Author name: Ayurvedam

વગર દવાએ પેશાબની બળતરા, અટકાવ, પથરીથી 100% રાહત મેળવવાનો અસરકારક અને સચોટ ઈલાજ છે આ

પેશાબમાં લોહી પડતું હોય ત્યારે આ ઉપાય અજમાવવો કમળકાકડીનો મગજ ૧ તોલો પાણી સાથે ખૂબ વાટીને સૂર્યોદય પહેલાં ભૂખે પેટે પીવો. એ જ રીતે રાત્રે સૂતી વખતે કશું ખાધા વગર પીવો. આથી પેશાબ દ્વારા પડતું લોહી બંધ થાય છે. ટંણખા૨ પાણી સાથે ઘસીને પીવાથી પથરીનો રોગ સારો થાય છે. ૯૦ દિવસ સુધી આ પ્રયોગ કરે […]

વગર દવાએ પેશાબની બળતરા, અટકાવ, પથરીથી 100% રાહત મેળવવાનો અસરકારક અને સચોટ ઈલાજ છે આ Read More »

સફેદ અને કાળા કોઢ માટે નહિ પડે હવે લાખો રૂપિયાની દવાની જરૂર, માત્ર આ દેશી રીતે મળી જશે જીવનભર છુટકારો

કોઢ થવાનું મુખ્ય કારણ છે વિપરીત આહાર એ સિવાય ધંધા સાથે પણ આ રોગને સંબંધ છે. સ્પિરિટ, માનવસર્જિત યાર્નનો વધુ સંપર્ક, જરી ગિલિટમાં વપરાતાં દ્રવ્યો રંગરસાયણ સાથેનો સંપર્ક – આ કારણોથી પણ ચામડી ઉપર અસર થાય છે. કોઢ બે પ્રકા૨ના થાય છે. એક તો સફેદ અને બીજો કાળો કોઢ તેના કેટલાક આયુર્વેદિક ઉપાયો અમે તમને

સફેદ અને કાળા કોઢ માટે નહિ પડે હવે લાખો રૂપિયાની દવાની જરૂર, માત્ર આ દેશી રીતે મળી જશે જીવનભર છુટકારો Read More »

વારંવાર પેટમાં થતા ગેસથી માત્ર 2 મિનિટમાં જ છુટકારો કરતો દેશી ઈલાજ, નહીં ખર્ચવા પડે એકપણ રૂપિયો

આજકાલ ઘણા મોટાભાગના લોકો ગેસ અને વાયુની ફરિયાદ કરતા હોય છે. કાઈ પણ તીખું તળેલું ખાવાથી તરત જ ગેસ થાય છે અને ગેસના કારણે બીજા ઘણા રોગો પણ ઉદ્ભવે છે જેમકે માથાનો દુખાવો. પરંતુ આજે અમે તમને એવો દેશી ઈલાજ બતાવવવા જય રહ્યા છીએ કે જેનાથી માત્ર ૨ મિનિટ માં ગેસ થી રાહત મળી જશે

વારંવાર પેટમાં થતા ગેસથી માત્ર 2 મિનિટમાં જ છુટકારો કરતો દેશી ઈલાજ, નહીં ખર્ચવા પડે એકપણ રૂપિયો Read More »

જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માત્ર કરી લ્યો આ કામ, ૧૦૦% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને

આજકાલ જીવનશૈલી ફરવાના કારણે લોકો વધુ ને વધુ બીમાર પડી રહ્યા છે પરંતુ જો માત્ર થોડો ફેરફાર ખાવા પીવામાં કરવામાં આવે તો ક્યારેય પણ દવાખાને જવાની જરૂર નહિ પડે. આજે અમે તમને બતાવીશું એ આયુર્વેદની મહત્વની બાબતો જે આપડા ઋષિમુનિઓ એ પણ શાસ્ત્રોમાં જણાવી છે અને એનું માત્ર પાલન કરવાથી લાખોના ખર્ચ થી બચી જીવનભર

જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માત્ર કરી લ્યો આ કામ, ૧૦૦% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને Read More »

માત્ર ૭ દિવસ કરી લ્યો આનું સેવન ૧૦૦% ગેરેન્ટી ગેસ, કબજિયાત, સંધિવા અને કેન્સર જેવી બીમારી થઇ જશે જીવનભર ગાયબ

