અઠવાડિયામાં 1વખત આ રીતે ભોજન કરવાથી રહે છે 100 થી વધુ રોગો કાયમી દૂર..

હિંદુ માન્યતામાં વિવિધ ધાતુમાં  બનેલા ભોજનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આજકાલ આપણે વગર વિચાર્યે ધાતુના વાસણોનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ જે આપણી લાઈફ પર નકારાત્મક અસર કરી શકે છે. જો કે દક્ષિણ ભારતમાં આજે પણ કેળાના પાંદડા પર ભોજન કરવાનો રિવાજ છે. ભારતના દરેક રાજ્ય સાથે કોઈને કોઈ પરંપરા સંકળાયેલી છે અને આ પરંપરાઓનું […]

અઠવાડિયામાં 1વખત આ રીતે ભોજન કરવાથી રહે છે 100 થી વધુ રોગો કાયમી દૂર.. Read More »

પડખા-પાસળીના દુખાવા અને શ્વાસની બીમારીનો 100% અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતા મૂળ..

પુષ્કરમૂળ મુખ્યત્વે કાશ્મીરમાં થાય છે. તેને ઘણાં લોકો પોખરમૂળ પણ કહે છે. કાશ્મીરના લોકો એને પાતાળ પદ્મિની કહે છે. કુમાઉન પ્રદેશમાં એને નિલાકમલ કહે છે. પુષ્કર મૂળ હંમેશાં એક ઝાડની બામાં બીજું ઝાડ ઊગ્યું હોય એમ ઊગે છે. પુષ્કરમૂળ ની જડને ઘણા રેસા હોય છે જે રંગે કાળા હોય છે. આ ઔષધ આસાનીથી મળી રહે

પડખા-પાસળીના દુખાવા અને શ્વાસની બીમારીનો 100% અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતા મૂળ.. Read More »

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી બીજ, 50થી પણ વધુ રોગોને તો રાખે છે કાયમી દૂર..

ફણસમાં પુષ્કળ પ્રોટીન, વિટામિન બી, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. પરંતુ શું તમે જાણો છો ફણસના બીજના ફાયદા વિશે ? ઘણા લોકો ફણસ ખાતી વખતે તેના બીજ ફેંકી દે છે, પરંતુ જો તમને તેના ફાયદા વીશે ખબર પડશે, તો હવેથી તમે આવું નહીં કરો. ફણસનાં બીજમાં વિટામિન એ હોય છે, જેથી દષ્ટિ સારી

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી બીજ, 50થી પણ વધુ રોગોને તો રાખે છે કાયમી દૂર.. Read More »

સાંધા અને કમરના દુખાવા તેમજ વાયુના દરેક રોગો માટે ઘરે જ બનાવો આ 100% અસરકારક ચૂર્ણ..

રાસ્ના એક છોડની જડ છે. તે સ્વાદે તમતમતી હોય છે. તેની દાંડી ફણગાવાળી હોય છે. તેના પાન પહોળા તથા લાંબા અને ખરસર હોય છે. એની પેદાશ ખાસ કરીને પહાડી જગ્યા કે પથ્થરવાળી જમીનમાં થાય છે. રાસ્નાનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. રાસ્નાની જડ ગરમીની મોસમમાં બહાર કાઢવામાં આવે છે. રાસ્ના ના પંચાંગનો ઉપયોગ કરવામાં

સાંધા અને કમરના દુખાવા તેમજ વાયુના દરેક રોગો માટે ઘરે જ બનાવો આ 100% અસરકારક ચૂર્ણ.. Read More »

ઉનાળામાં ગરમી અને પાચનના રોગો તેમજ ખંજવાળમાં 100% અસરકારક છે આ ફળનું સેવન..

ઉનાળામાં ઓઈલી સ્કીનને લીધે ખીલ થવાની સંભાવના ઘણી હોય છે. આવી સ્થિતિમાં તાડફળી(ગલેલી) નો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળવું એ ત્વચા માટે સૌથી મોટી સમસ્યાનું કારણ બને છે. તડકામાં જતાં જ ત્વચા પર બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ થવા લાગે છે. અંગ્રેજીમાં ગલેલીને આઇસ એપલ કહે છે.

