Author name: Editor

શરીરની ગરમી, ચાંદા અને એસીડીટી જેવા 50થી વધુ રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ..

ઉનાળાની ઋતુની અસર લોકોના કેટરિંગ પર પડે છે. આ ઋતુમાં લોકો ઓછું ખાવાનું પસંદ કરે છે અને તે જ ખોરાક પસંદ કરે છે જે ગરમીથી રાહત આપીને તેમના શરીરને ઠંડુ પાડે છે. આવી સ્થિતિમાં, તમે તમારા કેટરિંગમાં ગુલકંદનો સમાવેશ કરી શકો છો. ગુલકંદ શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. ગુલાબની પાંખડીમાંથી બનેલો ગુલકંદ સ્વાસ્થ્ય […]

શરીરની ગરમી, ચાંદા અને એસીડીટી જેવા 50થી વધુ રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

શરીરના તાપમાનને જાળવી રાખી, પાચન અને રોગ પ્રતિકારકશક્તિ વધારવા 100% અસરકારક છે આનું સેવન..

દલીયા શરીરને સ્ફૂર્તિલુ બનાવવામાં અને તેને ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો પૂરા પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સવારના હેલ્ધી નાસ્તામાં દલીયાનો સમાવેશ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર તેનો ઘણો ફાયદો થાય છે. દલીયા એક પ્રકારનું અનાજ જ છે, જે સવારનાં નાસ્તામાં આરોગવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. દલીયા બનાવવામાં ખૂબ જ સહેલા છે, અને તે પચવામાં પણ હલકા

શરીરના તાપમાનને જાળવી રાખી, પાચન અને રોગ પ્રતિકારકશક્તિ વધારવા 100% અસરકારક છે આનું સેવન.. Read More »

તાવ-કળતરથી ભૂખ ન લાગવી અને અપચો થવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો, તો તમારે તમારું ખાણું-પીણું સારું રાખવું પડશે. કારણ કે સ્વસ્થ રહેવા માટે સારું ખાણું-પીણું હોવું જરૂરી છે. પરંતુ આજની દોડધામની જીંદગીમાં લોકો ઉપર તાણ અને કામનું દબાણ વધારે છે, જેના કારણે લોકો ભોજન પર ધ્યાન આપતા નથી. એવા પણ ઘણા લોકો છે જેમને ભૂખ નથી લાગતી. લોકોને ભૂખ લાગવાની

તાવ-કળતરથી ભૂખ ન લાગવી અને અપચો થવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

માત્ર એક વખત આના ઉપયોગથી માથાનો ખોડો, ખંજવાળ અને ખરતા વાળનો 100% અસરકારક ઉપચાર..

આજ સુધી માથાની ખંજવાળના ઉપાયમાં ઘરગથ્થું ઉપાયોને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. માથામાં ખંજવાળ મોટાભાગે માથાને યોગ્ય રીતે ના ધોવાથી, ખોડો અને ફંગસના કારણે કે ક્યારેક ક્યારેક માથાની ત્વચામાં સંક્રમણના કારણે થાય છે. તેના માટે પર્યાપ્ત દેખભાળ અને ઉપાયની જરૂરિયાત હોય છે. લીંબુ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. લીંબુમાં ઉપસ્થિત એન્ટીસેપ્ટિક ગુણોના

માત્ર એક વખત આના ઉપયોગથી માથાનો ખોડો, ખંજવાળ અને ખરતા વાળનો 100% અસરકારક ઉપચાર.. Read More »

મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક જીણો તાવ, ઊલટી, કફ અને પિતના દરેક રોગોનું આ આયુર્વેદિક ચૂર્ણ..

આ ઔષધિને આયુર્વેદમાં ખૂબ ગુણકારી માનવામાં આવે છે. ત્રાયમાણ, ત્રાયન્તી, થેલિકટ્રમ, ત્રાયમાણ, બલડુસૂર ફોલિયો-લોઝમ, ઈન્ડિયન જેન્ટીઆન વગેરે નામ થી ઓળખાતી આ ઔષધિ છે અનેક રોગોનો રામ બાણ ઈલાજ ચાલો આપણે જાણીએ આ ઔષધિ થી થતાં અનેક સ્વાસ્થ્ય લાભ વિશે. ત્રાયમાણના છોડ હોય છે. ગુજરાતમાં પણ ઘણે ઠેકાણે એ જોવા મળે છે. એની દાંડી એક વેંત

મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક જીણો તાવ, ઊલટી, કફ અને પિતના દરેક રોગોનું આ આયુર્વેદિક ચૂર્ણ.. Read More »

ઉનાળામાં થતાં ગરમી અને ચામડીના દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ..

