ઔષધિનો રાજા છે આ ચૂર્ણ, બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકના 100થી વધુ રોગોનો સફાયો કરે છે માત્ર 2 દિવસમાં, જનહિત માટે જરૂર શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ત્રિફળા એ બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ત્રિ એટલે ત્રણ અને ફળા એટલે ફળ. ત્રિફળાનો અર્થ ત્રણ ફળ આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ થાય છે. આમળામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

ત્રિફળા પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા પણ મજબૂત બનાવે છે. બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે.

આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો અને વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઈલાજ છે. ત્રિફળામાં રહેલુ ત્રીજુ તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુઃખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદ કરે છે.

ગર્ભવતી સ્ત્રીઓએ ત્રિફળા લેવાનું ટાળવુ જોઈએ. તેને કારણે મિસકેરેજની શક્યતા વધી જાય છે. ત્રિફળાના અતિરેકને કારણે ઝાડા તથા ડિહાઈડ્રેશન થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ત્રિફળા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબ ક્ષમતા ધરાવે છે. તે ઈન્ફેક્શન સામે લડે છે અને બ્લડ સરક્યુલેશન સુધારે છે. પાચનતંત્રમાં જામેલો કચરો દૂર કરે છે જેને કારણે તમે જે ખોરાક લો તેમાના પોષક તત્વો શરીરને વધુ માત્રામાં મળી રહે છે.

જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેના માટે ત્રિફળાથી શ્રેષ્ઠ બીજી કોઈ દવા નથી. પાચનતંત્રની તકલીફ ધરાવતા લોકોએ સૂતા પહેલા ત્રિફળા લેવુ જોઈએ. તે હાઈપર એસિડિટી જેવી સમસ્યા અને ગેસને લીધે થતી તકલીફોમાં રાહત આપે છે. ત્રિફળામાં પોલિફેનોલ્સ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. આ તત્વો શરીરની કેન્સર સામે લડવાની ક્ષમતા વધારી દે છે.

નિયમિત ત્રિફળા લેનારા લોકોને ક્યારેય દાંતની તકલીફ નથી થતી. તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા રહેલી છે અને વળી તે સોજો ઓછો કરવાનો ગુણ ધરાવે છે જેને કારણે દાંતમાં સડો થતો નથી. ત્વચા માટે પણ ત્રિફળા ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો ઘા રૂઝાવા માટે ખૂબ જ અસરકારક છે. ત્વચા પર ઘાનું નિશાન હોય અથવા તો સનબર્ન હોય તો ત્રિફળાને કારણે તે કુદરતી રીતે દૂર થઈ જાય છે.

ત્રિફળાના ગુણધર્મો યુરિનના ઈન્ફેક્શનને દૂર કરી શકે છે. વળી, તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી. આથી પેશાબમાં બળતરા થતી હોય, અવારનવાર ઈન્ફેક્શન થઈ જતુ હોય તેવા લોકોએ ત્રિફળાનું નિયમિત સેવન કરવુ જોઈએ.

આંખોને સ્વસ્થ અને તેજ રાખવા માટે ત્રિફળા એ ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપચાર છે. 1 ચમચી ત્રિફળા પાવડરને હૂંફાળા પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પલાળેલા મિશ્રણથી તમારી આંખો ચોખ્ખી કરી દો.

ત્રિફળા હાઈપોગ્લાઈસેમિક છે એટલે તે લોહીમાં શુગરના લેવલને નીચુ લઈ જાય છે. આથી ડાયાબિટીસમાં તે અકસીર દવા છે.શરીરની પાચનશક્તિ સુધારે છે. વજન વધવાનું એક કારણ ન પચેલો ખોરાક પણ છે. ત્રિફળાને કારણે ખોરાક વ્યવસ્થિત પચી જાય છે જેને કારણે વજન ઘટવા માંડે છે.

પેટમાં ચાંદુ પડ્યુ હોય એટલે કે અલ્સર હોય તો તેના માટે ત્રિફળા એક અસરકારક કુદરતી ઉપચાર છે. સંશોધન અનુસાર તે પેટની અંતરત્વચાને સ્વસ્થ બનાવે છે અને પાચક રસોના સ્તરને નિયંત્રિત કરે છે જેને કારણે અલ્સરમાં રાહત મળે છે.

શરીરમાં કમજોરીની સમસ્યા થવા પર તમે ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ કરો. અને એને ખાવાથી શરીર ને શક્તિ મળે છે અને શરીર આસાનીથી થાકતું નથી તમે એક ચમચી ચૂર્ણ લઇને ઘી કે સુગર અથવા મધ મેળવીને એનું સેવન કરો. રોજ આનું સેવન કરવાથી શરીર માં શક્તિ આવી જશે તમે ઇચ્છો તો પાણી સાથે પણ લઈ શકો છો.

મો ના દુર્ગંધથી પરેશાન લોકો ત્રિફલા ચૂર્ણ નું મંજન કરો.ત્રિફલાનું મંજન કરવાથી મો દુર્ગંધ દૂર થઈ જશે એના ઉપરાંત એના કોગળા કરવાથી પણ મો ની દુર્ગંધ દૂર કરી શકાય છે તમે આનું દિવસ માં બે વાર એના કોગળા કરો.

ત્રિફલા ચૂર્ણ ખાવાથી લોહી સુદ્ધ થાય છે અને શરીરમાંથી જહેરીલા પદાર્થ બહાર કાઢે છે.લોહી સુદ્ધ થવાથી મુહસાની સમસ્યા નથી થતી અને સરીર માં પીલિયા અને બ્રોકાઇટીશથી સરીર ને રક્ષણ મળે છે.

ત્રિફલા ચૂર્ણ ખાવાથી ડાયાબીટીસ નિયત્રણ માં રહે છે અને એને લગતા રોગોથી બચી શકાય છે ડાયાબીટીસ દર્દીઓ રોજ ત્રિફલાનો ચૂર્ણ પાણી સાથે લો એવું કરવાથી લોહીમાં શુગરનું સ્તર વધશે નહિ.

ત્રિફલા પર કરેલા એક સંશોધનમાં આ વાત સાબિત કરવામાં આવી છે કે આવું સેવન કરવું ડાયાબિટીસના ના દર્દીઓ માટે ઉત્તમ છે અને એને ખાવાથી ડાયાબિટીસ કાબુ માં રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top