કોઈપણ પ્રકાના ખર્ચ કે દવા વગર પગની ફુલેલી અને બ્લૉકેજ થયેલી નસો માત્ર 15 દિવસમાં ગાયબ, માત્ર કરી લ્યો આ વસ્તુનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરમાં પડેલી વસ્તુઓથી તમે બ્લોક નસોને ખોલી શકો છો.

નસમાં બ્લોકેજ આવવું એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં આ બ્લોકેજ થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. જો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય તો આ કામમાં વિધ્ન આવે છે. મોટા ભાગે નસમાં બ્લોકેજ પગનાં ભાગમાં આવે છે. બાદમાં તે હાથમાં પહોંચે છે. અને ધીરે ધીરે તે મગજ સુધી પણ જઇ શકે છે. તેમજ તે શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને સારુ થવામાં થોડોક સમય લાગે છે.

અળસીમાં અલ્ફા લિમોલેનિક એસિડ ભરપૂર માત્રામાં રહેલુ હોઈ છે જે બંધ ધમનિઓને ખોલવામાં સહાયતા કરે છે. તેના સિવાય આ તત્વ ધમનિઓમાં રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલને આસાનીથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક ધમનિઓ આસાનીથી કામ કરવા લાગે છે. તેને ઉપયોગ કરવા માટે રાત્રે અળસીના બી પાણીમાં પલાળી તેને પીસી, પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી ,આ ઉકાળાને ૩ થી ૪ મહિના પીવાથી બ્લોક ધમનિઓ ખુલ્લી જાય છે.

હળદરમાં ઘણાબધા ઓષધિય ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક અૌષધિની જેમ કામ કરે છે. હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીના થક્કાને જામવાથી રોકે છે. તેના સેવનથી ધમનિઓમાં થક્કા નથી જામી શકતા અને બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીઓ.
લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીઓ.

લાલ મરચા માં કેપ્સેસિન નામક તત્વ હોઈ છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ કાઢવામાં મદદ કરે છે. જો તમે તેને તમારા ભોજનમાં શામેલ કરશો તો આ શરીરમાં જામેલા પ્લેટલેટ્સને આસાનીથી ખતમ કરી શકશો અને બ્લોક ધમનિઓને ખોલી શકશો. તેનો ઉપયોગ કરવા માટે ૧ કપ ગરમ પાણીમાં અડધી કે એક ચમચી લાલ મરચુ મેળવીને પીઓ પરંતુ આ ઉપાય ડોક્ટરની સલાહથી કરવો.

બ્લોક ધમનિઓને ખોલવામાં દાડમ ખૂબ ફાયદાકારક છે. તેના માટે રોજ સવારે ૩ થી ૪ દાડમનુ સેવન કરવું. આને ખાવાથી શરીરમાં લોહીની કમી પણ નહિ થાય. રેડ જ્યુસ અને ગ્રીન જ્યુસ આ બે જ્યુસ શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડ પેદા કરે છે. રેડ જ્યુસમાં નાઈટ્રીક ઓક્સાઈડ બને તેવા ઉત્ચેસકો મુક્યા છે. દાખલા તરીકે બીટનો રસ પીવો અથવા જમવાના અડધો કલાક બીટનો રસ પીઓ કે બીટ કાચા સ્વરૂપે લો. આ સિવાય દાડમનો રસ લઈ શકો છો, તરબૂચનો રસ લઇ શકો છો, લાલ ટમેટાનો રસ લઇ શકો છો.

આ બધાને મિક્સ કરીને તેનો રસ કરીને તેનું જ્યુસ બનાવી લો અને પીવો તો શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડ આપોઆપ બનવા લાગે છે. આ જ્યુસ આયુર્વેદ પ્રમાણે 90 દિવસ સુધી પીવામાં આવે તો તે પૂરો ફાયદો આપે છે. જયારે લીલુ જ્યુસ બનાવવા માટે પાલક, ફુલેવરની ભાજીના પાંદડા, લીલી કોથમીર વગેરે લીલા રંગની કોઈપણ શાકભાજીના પાંદડા ભોજનના અડધો કલાક પહેલા લેવામાં આવે તો તેના ખુબ જ સારા પરિણામ મળે છે.

આ જ્યુસ બનાવવા માટે લીલી કોથમીર, ફુદીનો, પાલક, કાકડી, નાગરવેલના પાન વગરેથી લીલુ વગેરે લેવા અને તેને મિક્સરમાં નાખીને જ્યુસ બનાવી લેવુ અને તેને પી લેવું. આ જ્યુસ પણ 90 દિવસ સુધી પીવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top