Breaking News

માત્ર 1 ચમચી આ ઔષધિના ચૂર્ણથી અનિંદ્રા, કબજિયાત, ગેસથી મળી જશે કાયમી રાહત

સર્પગંધા એક ઔષધી નું પાન છે, અને આ પાન ને આયુર્વેદમાં બહુ ગુણકારી માનવામાં આવે છે, આયુર્વેદિક દવાઓ માં સર્પગંધા ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે, અને તેની મદદથી સુંદર ત્વચા પણ મળી શકે છે, આ પાન ની મદદથી સાપ નું ઝેર પણ ઉતારી શકાય છે,આને કારણે આ પાન …

Read More »

માત્ર આના સેવનથી વગર દવાએ બીપી(બ્લડપ્રેશર) 5 મિનિટમાં થઈ જશે કંટ્રોલ

હાઈ બ્લડપ્રેશર એ આજના સમયની ખુબજ ગંભીર સમસ્યા છે. ઉંમર સાથે, હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા પણ વધવા માંડે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે અથવા તો રાહત મેળવવા માટે તમે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને રાહત મેળવી શકો છો. નસોમાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. જ્યારે આ પ્રવાહ …

Read More »

શિયાળા માં પિય લ્યો આ એક ગ્લાસ જ્યુસ આખું વર્ષ પાચન, કોલેસ્ટ્રોલ અને ચામડીના રોગ રહેશે દૂર

સતત ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઇ પણ આવે છે. આ નબળાઇ ગાજરના સેવનથી દૂર થાય છે જેના કારણે રોગ પણ તમારાથી દૂર રહે છે. ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસ કરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ગાજરમાં …

Read More »

માત્ર લગાડી દ્યો આંજણી પર આ વસ્તુ જીવો ત્યાં સુધી ફરી ક્યારેય નહીં થાય આંજણી

આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે. આંજણીના આ રોગને હિન્દીમાં બીલની, અંજન નામિકા, અંજુલી, ગુહાંજની કે …

Read More »

તમાલપત્રનો માત્ર આ રીતે કરી લ્યો ઉપયોગ, વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ તેમજ મગજ અને શ્વાસના રોગમાં નહિ પડે દવાની જરૂર

તમાલ વૃક્ષના પાંદડાને તમાલપત્ર કે તેજ્પત્ર કહે છે. તેના ઝાડ તજ ના ઝાડ જેવા જ હોય છે.ઔષધી તરીકે તમાલપત્ર નો ઉપયોગ કરવામાં આવે છે, મસાલા તરીકે તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં તમાલપત્ર બે પ્રકાર ના મળે છે. તમાલપત્ર અને તજ ના લગભગ ગુણ સરખા જ હોય છે. બન્ને નો …

Read More »

આંતરડાનો કચરો દૂર કરી આંતરડાને સાફ કરવાનો બેસ્ટ દેશી ઇલાજ, આજીવન પાચનની સમસ્યા નહીં થાય

આંતરડામાં ખોરાકનું પાચન થાય છે. જેથી યોગ્ય સમયે આંતરડાની સફાઈ થયેલી હોવી જરૂરી છે. જો આંતરડા યોગ્ય રીતે સાફ હોય તો આપણેને કોઈ રોગ થવાની સંભાવના ઓછી રહે છે. ક્યારેક કબજીયાતના કારણે આંતરડા બરાબર સાફ થતા નથી, જેના લીધે તેમાંથી અનેક રોગો ઉદભવે છે. કબજિયાત અનેક રોગોનું મૂળ છે. માટે …

Read More »

ફર્નિચર માંથી કાયમી ઊધઈને દૂર કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય, ગેરેન્ટી ઘરમાં ફરી ક્યારેય નહીં આવે

ઉધઈ ખાસ કરીને ઘરના જૂના દરવાજા, ખડકીઓ અને ફર્નીચરના ખુણામાં જોવા મળે છે. જો આ ઉધઈ લાગી જાય ત ઓ બધી વસ્તુઓને નુકશાન કરે છે. ઉધઈ એક પ્રકારે લાકડાને કોતરી ખાતી જીવાત છે. લાકડા વાળા અને કાચા મકાનોમાં ઉધઈનો ભય રહેવાની ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. આ ઉધઈ ફર્નિચરનો નાશ …

Read More »

પાણી કે દૂધ સાથે આ પાવડરના સેવનથી શ્વાસની તકલીફ, કફ તેમજ સાંધાના દુખાવામાં 1 દિવસમાં મળશે રાહત

જાયફળની એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરવા માં આવે છે. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે.  જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, …

Read More »

વાયુ, કફ અને પિત્ત ના કારણે થતા માથાના દુખાવા અને આધાશીશીનો બેસ્ટ ઘરેલુ ઉપાય, હવે પેઇનકીલર લેવાની નહીં પડે જરૂર

માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. માથાનો દુખાવો સ્વતંત્ર રોગ ભાગ્યે જ હોય છે. મોટાભાગનાં કિસ્સામાં અન્ય રોગ, શારીરિક અનિયમિતતા અથવા સ્ટ્રેસને કારણે માથાનો દુખાવો થતો હોય છે. સૌ પ્રથમ તો માથાનો દુખાવો દરેકની પ્રકૃતિ મુજબ જુદા-જુદા …

Read More »

માત્ર આ દેશી ઈલાજથી પગના તળિયામાં થતી બળતરા 100% ગેરેન્ટી આજીવન થઈ જશે ગાયબ

પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા થવા …

Read More »
error: Content is protected !!