Author name: Editor

99% લોકો નથી જાણતા આ સામન્ય લાગતી વસ્તુના કેન્સર અને હદયરોગ જેવા ગંભીર રોગના અસરકારક ઉપચાર વિશે..

સામાન્ય રીતે લીંબુની છાલ માંથી બધો રસ નથી નીકળી જતો તેમાં થોડો ઘણો રસ રહી જ જાય છે. લીંબુની છાલ માં ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જેનો ફાયદો ઉઠાવી શકાય છે. તે ખૂબ ફાયદાકારક છે, લીંબુ અને લીંબુની છાલ અનેક ગુણો ધરાવતી હોય જે સ્વસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. લીંબુ પાણી શરીર ની […]

99% લોકો નથી જાણતા આ સામન્ય લાગતી વસ્તુના કેન્સર અને હદયરોગ જેવા ગંભીર રોગના અસરકારક ઉપચાર વિશે.. Read More »

કોઈપણ પ્રકારના ખર્ચ વગર આંચકી, તાવ, નાક-કાન અને ગળાના ઇન્ફેકશન જેવા 50થી વધુ રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ..

આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવા દ્રવ્ય બંધ કરી દેવામાં આવે તો શરીરમાં વાયુની વૃદ્ધી, મંદાગ્ની, કૃશતા, શુષ્કતા તથા વાયુની વૃદ્ધીના કારણે થતા આવેશ, ઉતાવળાપણું, કંપ અને ઉન્માદ જેવા રોગો ઉત્પન્ન થાય છે. વાયુ પ્રકૃતીવાળા માટે એટલે જ ગાયના ઘીનું સેવન અત્યંત જરુરી છે. ઘી મનુષ્યની જ્ઞાનશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, હિંમત અને બળ વધારે છે

કોઈપણ પ્રકારના ખર્ચ વગર આંચકી, તાવ, નાક-કાન અને ગળાના ઇન્ફેકશન જેવા 50થી વધુ રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

રોગ અનેક ઔષધ એક, પૃથ્વી પરના અમૃત સમાન આ ચૂર્ણ 150થી પણ વધુ રોગો માટે છે 100% અસરકારક..

આંબલી, બહેડા અને હરડે ના મિશ્રણને ત્રિફળા કહેવામાં આવે છે. આયુર્વેદ માં ત્રિફળા ને ખૂબ અસરકારક માનવામાં આવ્યું છે અને આનું ચૂર્ણ ખાવાથી ઘણા પ્રકારના રોગોથી છુટકારો મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ત્રિફળા અને તેના ચૂર્ણ થી આપણાં શરીરને કયા કયા ફાયદાઓ થાય છે. શરીરમાં કમજોરીની સમસ્યા થવા પર તમે ત્રિફળા ચૂર્ણનો

રોગ અનેક ઔષધ એક, પૃથ્વી પરના અમૃત સમાન આ ચૂર્ણ 150થી પણ વધુ રોગો માટે છે 100% અસરકારક.. Read More »

નપુસંકતા દૂર કરી દમ, ક્ષય, ઉધરસ અને પેટના રોગો માથી કાયમી છુટકારો અપાવતો 100% અસરકારક ઉપચાર છે આ..

તાલિસપત્રને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે, જેવા કે, તાલિસ, ધાત્રિપત્ર, બરહમી, સપની, ઈયુ, લેટિન ટેકસસ બે ડેટા, તાલિસપત્ર વગેરે. આ ઔષધિ પેટના તમામ પ્રકારના અને સાથે સાથે શરીરના બીજ ઘણા રોગ ને જડમૂળથી દૂર કરવા માટે સક્ષમ છે. જાણો આ ઔષધી ના લાભ વિશે. આજે આપણે જે ઔષધિ તાલિસપત્ર વિશે

નપુસંકતા દૂર કરી દમ, ક્ષય, ઉધરસ અને પેટના રોગો માથી કાયમી છુટકારો અપાવતો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

વગર દવાએ ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ કરવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ..

પ્રદૂષણને કારણે મોટી સંખ્યામાં લોકો આંખોમાં બળતરા, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. આ ઝેરી હવા ફેફસાંને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે ઘરેલુ ઉપચાર થી કેવી રીતે ફેફસાંને સાફ રાખી શકો છો અને શરીરને સ્વસ્થ. જો કે, ફેફસાં સ્વ-સફાઇ છે, એટલે કે, તેઓ પોતાની

વગર દવાએ ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ કરવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ.. Read More »

ડાયાબિટીસ અને હાડકાંના દુખાવાનો એકમાત્ર 100% અસરકારક ઉપચાર છે આનો ઉપયોગ..

