Author name: Ayurvedam

રોજ 10 મિનિટ આ કામ કરવાથી થાય છે બ્લડ સર્ક્યુલેશન, શરીરની બળતરા જેવી મોટી મોટી સમસ્યાઓમાં છૂટકારો, જરૂર જાણો બીજા પણ ચમત્કારિ ફાયદા

રાતે સૂતા સમયે થકાવા ના કારણે પગ માં ખૂબ જ દુખે છે. જેનાથી રાતે ઊંઘ પણ નથી આવતી. જો તમે પગ માં તેલ ની માલિશ કરી ને સૂઈ જશો તો તમને દર્દ માથી રાહત પણ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. એટલું જ નહીં પગ માં તેલ ની માલિશ કરવાથી શારીરિક સમસ્યા પણ […]

રોજ 10 મિનિટ આ કામ કરવાથી થાય છે બ્લડ સર્ક્યુલેશન, શરીરની બળતરા જેવી મોટી મોટી સમસ્યાઓમાં છૂટકારો, જરૂર જાણો બીજા પણ ચમત્કારિ ફાયદા Read More »

માથા કે શરીર ના કોઈ પણ ભાગ માથી વાળ ખરે છે તો હોય શકે છે આ રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ઈલાજ વિશે

ઉંદરીનો રોગ ત્વચા સંબંધિત છે પરંતુ આ રોગની શરૂઆત થતાં જ વાળ ખરવા લાગે છે. આ વિકૃતિ ખાસ કરીને માથા પર વધારે જોવા મળે છે તેમજ વયસ્ક કરતાં નાનાં બાળકોને આ રોગ થવાની શક્યતા વધારે રહે છે. કેટલાક પુરુષોને તો દાઢી, મૂછ, ગરદન અને હાથે પણ થાય છે. હાથ, ગરદન તથા શરીરના બીજા ભાગ પર

માથા કે શરીર ના કોઈ પણ ભાગ માથી વાળ ખરે છે તો હોય શકે છે આ રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ઈલાજ વિશે Read More »

દરેક રોગનો રામબાણ ઈલાજ છે આ ચૂર્ણ અને જ્યુસ, જરૂર જાણો અસ્થમા,આંખ,ચામડી તેમજ 10થી વધુ રોગોમાં ચમત્કારિ ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટીએ સર્વોત્તમ ઋતુ છે. આંબળા એ એક ઔષધીય ફળ છે. અનેક રીતે ગુણકારી એવું આંબળુ એ કોઈ ઋતુગત ફળ નહી પરંતુ દરેક ઋતુમાં સેવન કરવા યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે, ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. આંબળુ એક એવું ફળ છે જેનું સેવન દરેક ઋતુમાં તમને અનેક ફાયદા આપી

દરેક રોગનો રામબાણ ઈલાજ છે આ ચૂર્ણ અને જ્યુસ, જરૂર જાણો અસ્થમા,આંખ,ચામડી તેમજ 10થી વધુ રોગોમાં ચમત્કારિ ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આ ફાકી છે અનેક તકલીફોનો રામબાણ ઈલાજ, કબજિયાતવાળાએ તો આજ થી જ શરૂ કરી દેવું આનું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

કાયમ ચૂર્ણ પાવડર ઔષધિય ગુણથી ભરેલો છે. કાયમ ચુર્ણ પેટ માટે સારું માનવામાં આવે છે અને તેને ખાવાથી પેટ ને ઘણા ફાયદાઓ થાય છે. જે લોકોને કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો અને અન્ય પ્રકારની સમસ્યાઓ હોય છે. તે લોકોએ ચોક્કસ કાયમ ચુર્ણનું સેવન કરવું જોઈએ. એક ચમચી કાયમ ચુર્ણ ખાવાથી પેટ સારું રહે છે. કાયમ ચુર્ણ

આ ફાકી છે અનેક તકલીફોનો રામબાણ ઈલાજ, કબજિયાતવાળાએ તો આજ થી જ શરૂ કરી દેવું આનું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

ઔષધિનો રાજા છે આ ચૂર્ણ, બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકના 100થી વધુ રોગોનો સફાયો કરે છે માત્ર 2 દિવસમાં, જનહિત માટે જરૂર શેર કરી દરેકને જણાવો

ત્રિફળા એ બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ત્રિ એટલે ત્રણ અને ફળા એટલે ફળ. ત્રિફળાનો અર્થ ત્રણ ફળ આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ થાય છે. આમળામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે. ત્રિફળા પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા

ઔષધિનો રાજા છે આ ચૂર્ણ, બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકના 100થી વધુ રોગોનો સફાયો કરે છે માત્ર 2 દિવસમાં, જનહિત માટે જરૂર શેર કરી દરેકને જણાવો Read More »

