પોટેશિયમ અને શક્તિથી ભરપૂર આના સેવનથી કબજિયાત, અપચો અને આંખના કુંડાળા વગર દવાએ થઈ જશે ગાયબ

ગરમીની ઋતુમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે. કાકડીની અંદર ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં મળી આવતુ હોય છે જે શરીરને માટે ગુણકારી સાબિત થાય છે.શરીરમાં પાણીની કમીને પૂરી કરવામા પણ કાકડી લાભદાયક સિદ્ધ થાય છે. સામાન્ય રીતે કાકડીની વાત આવે ત્યારે તેની સાથે સેન્ડવીચ યાદ આવી જાય. સેન્ડવીચનો સ્વાદ કાકડી વગર અધૂરો છે. આ ઉપરાંત […]

પોટેશિયમ અને શક્તિથી ભરપૂર આના સેવનથી કબજિયાત, અપચો અને આંખના કુંડાળા વગર દવાએ થઈ જશે ગાયબ Read More »

દૂધમાં મિક્સ કરી સવારે કરી લ્યો આનું સેવન, 100% સાંધાના દુખાવા, નબળાઈ, કમજોરી અને માથાના દુખાવા જીવનભર ગાયબ

આયુર્વેદમાં, દૂધ ને પંચરસ કહેવામાં આવ્યુ છે, પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતા ઓછું નથી. ખજૂરમાં 32 ટકા ખનિજો છે. આયુર્વેદ જણાવે છે કે બ્રહ્માંડની બધી વસ્તુઓ પૃથ્વી, જળ, અગ્નિ, હવા અને આકાશથી બનેલી છે. અને ખજૂરમાં અગ્નિ અને પૃથ્વીના બીજા ગુણો રહેલા છે. તે ગરમ છે અને જ્યારે થોડું કચડી નાખવામાં આવે છે, ત્યારે

દૂધમાં મિક્સ કરી સવારે કરી લ્યો આનું સેવન, 100% સાંધાના દુખાવા, નબળાઈ, કમજોરી અને માથાના દુખાવા જીવનભર ગાયબ Read More »

સુતા પહેલા પાણીમાં આ એક વસ્તુ નાખી સવારે કરી લ્યો સ્નાન, લોહીનું પરિભ્રમણ થઈ ચામડીના રોગ,ખોડો અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ

લોકો સામાન્ય રીતે મીઠાનો ઉપયોગ ખાવામાટે જ કરતા હોય છે. પણ તમને ખબર છે કે મીઠાના પાણીથી સ્નાન કરવામાં આવે તોશરીરને ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. તેમાં રહેલુ મેગ્નેસિયમ, કેલ્શિયમ, સોડિયમ જેવા મિનરલ્સ શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. અને તેમાં રહેલું તત્વ ઈન્ફેક્શનને વધતું પણ અટકાવેછે. જો મીઠાનો ઉપયોગ સ્નાનમાં માટે કરવા માં આવે તો

સુતા પહેલા પાણીમાં આ એક વસ્તુ નાખી સવારે કરી લ્યો સ્નાન, લોહીનું પરિભ્રમણ થઈ ચામડીના રોગ,ખોડો અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ Read More »

ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સાથે શરીરમાં જોવા મળે આ સંકેત તો સાવધાન, આ છે કિડની ખરાબ થવાના સંકેત, આજથી જ ચેતી કરી લ્યો આ ઈલાજ

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો

ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સાથે શરીરમાં જોવા મળે આ સંકેત તો સાવધાન, આ છે કિડની ખરાબ થવાના સંકેત, આજથી જ ચેતી કરી લ્યો આ ઈલાજ Read More »

સવારે જાગીને ગરમ પાણી સાથે કરી લ્યો આનું સેવન, પેટની ચરબી, કબજિયાત અને ચામડીના રોગ માત્ર 10 દિવસમાં થઈ જશે જીવનભર ગાયબ

લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવવાનું કાર્ય કરે છે. ઔષધીય ગુણોથી ભરપુર હોવાને કારણે તે અલગ-અલગ રીતે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે

સવારે જાગીને ગરમ પાણી સાથે કરી લ્યો આનું સેવન, પેટની ચરબી, કબજિયાત અને ચામડીના રોગ માત્ર 10 દિવસમાં થઈ જશે જીવનભર ગાયબ Read More »

કોઈપણ પ્રકાના ખર્ચ કે દવા વગર પગની ફુલેલી અને બ્લૉકેજ થયેલી નસો માત્ર 15 દિવસમાં ગાયબ, માત્ર કરી લ્યો આ વસ્તુનું સેવન

