Author name: Editor

ત્વચા, મો ના ચાંદા, અને ખીલ માંથી કાયમી છુટકારો મેળવવા રામબાણ છે આ છોડ,અહી ક્લિક કરી જરૂર જાણો વાપરવાની રીત

ગુજરાતના ૧૦ ટકા જંગલ વિસ્તારમાં (વલસાડ, ડાંગ અને જૂનાગઢના જંગલોમાં) પાર વગરની ઔષધ વનસ્પતિઓ મળી રહે છે. જ્યારે આપણે રોજબરોજ ઉપયોગમાં લેતાં ફળો અને ફૂલોનાં ઔષધિય ઉપયોગથી અજાણ્યા હોઈએ છીએ. ફળ અને ફૂલ પાકોના ફળ, ફૂલ, મૂળ, છાલ, ગર્ભ, બીજ વગેરે અગત્યના ભાગો/ઘટકો ઔષધિય તરીકે ઉપયોગમાં આવે છે. વિવિધ આયુર્વેદાચાર્યો અને નિષ્ણાતોએ કરેલો ઉંડા અભ્યાસના […]

ત્વચા, મો ના ચાંદા, અને ખીલ માંથી કાયમી છુટકારો મેળવવા રામબાણ છે આ છોડ,અહી ક્લિક કરી જરૂર જાણો વાપરવાની રીત Read More »

શું તમને પણ વારંવાર શરદી થઈ છીંક આવે છે તો આ આયુર્વેદિક ઉપચારથી મેળવો માત્ર 5 મિનિટ માં રાહત, જરૂર જાણો અહી ક્લિક કરી

દુનિયામાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો શરદી થાય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાનાં કારણો અલગ અલગ હોય છે. કોઈને ઠંડીને લીધે, તો કોઇને વરસાદમાં ભીંજાવાથી શરદી થાય છે, તો કોઈને વાતાવરણમાં પરિવર્તન આવવાથી, તો કોઈને ગરમીની સિઝનમાં શરદી થતી જોવા મળે છે. શરદીને લીધે શરીરમાં દુખાવો, તાવ અને ખાંસી થવી સહજ બાબત છે.

શું તમને પણ વારંવાર શરદી થઈ છીંક આવે છે તો આ આયુર્વેદિક ઉપચારથી મેળવો માત્ર 5 મિનિટ માં રાહત, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

દરેક રોગોમાં રામબાણ છે આ ડ્રાયફ્રૂટ્સ, અહી ક્લિક કરી જાણી લ્યો તેને ખાવાની સાચી રીત અને સમય

એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને સુકો મેવો નહીં ભાવતા હોય. આપણે બધા જ તેનો ફાયદો સારી રીતે જાણીએ છીએ. પણ શું તમને ખબર છે કે જેમ દૂધ રાત્રે સુતી વખતે પીવાય પણ દહીં રાત્રે ના ખવાય તેવી જ રીતે સૂકો મેવો ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે. સૂકામેવા માં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ

દરેક રોગોમાં રામબાણ છે આ ડ્રાયફ્રૂટ્સ, અહી ક્લિક કરી જાણી લ્યો તેને ખાવાની સાચી રીત અને સમય Read More »

માત્ર આ આયુર્વેદિક ઉપાયથી દાંતનો સડો અને દુખાવો થઈ જશે મિનિટોમાં દૂર, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો આ ઉપચાર વિષે

૧૭ વર્ષથી ૨૫ વર્ષની ઉંમરમાં દાંતમાં મોટાભાગે દુખાવો થવા લાગે છે, કેટલીક વાર તો દરેક સમયે થોડો દુખાવો થાય છે. તે બધુ તમારા ચોકલેટ અને ટોફીના કારણે થાય છે. દાંતોમાં દર્દ થવાના કારણો ઘણા હોય છે, દાંતમાં દુખાવો થવો કે દાંતની જડોનું ઢીલું પડી જવું વગેરે. કેટલાક લોકો હોંશે-હોંશે દાંતમાં સ્ટિક નાખી લે છે જેનાથી

માત્ર આ આયુર્વેદિક ઉપાયથી દાંતનો સડો અને દુખાવો થઈ જશે મિનિટોમાં દૂર, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો આ ઉપચાર વિષે Read More »

એક અઠવાડિયા સુધી રાત્રે પલાળેલી આ વસ્તુ ખાવાથી જડમૂળથી દૂર થઈ જશે આ ભયંકર બીમારી, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી

સામાન્ય રીતે એવી ઘણી બધી વસ્તુ છે જે ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થતો હોય છે. પરંતુ દરેક પદાર્થ માં ઘણી બધી વસ્તુઓ એવી પણ હોય છે જે કેટલાક લોકોની તાસીરને અનુકુળ આવે છે તો કેટલાક લોકોને અનુકૂળ નથી આવતી. હવે ડોક્ટરો પણ ઘરગથ્થુ પદાર્થોનું સેવન કરવાની સલાહ આપે છે, પરંતુ દરેક લોકોની તાસીર અલગ