આ છે અત્યાર સુધીનો સૌથી અદભૂત અને ચમત્કારિ પ્રયોગ, માત્ર આ એક ટુકડો પગના તળિયે રાખવાથી થઈ જાય છે બધી બીમારીઓની છુટ્ટી, આ ઉપયોગી માહિતી દરેકને શેર જરૂર કરો

આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ તમારા શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે. પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે.તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ. રાત્રે

આ છે અત્યાર સુધીનો સૌથી અદભૂત અને ચમત્કારિ પ્રયોગ, માત્ર આ એક ટુકડો પગના તળિયે રાખવાથી થઈ જાય છે બધી બીમારીઓની છુટ્ટી, આ ઉપયોગી માહિતી દરેકને શેર જરૂર કરો Read More »

ડોક્ટરના વેઈટિંગ રૂમની લાઈનમાં ઊભા ન રહેવું હોય તો ખાસ અજમાવો શિયાળાની આ ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર જરૂર કરો

શિયાળાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે. પણ બદલતા મૌસમમાં તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે. ધીમે- ધીમે આવતી શિયાળા ચુપકેથી શરદી-ખાંસી કે તાવના રૂપમાં ખતરનાક હુમલા કરે છે. આ મૌસમમાં સ્વાસ્થય ના ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલી વધારે શકય હોય તમારા હાથ ધુઓ જેથી કીટાણુ પગ ન પસાર શકે. આ કીટાણુ મૌસમના રોગોને જન્મ

ડોક્ટરના વેઈટિંગ રૂમની લાઈનમાં ઊભા ન રહેવું હોય તો ખાસ અજમાવો શિયાળાની આ ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર જરૂર કરો Read More »

આખા આયુર્વેદમાં આના જેવી બીજી ઔષધિ નથી, દરેક બીમારીનો ઈલાજ સમાયેલો છે આમાં, જરૂર જાણો ઉપયોગી ફાયદા અને શેર કરી દરેક ને જણાવો

બજારમાં બે પ્રકારની દૂધી મળતી હોય છે. એક લાંબી દૂધી અને બીજી ગોળાકાર દુધી. દુધી માં લોહતત્વનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. દૂધીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ક્યારેય હિમોગ્લોબીનની ઉણપ રહેતી નથી. દૂધીનો જ્યૂસ પીવાથી વજનમાં ઘટાડો થાય છે. વજન ઓછુ કરવા માટે આ રીતે દુધીનો ઉપયોગ કરવામા આવે છે. કારણ કે

આખા આયુર્વેદમાં આના જેવી બીજી ઔષધિ નથી, દરેક બીમારીનો ઈલાજ સમાયેલો છે આમાં, જરૂર જાણો ઉપયોગી ફાયદા અને શેર કરી દરેક ને જણાવો Read More »

આ છે પ્રેગ્નેન્સી રોકવાના ઘરેલુ ઉપચાર, જાણી લ્યો આ ઉપાય દવા ખાવાની પણ જરૂર નહીં પડે, દરેકે ખાસ વાંચવા જેવી માહિતી

લગ્ન બાદ જ્યારે પતિ-પતિની શારીરિક સંબંધ બાંધતા હોય છે ત્યારે તેમને એક ચિંતા ગર્ભાવસ્થાની પણ રહે છે. પત્ની પ્રેગનેન્ટ ન થઇ જાય તેના માટે અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. તેવો જ એક ઉપાય છે ડાયફ્રેમ, કે જેને સામાન્ય ભાષામાં સિલીકોન કપ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષો પહેલાં જાતીય સમાગમ કરવાનું ટાળી ગર્ભધાન રોકવાનો

આ છે પ્રેગ્નેન્સી રોકવાના ઘરેલુ ઉપચાર, જાણી લ્યો આ ઉપાય દવા ખાવાની પણ જરૂર નહીં પડે, દરેકે ખાસ વાંચવા જેવી માહિતી Read More »

પાચન, સાંધા, અસ્થમા, ગાળામાં દુખાવા જેવી અનેક સમસ્યામાં તરત જ રાહત માટે જરૂર અપનાવો આ ઉપાય, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો

મોટાભાગે બધાને ખાધા પછી કંઈક ગળ્યું ખાવું પસંદ હોય છે. અને જો ઘરમાં બીજું કંઈ ગળ્યું ન મળે તો એવામાં લોકો ગોળ પણ ખાઈ લે છે. લોકો એવું એટલા માટે કરે છે, કારણ કે કહેવામાં આવે છે કે ખાધા પછી કંઈક ગળ્યું ખાવું આપણા શરીરની પાચનક્રિયા માટે ઘણુ સારું હોય છે. અને એવામાં જો તમે

પાચન, સાંધા, અસ્થમા, ગાળામાં દુખાવા જેવી અનેક સમસ્યામાં તરત જ રાહત માટે જરૂર અપનાવો આ ઉપાય, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો Read More »

Scroll to Top