આયુર્વેદિક

શું તમને પણ ખાધેલું પચતું નથી અને ગેસ થાય છે? તો તરત જ અપનાવી લ્યો આ ઈલાજ માત્ર 5 મિનિટમાં ગેસ-એસિડિટી અને અપચો થઈ જશે ગાયબ

માણસનું જીવન જેટલા અંશે રઘવાટથી ભરેલું થતું જાય છે તેટલા અંશે અન્ય રોગોની જેમ પાચનતંત્રના રોગો પણ વધતા અને ફેલાતા જાય છે. પાચન એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અને જટિલ કાર્ય છે. પોષક તત્વો આપણા ખોરાક દ્વારા પાચક શક્તિમાં શોષાય છે અને અજીર્ણ પદાર્થો બહાર જાય છે અને જો લાંબા સમય સુધી પાચનની સમસ્યા હોય […]

શું તમને પણ ખાધેલું પચતું નથી અને ગેસ થાય છે? તો તરત જ અપનાવી લ્યો આ ઈલાજ માત્ર 5 મિનિટમાં ગેસ-એસિડિટી અને અપચો થઈ જશે ગાયબ Read More »

ચોમાસામાં કરી લ્યો આનું ભરપૂર સેવન, આખું વર્ષ રહેશો સ્વસ્થ અને નીરોગી, નહીં ખાવી પડે એકપણ રૂપિયાની દવા

કારેલાં સ્વાદમાં કડવા પણ ગુણમાં પરમ હિતકારી છે. ઘણા પ્રાચીનકાળથી શાક તરીકે તેનો ઉપયોગ થાય છે. ભારતમાં બધી જગ્યાએ કારેલાં વવાય છે. તેના વેલાને કારેલી અને ફળને કારેલાં કહે છે. વેલાને પીળાં ફૂલ આવે છે. કારેલા લીલા રંગનાં હોય છે. પાકે ત્યારે લાલ રંગનાં થાય છે. કડવો રસ એ કારેલાની ખાસ વિશિષ્ટતા છે. આપણા આહારના

ચોમાસામાં કરી લ્યો આનું ભરપૂર સેવન, આખું વર્ષ રહેશો સ્વસ્થ અને નીરોગી, નહીં ખાવી પડે એકપણ રૂપિયાની દવા Read More »

માત્ર થોડા દિવસ કરો આ બે વસ્તુના મિશ્રણનું સેવન જીવો ત્યાં સુધી કોલેસ્ટ્રોલ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ, વધુ માહિતી માટે અહી ક્લિક કરો

જગતના લગભગ તમામ પ્રદેશોમાં મધનું ઉત્પાદન થાય છે. આયુર્વેદિક તથા યુનાની દવાઓમાં સદીઓથી મધનું એક દવા તરીકે વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. હાલના વૈજ્ઞાનિકોએ પણ મધને અનેક બીમારી ઓના  રામબાણ ઈલાજ તરીકે કબૂલ કરી છે. શુદ્ધ મધ સાથે ગરમ મસાલાનાં ઉપયોગમાં લેવાતા તજના પાવડર સાથેનું મિશ્રણ નિયમિત લેવામાં આવે તો અનેક રોગો મટે છે. મધ

માત્ર થોડા દિવસ કરો આ બે વસ્તુના મિશ્રણનું સેવન જીવો ત્યાં સુધી કોલેસ્ટ્રોલ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ, વધુ માહિતી માટે અહી ક્લિક કરો Read More »

માત્ર 10 દિવસમાં ડાયાલીસીસ થઈ જશે બંધ, કિડની અને સાંધાના દુખાવા થઈ જશે કાયમી ગાયબ

ગોખરું એક દુલર્ભ ઔષધિઓમાંથી એક ઔષધી છે. ગોખરુંનું સેવન કરવાથી આપણા શરીરના કેટલાક રોગોને દુર કરવામાં મદદ મળી શકે છે. ગોખરૂને આયુર્વેદમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ગોખરુ બે પ્રકારના હોય છે. મોટા ગોખરુ અને નાના ગોખરુ. દવા અને ઔષધીઓમાં મોટું ગોખરુ વપરાય છે. હવે અમે તમને જણાવીશું ગોખરુથી આપણાં શરીરને મળતા લાભો. સાંધાનો વા,

માત્ર 10 દિવસમાં ડાયાલીસીસ થઈ જશે બંધ, કિડની અને સાંધાના દુખાવા થઈ જશે કાયમી ગાયબ Read More »

સ્વાસ્થયને લગતી દરેક સમસ્યાઓ માટે સાચવવા જેવા છે આ 10 દાદીમાના દવા કરતાં વધુ અસરકારક નુસકા

નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે. અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રકતપિત્ત, કફજવર, ફ્લ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે. અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે

સ્વાસ્થયને લગતી દરેક સમસ્યાઓ માટે સાચવવા જેવા છે આ 10 દાદીમાના દવા કરતાં વધુ અસરકારક નુસકા Read More »

99% લોકો નથી જાણતા આનુ સેવન ક્યારે અને કેવી રીતે કરવું..!! દમ – કબજિયાતની જૂના અને ગંભીર રોગો થઈ જાય છે જડમૂળથી દૂર

અંજીર એ એક એવું ફળ છે જેના ગુણધર્મોને સદીઓ પહેલાં જ ઓળખી લેવામાં આવ્યા હતા, સૂકા ફળોમાં તેનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, પચવામાં ભારે, વાયુ

99% લોકો નથી જાણતા આનુ સેવન ક્યારે અને કેવી રીતે કરવું..!! દમ – કબજિયાતની જૂના અને ગંભીર રોગો થઈ જાય છે જડમૂળથી દૂર Read More »

ફક્ત ૧૦ જ મીનીટમાં અનેક સમસ્યાઓ દૂર કરશે આ પાનના નુસ્ખા, જરૂર જાણો આ અનોખી ઔષધ વિશે

આંકડો એક ઔષધિય વનસ્પતિ છે. તેને મદાર પણ કહેવામાં આવે છે. આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો. ગરમીની સિઝનમાં આંકડાનો છોડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.  આંકડાથી ઘણા રોગો મટાડવામાં આવે છે. જેમ કે અસ્થમા, ડાયાબિટીસ, રક્તપિત્ત અને હેમોરહોઇડ્સ જેવા રોગોના ઉપચારમાં

ફક્ત ૧૦ જ મીનીટમાં અનેક સમસ્યાઓ દૂર કરશે આ પાનના નુસ્ખા, જરૂર જાણો આ અનોખી ઔષધ વિશે Read More »

શું તમારે પણ દરરોજ પીવી પડે છે બીપી અને કોલેસ્ટ્રોલની દવા? તો અત્યારે જ જાણી લ્યો આ ઈલાજ માત્ર 5 દિવસમાં જ બંધ થઈ જશે દવા અને મળશે પરિણામ

મોટાભાગના લોકોને લાગે છે કે સોપારી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે કે જે સોપારીના ફાયદાઓ વિશે જાણે છે. સોપારીનું સેવન કરવાના કારણે સામાન્ય રીતે વ્યક્તિઓનું મોં સાફ રહે છે. તેમાં રહેલા વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સુપારી એનીમિયા, પાચન અને કબજિયાત જેવા રોગોથી રાહત મેળવવા સોપારીને અસરકારક માનવામાં આવે

શું તમારે પણ દરરોજ પીવી પડે છે બીપી અને કોલેસ્ટ્રોલની દવા? તો અત્યારે જ જાણી લ્યો આ ઈલાજ માત્ર 5 દિવસમાં જ બંધ થઈ જશે દવા અને મળશે પરિણામ Read More »

આ શાકભાજી ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે, તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે બીજા ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે 

માનવ શરીરમાં પોષક તત્ત્વોનો અભાવ ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે. તે જ સમયે, ઘણા બધા પોષક તત્વો કેપ્સિકમમાં જોવા મળે છે, જે વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ દૂર રાખવામાં મદદ કરી શકે છે. કેપ્સિકમ વિટામિન થી ભરપૂર છે. વિવિધ ઔષધીય ગુણધર્મો વાળા કેપ્સિકમ એ ઘણા રોગો માટે અસરકારક સારવાર છે. કેપ્સિકમ કેન્સરનું જોખમ ઘટાડે છે

આ શાકભાજી ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે, તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે બીજા ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે  Read More »

ઔષધીય ગુણોથી ભરપૂર છે આ ફૂલ. જાણો તેના ચોંકાવનારા ફાયદા , સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળ માટે છે ગુણકારી

કેળા ખાવાના ફાયદાઓ વિશે લોકોએ ઘણું સાંભળ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે કેળાના ફૂલોના ઘણા ફાયદા છે. કેળા નું ફૂલ ખાવાથી ઘણી શારીરિક સમસ્યાથી રાહત મળે છે. કેળાના ફૂલને ઘણીવાર કેળાના ફૂલ અને કેળા નું હૃદય પણ કહેવામાં આવે છે. તે વધુ આકર્ષક લાગે છે, તે ખાવા માટે વધુ સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે.

ઔષધીય ગુણોથી ભરપૂર છે આ ફૂલ. જાણો તેના ચોંકાવનારા ફાયદા , સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળ માટે છે ગુણકારી Read More »

Scroll to Top