આયુર્વેદિક

લોહી પાતળું કરી ડાયાબીટીસ, કેન્સર જેવા 50થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ, માત્ર જાણી લ્યો સેવન કરવાની રીત

ઘર પર બનનારી લગભગ બધી જ રસોઈમાં આપણે હિંગનો ઉપયોગ કરીએ છીએ. હિંગનો ઉપયોગ શાકભાજીનો સ્વાદ સુધારવા માટે કરવામાં આવે છે, પરંતુ કદાચ તમે જાણતા નહીં હોવ કે હીંગ માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. તમે હીંગનો ઉપયોગ કરીને અનેક પ્રકારના રોગોનો ઇલાજ કરી શકો છો. આયુર્વેદમાં હિંગના ઘણા ફાયદા વર્ણવવામાં […]

લોહી પાતળું કરી ડાયાબીટીસ, કેન્સર જેવા 50થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ, માત્ર જાણી લ્યો સેવન કરવાની રીત Read More »

મળી ગયો વગર દવાએ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા જટિલ રોગોનો 100% અસરકારક ઈલાજ, તમને પણ અત્યારે જ કરો ઈલાજ અને મેળવો તરત જ પરિણામ

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકે કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. આજકાલ લોકોની અનિયમિત જીવનશૈલી અને બહારનું ખાવા પીવાથી તેમના આરોગ્ય ઉપર ઘણી ખરાબ અસર પડી છે, જેને કારણે લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દિવસેને દિવસે વધતી

મળી ગયો વગર દવાએ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા જટિલ રોગોનો 100% અસરકારક ઈલાજ, તમને પણ અત્યારે જ કરો ઈલાજ અને મેળવો તરત જ પરિણામ Read More »

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી

ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.  અને તેમજ તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તજેક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી Read More »

એક એવી જાદુઇ વેલ કે જે થાય છે માટી વગર કોઈ પણ વૃક્ષ પર, જે ગમે તેવી ખંજવાળ, દુખાવા માટે તો છે ચમત્કારિક

અમરવેલ એક લીલા-પીળા રંગની પાંદડા વગર ની વેલ છે. તમે તેને ઘણાં ઝાડમાં લટકતું જોયું હશે. તે ઘણી વખત બાવળ, પ્લમ વગેરે જેવા ઝાડ પર દેખાય છે. અમરવેલ ખેતરોમાં પણ જોવા મળે છે. તેની ડાળી લાંબી અને પાતળી હોય છે. તેની ડાળીઓ ખૂબ મજબૂત હોય છે. તેની વેલ અને બીજ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે

એક એવી જાદુઇ વેલ કે જે થાય છે માટી વગર કોઈ પણ વૃક્ષ પર, જે ગમે તેવી ખંજવાળ, દુખાવા માટે તો છે ચમત્કારિક Read More »

દરેક રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આંતરડાના અલ્સર,શરદી-તાવમાં તો તરત મળશે પરિણામ, જરૂર જાણો અહી ક્લિક કરી

સુવાદાણાનો ઉપયોગ મોટાભાગે દવા તરીકે કરવામાં આવે છે. તેમાં વધુ પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક ગણાય છે. આ કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં આ ખાવાથી અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકાય છે. તેને ખાવાથી તાવ, શરદી, ઉધરસ, ચેપ, બવાસીર, અલ્સરથી પણ છુટકારો મળી શકે

દરેક રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આંતરડાના અલ્સર,શરદી-તાવમાં તો તરત મળશે પરિણામ, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

કોઈપણ પ્રકારના ખર્ચ વગરની રાખી લ્યો આ એક પેટી ઘરે, કોઈ દિવસ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, જરૂર સાચવવા જેવી માહિતી

સ્નેહીજનો તમે બધા ઘરે કઈક વાગ્યું હોય કે નાના નાના દરદ માટે ઘરે એક ફર્સ્ટ એઇડ બોક્સ રાખતા હશો. તેમાં મોટા ભાગે એન્ટીબાયોટિક દવાઓ હશે. પરંતુ આજે મારે તમને આયુર્વેદિક ઓસડિયા કે જે આપની વર્ષો જૂની સંસ્કૃતિ ની દેણ છે તેના વિષે વાત કરવી છે. અહી આજે અમે સામાન્ય અને નાના રોગો માટે બજાર માં