ઉનાળામાં ગરમી અને પાચનના રોગો તેમજ ખંજવાળમાં 100% અસરકારક છે આ ફળનું સેવન.. Read More »

માત્ર 7 દિવસ આનું સેવન કોલેસ્ટ્રોલ, પાચન અને ચામડીના 100થી વધુ રોગોનો કરે છે કાયમી સફાયો..

સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા અનાજ જેવા કે ઘઉં, દાળ વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા અનાજમાં વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ વગેરે. ફણગાવેલા અનાજ એટલે કે બાજરી, જુવાર, ચણા, મગ, ઘઉં, મકાઈ, તલ, સોયાબીન, મગફળી, વટાણા, વગેરે. આ સિવાય ખજૂર, કિસમિસ, બદામ વગેરે પણ

માત્ર 7 દિવસ આનું સેવન કોલેસ્ટ્રોલ, પાચન અને ચામડીના 100થી વધુ રોગોનો કરે છે કાયમી સફાયો.. Read More »

સંજીવની સમાન આ ઔષધિ છે દવા કરતાં પણ વધુ અસરકારક, મગજના રોગ માટે તો છે રામબાણ

વરધારાના વેલા થાય છે. તેનાં પાન હાથની હથેળી જેવાં હોય છે. એનાં પાનની નીચેની બાજુએ રેશમ જેવી સફેદ રુવાંટી હોય છે. તેના મૂળ પાંચ છ ઈંચ લાંબા હોય છે. તેની છાલ વાંકી તથા ભૂખરા રંગની હોય છે. વરધારો ઘણી જ પ્રસિદ્ધ ઔષધિ છે. ગામડામાં લોકો એનો બહુ જ ઉપયોગ કરે છે. એનાં બીજ લગભગ મરી જેવડાં

સંજીવની સમાન આ ઔષધિ છે દવા કરતાં પણ વધુ અસરકારક, મગજના રોગ માટે તો છે રામબાણ Read More »

પેશાબ અને પિત્તના રોગ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

આશેત્રી એક જંગલી વૃક્ષ છે. એની પેદાશ મુખ્યત્વે ગુજરાત માં થાય છે. એનાં પાન કાંચન તથા આસોંદરા ના પાન જેવા પણ સહેજ તે પાન કરતાં જાડાં હોય છે. એ પ્રમાણમાં મોટા પણ હોય છે. તે પાન બીડી વાળવાના કામમાં વપરાય છે. એનાં વૃક્ષને સીંગો આવે છે. એની અંતરછાલને પીંછવાળા ભાગના બંદૂકના ટેટા બનાવે છે તેમજ

પેશાબ અને પિત્તના રોગ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

કેન્સર અને મગજની અનેક ગંભીર બીમારીઓથી કાયમી દૂર રહેવા સૌથી અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ..

કેસર ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તમે કેસર ને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે કે કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે પણ ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન,

કેન્સર અને મગજની અનેક ગંભીર બીમારીઓથી કાયમી દૂર રહેવા સૌથી અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ.. Read More »

સોના કરતાં પણ વધુ ગુણકારી છે આ પાણી, 100થી પણ વધુ  રોગોનો કરે છે સફાયો, કોલેસ્ટ્રોલ અને કિડની માટે તો છે રામબાણ..

જવ એક પ્રકારનું અનાજ છે જે ઘઉં જેવું લાગે છે જવ ઘઉં કરતા હળવા હોય છે. જવમાં લેક્ટિક એસિડ સેલિસિલિક એસિડ ફોસ્ફોરિક એસિડ, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે. જો પેટમાં અને આસપાસ વધુ ચરબી એકઠી થઈ ગઈ છે તો પછી જવના પાણીનો ઉપયોગ ફાયદાકારક બની શકે છે. જવનું પાણી ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. તેમા

સોના કરતાં પણ વધુ ગુણકારી છે આ પાણી, 100થી પણ વધુ  રોગોનો કરે છે સફાયો, કોલેસ્ટ્રોલ અને કિડની માટે તો છે રામબાણ.. Read More »

Scroll to Top