નવી અને જૂની જીવલેણ બીમારીઓ દૂર કરવા માટેની એક બહુ સરળ અને સાદી પદ્ધતિ છે. જેને આપણે ‘પાણીપ્રયોગ’નું નામ આપીશું. પાણીપ્રયોગ નામનો એક લેખ જાપાનીઝ સિકનેસ એસોસીએશન તરફથી પ્રકટ થયેલ છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે પદ્ધતિસર ‘પાણીપ્રયોગ’ કરવાથી નીતે જણાવેલી જૂની અને નવી જીવલેણ બીમારીઓ મટી શકે છે. માથાનો દુઃખાવો, લોહીનું દબાણ, એનિમિયા (લોહીમાં

માત્ર ૭ દિવસ કરી લ્યો આનું સેવન ૧૦૦% ગેરેન્ટી ગેસ, કબજિયાત, સંધિવા અને કેન્સર જેવી બીમારી થઇ જશે જીવનભર ગાયબ Read More »

કેરીની સાથેસાથે તેની છાલ પણ છે ખૂબ લાભકારી, જાણો તેનાથી થતાં 7 મહત્વના ફાયદા

કેરી એક મોસમી ફળ છે, જે માત્ર ઉનાળાની ઋતુમાં જ મળે છે. કેરી ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે. નાનાથી લઈને મોટા સૌ કોઈ લોકો આ ફળ ખાવાનું પસંદ કરે છે. સાથે જ કેરીનું સેવન સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીની છાલથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.જી

કેરીની સાથેસાથે તેની છાલ પણ છે ખૂબ લાભકારી, જાણો તેનાથી થતાં 7 મહત્વના ફાયદા Read More »

જાણી લ્યો જમરૂખ નું જ્યુસ પીવાના ફાયદા

guava fruit image

જામફળનો સ્વાદ દરેક વ્યક્તિને ગમે છે. જ્યારે તે પેટ માટે ફાયદાકારક છે, ત્યારે તેનું વિટામિન સી શરીરને અનેક ચેપી રોગોથી બચાવે છે. પરંતુ શું તમે જામફળનો રસ પીવાના ફાયદા જાણો છો? હા, જામફળનો રસ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરને હાઇડ્રેટ કરવાની સાથે, તે ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં પણ મદદરૂપ છે.આ સિવાય તેમાં રહેલા ફાઈબર,

જાણી લ્યો જમરૂખ નું જ્યુસ પીવાના ફાયદા Read More »

ઉનાળામાં યૂરિક એસિડને કંટ્રોલ કરશે આ ખાટું-મીઠું ડ્રિન્ક, સાથે સાથે વજન પણ થશે કંટ્રોલ

limewater

શરીરમાં જ્યારે પણ યુરિક એસિડ વધે છે ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે, માંસપેશીઓમાં સોજો પણ આવી જાય છે. સાથે જ જો લાંબા સમય સુધી તેની કાળજી ન લેવામાં આવે તો કિડનીને પણ નુકસાન થઇ શકે છે. યૂરિક એસિડને ઓછું કરવું બહુ મુશ્કેલ નથી હોતું, આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ હોય છે જેની

ઉનાળામાં યૂરિક એસિડને કંટ્રોલ કરશે આ ખાટું-મીઠું ડ્રિન્ક, સાથે સાથે વજન પણ થશે કંટ્રોલ Read More »

દહી ખાવાના ફાયદા અને નુકશાન

dahi khavana fayda ane nuksan

સારા કાર્યો કરતા પહેલા દહીં ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દહીંના ઉપયોગથી ઘણી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે, જે ખાવા કે પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દહીં રાયતા, છાશ, ઘણા લોકો દહીં સાથે પરાઠા ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક

દહી ખાવાના ફાયદા અને નુકશાન Read More »

બેસન માં મધ ભેળવી ને લગાવવાના ફાયદા

besan and honey face pack benefits

ચણાનો લોટ (Besan) અને મધ (Honey) સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ વધુ તે ત્વચા (Skin) માટે  ફાયદાકારક સાબિત થાય છે. ચણાના લોટ અને મધનું ફેસ પેક ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ, ડાઘ જેવી ફરિયાદો દૂર થાય છે. તેની સાથે ત્વચા સંબંધિત અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે ચણાના લોટમાં એન્ટી બેક્ટેરિયલ

બેસન માં મધ ભેળવી ને લગાવવાના ફાયદા Read More »

Scroll to Top