કોઈપણ પ્રકારના ખર્ચ વગરની રાખી લ્યો આ એક પેટી ઘરે, કોઈ દિવસ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, જરૂર સાચવવા જેવી માહિતી Read More »

બ્લડપ્રેશર વધી કે ઘટી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો આ 100% અસરકારક ઈલાજ, માત્ર 5 મિનિટમાં જોવા મળશે પરિણામ

હાઈ બ્લડ પ્રેશર રોગને મટાડવા માટે ઘરે કેટલીક આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે. જેમ કે તજ ઘરમાં ખૂબ સારી દવા છે, જે મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે, તેને એક પથ્થરમાં પીસીને પાવડર બનાવો અને ખાલી પેટ પર રોજ અડધી ચમચી ગરમ પાણી સાથે લેવી. જો થોડો ખર્ચ કરી શકો તો ગરમ પાણી સાથે મધ સાથે તજ

બ્લડપ્રેશર વધી કે ઘટી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો આ 100% અસરકારક ઈલાજ, માત્ર 5 મિનિટમાં જોવા મળશે પરિણામ Read More »

માત્ર 15 દિવસ રાત્રે પલાળીને સવારમાં કરો આ વસ્તુ નું સેવન, લીવર સહિત અનેક જીવલેણ બમારીથી મળી જશે કાયમી છુટકારો, અત્યારે જ જાણો તેના વિશે

દ્રાક્ષ સ્વાદ અને સ્વસ્થથી ભરપુર હોય છે. રોજ દ્રાક્ષનું ખાવાથી ઘણાં ફાયદા થાય છે દ્રાક્ષમાં ઊર્જા ભરપૂર  પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેનું પાણી પીવાના ઘણાં ફાયદા જણાવામાં આવ્યા છે. સુકી દ્રાક્ષમાં આવેલુ  શુગરનું પ્રમાણ તેને પલળવાથી ઓછુ થઇ જાય છે. સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ  ધરાવે છે.

માત્ર 15 દિવસ રાત્રે પલાળીને સવારમાં કરો આ વસ્તુ નું સેવન, લીવર સહિત અનેક જીવલેણ બમારીથી મળી જશે કાયમી છુટકારો, અત્યારે જ જાણો તેના વિશે Read More »

લાખો રોગોની એક દવા, ખૂબ જ કામનો છે આ દેશી ઈલાજ, અહી ક્લિક કરી જાણી લ્યો તમારા દરેક રોગ નો ઈલાજ

રાત્રે પલાળેલી કાળી દ્રાક્ષ સાથે લીમડાની ગળોનું પાણી સવારે કૅન્સર દર્દીને આપવાથી કેન્સરના કોષોની વૃદ્ધિ અટકે છે. ગળોસત્વ અથવા ગળો, આંબળા અને ગોખરૂનું બનેલું રસાયણ ચૂર્ણ હૃદયના રોગો મટાડવાનું અસરકારક કામ કરે છે. ગળો કડવા લીમડાની હોવી જરૂરી છે.  ગળો, સાટોડી ચૂર્ણ અને હળદર સમભાગે દિવસમાં ત્રણ વખત મધમાં ચાટવાથી મૂત્રપિંડના દુખાવામાં, ગાળણમાં ફાયદો થાય

લાખો રોગોની એક દવા, ખૂબ જ કામનો છે આ દેશી ઈલાજ, અહી ક્લિક કરી જાણી લ્યો તમારા દરેક રોગ નો ઈલાજ Read More »

દરરોજ માત્ર શક્તિશાળી આ 2 દાણાનું સેવન ડાયાબિટીસ, નપુસંકતા અને પેટના રોગથી રાખશે 100% કાયમી દૂર

મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. શાકભાજી અને ભજીયામાં પણ નાખવામાં આવે છે. મખાના ખાવાથી શરીરના ઘણા રોગોમાંથી છુટકારો મળે છે. મખાનામાં ઔષધીય ગુણ પણ હોય છે. જેથી શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. મખાનામાં પ્રોટીન, વિટામીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા ખનીજ તેમજ

દરરોજ માત્ર શક્તિશાળી આ 2 દાણાનું સેવન ડાયાબિટીસ, નપુસંકતા અને પેટના રોગથી રાખશે 100% કાયમી દૂર Read More »

Scroll to Top