ઉનાળો શરૂ થતા ની સાથે જ લોકો ના શરીરમાં પાણી ની અછત થવા લાગે છે, જેને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. જો શરીરમાં પાણીનો અભાવ હોય તો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. ચાલો આપણે ડિહાઇડ્રેશનથી બચવા માટેના કેટલાક મુખ્ય ઘરેલું ઉપાયો વીશે જાણીએ. મહત્તમ પ્રમાણમાં પાણી પીવો. દિવસમાં ઓછામાં ઓછા

ઉનાળામાં થતાં ગરમી અને ચામડીના દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

આજે જ અપનાવો, ગાળાના તમામ ઇન્ફેક્શન અને ખાંસીને ચપટીમાં દૂર કરશે આ 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

આજકાલ કોઈપણ ઋતુ હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય થઈ ગયા છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનના કારણો જવાબદાર હોઈ શકે

આજે જ અપનાવો, ગાળાના તમામ ઇન્ફેક્શન અને ખાંસીને ચપટીમાં દૂર કરશે આ 100% અસરકારક ઘરેલુ ઉપચાર.. Read More »

માત્ર 10 મિનિટ માં અપચો અને ગેસ તેમજ પાચનના દરેક રોગનો 100% અસરકારક ઉપચાર..

વિરોધાભાસી પદાર્થો ખાવાથી અજીર્ણ ઉત્પન થાય છે. અજીર્ણ એક પેટનો દુખાવો છે. જેમાં જીણું જીણું પેટમાં દુખ્યા કરે છે તેના ઉપચાર કરવો જરૂરી છે આ માટે આમે લઈ ને આવ્યા છીએ અજીર્ણના ઘરેલુ ઉપચાર તમે પણ અપનાવો આ ઉપચાર અને કરો આ સમસ્યાને દૂર ચોખા ખાવાથી અપચો થાય તો દાડમ ખાવું જોઈએ. ભાત ખાવાથી અપચો

માત્ર 10 મિનિટ માં અપચો અને ગેસ તેમજ પાચનના દરેક રોગનો 100% અસરકારક ઉપચાર.. Read More »

માત્ર 1 દિવસમાં વગર દવાએ ગુમડા, ઘાવ, સોજા માથી મળી જશે છુટકારો, જીવનભર એ જગ્યાપર નહીં થાય ગુમડા

આજ કાલના ખોરાક અને જીવનશૈલી ને કારણે શરીરમાં અનેક રોગ ઉત્પન થાય છે. લોકોને શરીર પર અકારણે કોઈ અંગ સોજી જવું, ઘા પડવા, વ્રણ થવો વગેરે, આ સમસ્યા દૂર કરવા માટે અમે તમને અહીં કેટલાક ઘરેલુ ઉપચાર વિશે બતાવવાના છીએ. લસણ 200 ગ્રામ ઝીણું કરી છૂંદી નાંખવું. તલનું તેલ 400 ગામ લઈ કડાઈમાં નાંખી ગેસ

માત્ર 1 દિવસમાં વગર દવાએ ગુમડા, ઘાવ, સોજા માથી મળી જશે છુટકારો, જીવનભર એ જગ્યાપર નહીં થાય ગુમડા Read More »

માત્ર 24 કલાકમાં મરડો અને પાચનના રોગ માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..

અતિસાર મરડો, સંગ્રહણી તમામ રોગ ઝાડાની તકલીફના કારણે થાય છે. બહારનો ખોરાક ખાવાથી મરડો થવાની શક્યતા વધારે હોય છે. ચાલો જાણીએ આ રોગને સારો કરવા માટેના ઘરેલુ ઉપચાર વિશે. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો. ઈન્દ્રજવનાં બી અને કડાની છાલનું ચૂર્ણ ઉત્તમ ઔષધ છે. ગળવેલનો રસ બે તોલા અને દિવેલ બે તોલા પીવાથી મૂત્રકૃચ્છ

માત્ર 24 કલાકમાં મરડો અને પાચનના રોગ માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

Scroll to Top