આયુર્વેદિક

આ વૃક્ષ ના દાંતણ થી થતાં ફાયદાઓ જાણીને તમે ટૂથબ્રશ પણ છોડી દેશો, જાણો શું છે તેના ફાયદા

લીમડો સામાન્ય રીતે પુરા ભારત મળી આવતું વૃક્ષ છે પણ તમે શું જાણો છો કે લીમડો કેટલીક પ્રકારની ઐષધીના ગુણ થી ભરપૂર છે. આજે પણ આપણા ભારત દેશમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લીમડાના દાંતણ નો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ કેટલીક ટૂથપેસ્ટ બનાવામાં થાય છે. કેટલીય રીતે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જો તમને આ […]

આ વૃક્ષ ના દાંતણ થી થતાં ફાયદાઓ જાણીને તમે ટૂથબ્રશ પણ છોડી દેશો, જાણો શું છે તેના ફાયદા Read More »

દાંતનાં દર્દ ને દૂર કરવું ખૂબ આવશ્યક છે, માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર અને મેળવો દાંત ના દર્દ માંથી કાયમી રાહત

દાંત કેલ્શિયમ ના બનેલા હોય છે માટે કેલ્શિયમ દાંતો માટે ખુબજ જરૂરી છે, કેલ્શિયમના અભાવના કારણે લોકોમાં દાંતની તકલીફ વધી ગઈ છે. આ કારણે દાંતમાં દુખાવો થવો, દાંત પડીજવા, પેઢામાં લોહી નીકળવું વગેરે, આ સમસ્યામાં ઘરેલુ ઉપચાર અમે આજે આ લેખ દ્વારા જણાવીએ છીએ, જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો. વજ ચાવવી અથવા લસણ

દાંતનાં દર્દ ને દૂર કરવું ખૂબ આવશ્યક છે, માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર અને મેળવો દાંત ના દર્દ માંથી કાયમી રાહત Read More »

આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. પારિજાતક ગુણમાં પિત્તદ્રાવક, યકૃત ઉત્તેજક, શામક, ત્વકૃદોષહર તથા કૃમિઘ્ન છે. એ કફઘ્ન, તિકત, બલ્ય, જ્વરઘ્ન તથા મૃદુરેચક છે. તો ચાલો આજે આપણે જાણીએ પારિજાતના

આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ Read More »

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

આદુ પાણીવાળી અને રેતાળ જમીનમાં થાય છે. ભારતભરમાં તેનું વાવેતર થાય છે. તેની ગાંઠ કાપીને, રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ના આદુ અને સૂંઠ વખણાય છે. આદુનો છોડ જેમ જેમ વધવા માંડે તેમ તેમ તેના મૂળિયાં નો વિસ્તાર ફેલાય છે અને મૂળના

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ

આપણાં દેશમાં પુખ્તવયે થતો ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકાવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ Read More »

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ

લોહી શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લોહીનો અભાવ, જાડાઇ, લોહીમાં ગઠ્ઠા અથવા શરીરમાં વધુ પડતું લોહી વગેરે સ્વાસ્થ્યની અનેક સમસ્યાનું કારણ બની જાય છે. આજકાલ, ઘણા લોકોમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે.  કેટલાક લોકો લોહીને જાડું થતું અટકાવવા દવાઓનો ઉપયોગ પણ કરે છે, જેમાં લોહી પાતળા કરનારા એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે.

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ Read More »

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય

ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે, કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે. વારંવાર પેશાબ આવન કારણે ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે.

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય Read More »

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં

લોકો એવું માને છે કે ફળોના સેવનથી શરીર તમામ રોગોથી દૂર રહે છે, અને એ વાત સાચી પણ છે, પરંતુ ફક્ત ફાળો જ નથી રોજિંદા વપરાશ માં લેવાતા શાકભાજી પણ શરીરના રોગને દૂર કરવા માટે તેટલાજ લાભકારી છે. જો તમે નો જાણતા હોવ તો આ લેખ અંત સુધી વાંચો, અને જાણો કઈ શાકભાજી કેટલી લાભદાયી

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં Read More »

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી..

ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી એ સામાન્ય બાબત છે પરંતુ આ વાયરસમાં  ગળામાં દુખાવો અને શરદી થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ તાવ જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી તકલીફ વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી.. Read More »

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ

ભારતની મહત્વપૂર્ણ શાકભાજી માંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ બનાવવામાં આવે છે. પરવળ નો કેટલીક જગ્યા એ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરવળ નો આકાર અને દેખાવ તુરીયા જેવો હોય છે. અન્ય શાકભાજી કરતાં પરવળનું શાક વિશેષ ગણાય છે,

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ Read More »

Scroll to Top