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો હવે આપણે જાણીશું પપૈયાના રસના ફાયદાઓ. બરોળ, લીવરની તકલીફો, ડિપ્લેરિયા જેવા ચેપી રોગો થયા

ડાયાબિટીસ અને હાડકાંના દુખાવાનો એકમાત્ર 100% અસરકારક ઉપચાર છે આનો ઉપયોગ.. Read More »

બ્લડ કેન્સરના 2 મહિના પહેલા શરીર આપે છે આ સંકેત, સંકેત જાણી બચી જાવ અગાવથી જ..

બ્લડ કેન્સરના લક્ષણો ગળામાં સોઝો આવી જવો અથવા ગાંઠ પડી જાય છે. લિમ્ફ નોડ્સમાં પરિવર્તન આવે તો એ બ્લડ કેન્સર હોવાનો સંકેત પણ હોય શકે છે. એટલા માટે આવો સંકેત જણાય તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો. બ્લડ કેન્સર થવાથી ગળામાં હળવો દુઃખાવો અને સોઝો આવી જાય છે. આ સિવાય જો પગમાં લગાતાર સોઝા

બ્લડ કેન્સરના 2 મહિના પહેલા શરીર આપે છે આ સંકેત, સંકેત જાણી બચી જાવ અગાવથી જ.. Read More »

આંખ અને મગજ ના રોગો, ખરજવું જેવા 50થી વધુ રોગોથી છૂટકાર માટે 100% અસરકારક છે આનો ઉપચાર..

ગાજ૨ કંદની પેઠે જમીનમાં થાય છે. આ કંદનો રંગ રાતો હોય છે, ગાજર મંધુર, ગ્રાહી, તીખું, રક્તપિત્તકારક, ઉષ્ણ, અગ્નિદીપક અને નેત્રના વિકાર દૂર કરનારું છે. જે મહિલાને રજોદર્શનની તકલીફ હોય, માસિક અનિયમિત આવતું હોય તેણે ગાજરનો રસ અથવા ગાજરના બી પાણીમાં વાટી પાંચ દિવસ ખાવા જોઈએ. આંતરડામાં મળવિકાર થયો હોય, ચાંદા પડ્યા હોય, હોજરી, સ્તન

આંખ અને મગજ ના રોગો, ખરજવું જેવા 50થી વધુ રોગોથી છૂટકાર માટે 100% અસરકારક છે આનો ઉપચાર.. Read More »

લીવરના દરેક રોગો, આફરો અને ગરમીથી થતાં રોગો માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચર છે આ..

આજકાલની જીવનશૈલી અને ખરાબ વસ્તુ ખાવાના લીધે શરીરમાં તમામ પ્રકારના રોગ ઉત્પન થાય છે, ખોટી વસ્તુના સેવનથી પેટની સમસ્યા ઊભી થાય છે. માટે અમે એક એવી ઔષધી વીશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પેટના તમામ પ્રકારના રોગ દૂર કરે છે અને સાથે સાથે બીજા ઘણા રોગ દૂર કરે છે. આ ઔષધી છે ઉનાબ. ઉનાબ એક

લીવરના દરેક રોગો, આફરો અને ગરમીથી થતાં રોગો માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચર છે આ.. Read More »

મોંઘી દવા અને ઓપરેશન કરતાં પણ વધુ અસરકારક આ ઔષધ એક-બે નહીં પરંતુ 100થી પણ વધુ રોગો માટે છે 100% અસરકારક..

આપણા ગ્રામીણ જીવનમાં વનસ્પતિઓ અને વૃક્ષો માનવ, પશુ અને પક્ષીઓનાં અવિભાજ્ય અંગ બની ગયેલાં છે, આપણા ઉત્સવો, તહેવારો, સામાજિક પ્રસંગો, વ્રતકથાઓની ઉજવણીઓ તેમજ ધાર્મિક ઉત્સવોમાં એક યા બીજી રીતે વૃક્ષોની પૂજા થાય છે. વૃક્ષો ધાર્મિક દૃષ્ટિએ તેમજ શૃંગાર માટે અને પૌરાણિક માન્યતા ટકાવી રાખવા માટે મહત્વનાં બની ગયેલાં છે. આ રીતે લીમડો, પીપળો, વડ, આસોપાલવ,

મોંઘી દવા અને ઓપરેશન કરતાં પણ વધુ અસરકારક આ ઔષધ એક-બે નહીં પરંતુ 100થી પણ વધુ રોગો માટે છે 100% અસરકારક.. Read More »

Scroll to Top