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરમાં પડેલી વસ્તુઓથી તમે બ્લોક નસોને ખોલી

કોઈપણ પ્રકાના ખર્ચ કે દવા વગર પગની ફુલેલી અને બ્લૉકેજ થયેલી નસો માત્ર 15 દિવસમાં ગાયબ, માત્ર કરી લ્યો આ વસ્તુનું સેવન Read More »

માથાનો દુખાવો, પેટની વધતી ચરબી અને કબજિયાતની જડ છે આનું સેવન, આજથી જ કરી દ્યો બંધ

આધુનિક જીવનશૈલીના કારણે લોકોની ખાવા પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, સલાડ, દાળ જેવી પૌષ્ટિક વસ્તુઓનો ઉપયોગ ખોરાક તરીકે કરતાં તેવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી ગયું છે. લોકો પીઝા. બર્ગર, સેન્ડવીચ જેવી વસ્તુઓ સાથે કોલ્ડડ્રીક્સનો ઉપયોગ ભોજન તરીકે કરવા લાગ્યા છે. સવારના નાસ્તામાં

માથાનો દુખાવો, પેટની વધતી ચરબી અને કબજિયાતની જડ છે આનું સેવન, આજથી જ કરી દ્યો બંધ Read More »

ડોક્ટર પણ આપે છે આના સેવનની સલાહ, કબજિયાત, એસિડિટી, ગેસ અને વજન ઘટાડવામાં દવા કરતાં છે વધુ અસરકારક

આપણે ત્યાં ઘઉંના ફાડાની આઈટમ તો વર્ષોથી રસોડાનો ભાગ છે. પછી તેની ખચડી બનાવીએ કે લાપસી. ઘઉંના ફાડાને થુલી પણ કહેવાય છે. તેનું કારણ છે ઘઉંના ફાડાની આઇટમ્સ બનાવવામાં સહેલી અને પચવામાં પણ ખબજ હળવી હોય છે. પણ આ ઉપરાંત આ ફૂડ ખૂબ જ ન્યુટ્રિશનય યુક્ત હોય છે. વજન ઉતારવાથી લઈને ડાઇજેશન અને કબજીયાતમાં ખૂબ

ડોક્ટર પણ આપે છે આના સેવનની સલાહ, કબજિયાત, એસિડિટી, ગેસ અને વજન ઘટાડવામાં દવા કરતાં છે વધુ અસરકારક Read More »

દૂધમાં મિક્સ કરી રાત્રે પિય લ્યો આ એક ગ્લાસ, આંખના નંબર, કબજિયાત, એસિડિટીમાં ક્યારેય નહીં પડે દવાની જરૂર

વરિયાળી ખાવાથી તો તેના ફાયદા મળે છે, પરંતુ જો તેને દૂધની સાથે ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. વરિયાળી વાળુ દુધ બનાવવા માટે ૧ ગ્લાસ દૂધમાં ૧ નાની ચમચી વરિયાળી ઉમેરી દો. ત્યારબાદ તેને હળવી આંચ પર ઉકળવા દો. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં સાકર અને મધ પણ ઉમેરી

દૂધમાં મિક્સ કરી રાત્રે પિય લ્યો આ એક ગ્લાસ, આંખના નંબર, કબજિયાત, એસિડિટીમાં ક્યારેય નહીં પડે દવાની જરૂર Read More »

શિયાળામાં ભરપૂર કરી લ્યો વિટામિન “સી” થી ભરપૂર આ ફળનું સેવન, હ્રદયરોગ, કિડનીમાં પથરી અને ચામડીના રોગ થઈ જશે દૂર

મોટાભાગના લોકો ઠંડીની સિઝનમાં સંતરા ખાવાનું ઘણુ પસંદ કરે છે. જોકે તેના સેવનથી થતા લાભો અંગે તમામ લોકો પરિચિત નથી. તેનું સેવન શરીરને ઘણા લાભો પહોંચાડે છે. સંતરામાં વિટામિન C સારા પ્રમાણમાં મળી આવે છે, તેમાં ફૅટ, કૉલેસ્ટ્રૉલ અને સોડિયમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. માટે તે ઇમ્યુનિટી માટે ખૂબ જ લાભદાયક છે. સંતરા વિવિધ

શિયાળામાં ભરપૂર કરી લ્યો વિટામિન “સી” થી ભરપૂર આ ફળનું સેવન, હ્રદયરોગ, કિડનીમાં પથરી અને ચામડીના રોગ થઈ જશે દૂર Read More »

Scroll to Top