીને પાતળું કરવાનો બેસ્ટ દેશી ઈલાજ, હાર્ટએટેક અને કોલેસ્ટ્રોલ રહેશે જીવનભર દૂર

આજના ભાગદોડ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના માટે સમય નથી. આપણે પૈસા કમાવાની દોડમાં એટલા વ્યસ્ત બની ગયા છીએ કે ખાવા તથા વ્યાયામ માટે પણ સમય નથી. તેવામાં રોગનું ભોગ બનવું સામાન્ય થઇ ગયું છે. આ રોગોમાં લોહીની વિસંગતતા કારણભૂત છે, એટલે કે લોહી ધીરે ધીરે ખરાબ થવા લાગે છે …

Read More »

માત્ર 5 દિવસમાં અસહ્ય હરસ-મસાના દુખાવાથી અને લોહી પાડવાની સમસ્યાથી 100% છુટકારો, નહિ પડે ઓપરેશનની જરૂર

આજના સમયમાં હરસ સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. આ ઘણો જ કષ્ટદાયક રોગ છે. હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ …

Read More »
error: Content is protected !!