એક અઠવાડિયા સુધી રાત્રે પલાળેલી આ વસ્તુ ખાવાથી જડમૂળથી દૂર થઈ જશે આ ભયંકર બીમારી, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર, તરત જ મળી જશે રાહત, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી

નાનાં બાળકોમાં આ આદત ખાસ જોવા મળે છે, કે ઘણી વખત બાળકો સિક્કો, સોય કે નાની ગોળ બૅટરી જેવી વસ્તુઓ ગળી જાય છે. અત્યારે મુંબઈમાં એક વર્ષનું નાનું બાળક ગણપતિનું પેન્ડન્ટ ગળી ગયું હતું જેને એન્ડોસ્કોપિક પ્રોસીજર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. મોટાભાગે એવું જોવામાં આવે છે કે નાના બાળકો વધુ પ્રમાણમાં સિક્કો ગળી જતા

બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર, તરત જ મળી જશે રાહત, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

વગર ઓપરેશનએ પીઠ ના નીચેના ભાગના દુખાવા અને મણકાની તકલીફ માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી ને દૂર કરવાના ઉપાય

પીઠ નો દુખાવો એ રોજિંદા જીવનમાં સામાન્ય સમસ્યા છે. પીઠના દુખાવા માટેના ઉપાયો અજમાવીને આપણે આ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકીએ છીએ. હાલમાં, ઘણાં ઘરેલું ઉપાયો છે જેનો પ્રયાસ કરી શકાય છે અને આ સમસ્યાથી છૂટકારો મળે છે. 80 ટકા પુખ્ત વયના લોકો પીઠ ની નીચલા ભાગના દુખાવા ની સમસ્યાથી પીડાય છે. તે જ સમયે, પીઠના

વગર ઓપરેશનએ પીઠ ના નીચેના ભાગના દુખાવા અને મણકાની તકલીફ માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી ને દૂર કરવાના ઉપાય Read More »

બાળકોથી લઈને ઘરડાઓની દરેક બીમારીઓ માં અમૃત સમાન છે આનું સેવન, જરૂર જાણી લ્યો તેના ચમત્કારી ફાયદાઓ

ભલે ઘેટા, ઊંટ, ભેંસ અને બકરા ના દૂધ પણ લોકપ્રિય દૂધના પ્રકારો છે. પરંતુ અત્યાર સુધી ગાયનું દૂધ અકલ્પનીય પોષણ મૂલ્યો અને અન્ય ગુણધર્મો માટે માનવોમાં સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગાયનુ દૂધ કેલ્શિયમ, ફોસ્ફરસ, અને તમારા હાડકાંની તંદુરસ્તી માટે અન્ય ખનીજથી સમૃદ્ધ છે. એટલા માટે દુનિયામાં મોટાભાગની સરકારો બાળકો અને પુખ્ત વયના લોકો

બાળકોથી લઈને ઘરડાઓની દરેક બીમારીઓ માં અમૃત સમાન છે આનું સેવન, જરૂર જાણી લ્યો તેના ચમત્કારી ફાયદાઓ Read More »

કબજિયાત અને તેને લગતા દરેક રોગોને જડમૂળથી ઉખાડી ફેંકશે આ શક્તિશાળી ફળનું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ પણ

દ્રાક્ષની સિઝન ચાલી રહી છે. બજારમાં દ્રાક્ષે સામ્રાજ્ય સ્થાપ્યું છે ત્યારે શું તમને ખબર છે કે દ્રાક્ષ ખાવના શું છે ફાયદા. બજારમાં આમ તો બે પ્રકારની દ્રાક્ષ મળે છે. આછાં લીલા રંગની અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષનું સેવન ઘણા લોકો કરતા હોય છે. જેમાંથી મળતી કેલરી, ફાઇબર અને વિટામિન c અને વિટામિન E શરીર માટે ખૂબ

કબજિયાત અને તેને લગતા દરેક રોગોને જડમૂળથી ઉખાડી ફેંકશે આ શક્તિશાળી ફળનું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ પણ Read More »

ગમેતેવા પેટના કૃમિ ને માત્ર એક દિવસમાં છુટકારો મેળવવા જરૂર કરો આ બીજનો ઉપયોગ, ઉપયોગ કરવાની રીત જાણવા અહી ક્લિક કરો

આંતરડામાં થતાં વિભિન્ન પ્રકારના નાના-મોટા કૃમિઓને લીધે રક્તાલ્પતા ઉત્પન્ન થવાથી શરીરનો રંગ ફિક્કો પડી જાય છે. જ્યારે કૃમિ પેટમાં-આંતરડામાં પોતાનો પ્રકોપ દેખાડે છે ત્યારે પેટમાં વાયુ વધી જવો અને તેને લીધે બેચેની, હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવા, ઊબકા આવવા, ખાવાની અરુચિ થવી અને અતિસાર પણ થાય છે. શરીરમાં ધીમો તાવ, પેટમાં ગડબડ, અવારનવાર પેટમાં

ગમેતેવા પેટના કૃમિ ને માત્ર એક દિવસમાં છુટકારો મેળવવા જરૂર કરો આ બીજનો ઉપયોગ, ઉપયોગ કરવાની રીત જાણવા અહી ક્લિક કરો Read More »

Scroll to Top