Author name: Editor

શરદી-ખાંસી અને ક્ષય સિવાય આ ગંભીર રોગોમાં રામબાણ છે આનો ઉપયોગ, તમેં  જાણશો તો જરૂર તરત જ ઉપયોગ કરતાં થઈ જશો, જરૂર જાણો આ ઔષધિના ફાયદાઓ વિશે. 

કફ ઉપર ખાસ કરીને જૂની ખાંસી અને જેમાં ઝીણો તાવ આવતો હોય એવી ખાંસી ઉપર અરડૂસી જેવું ઉત્તમ બીજું કોઈ ઔષધ નથી. 10 ગ્રામ અરડૂસીનો રસ, 10 ગ્રામ મધ અને 10 ગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ મેળવી ચટણી જેવું બનાવી દરરોજ ચાટતા રહેવાથી કફ નીકળી જાય છે અને શ્વાસનળી સાફ થઈ જાય છે. આવી જ રીતે […]

શરદી-ખાંસી અને ક્ષય સિવાય આ ગંભીર રોગોમાં રામબાણ છે આનો ઉપયોગ, તમેં  જાણશો તો જરૂર તરત જ ઉપયોગ કરતાં થઈ જશો, જરૂર જાણો આ ઔષધિના ફાયદાઓ વિશે.  Read More »

પેટ, વાળ અને ચામડીને લગતા તમામ રોગો માટે અસરકારક છે આ પીણું, જરૂર જાણી લ્યો આનાથી થતાં ચમત્કારી ફાયદાઓ

ઘણા લોકો શિયાળામાં નારંગી ખાવાનું ટાળે છે. જ્યારે નારંગી ખાવાથી આ સિજન દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ. બીજા વિશ્વયુદ્ધમાં નારંગીનો રસ સૈનિકો માટે તૈયાર કરાયો હતો. આ પીણું તેમનામાં પોષક ઉણપને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું હતું. અમેરિકામાં, આ રસ એટલો લોકપ્રિય થયો કે તે બધામાં સૌથી પ્રિય પીણું બની

પેટ, વાળ અને ચામડીને લગતા તમામ રોગો માટે અસરકારક છે આ પીણું, જરૂર જાણી લ્યો આનાથી થતાં ચમત્કારી ફાયદાઓ Read More »

ખરતા અને સફેદ વાળથી લઈને માથા અને નખની દરેક સમસ્યા મતીએ રામબાણ છે આનો ઉપયોગ, અત્યારે જ જાણો આરોગ્ય માટે ના આ ચમત્કારી ફાયદો

મહેંદી ભારતથી નહીં પણ આરબ દેશમાંથી લાવવામાં આવતી વસ્તુ છે. મહેંદીનો ઉપયોગ મહિલાઓ તેમના હાથની સુંદરતા વધારવા માટે કરે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ વાળને રંગવા માટે પણ થાય છે. લગ્ન હોય કે અન્ય કોઈ તહેવાર ભારતની મહિલાઓ મેંદી લગાવે છે. આ સિવાય મહેંદીનો ઉપયોગ આરોગ્યની ઘણી સમસ્યાઓના ઇલાજ માટે પણ થાય છે. ભારત અને

ખરતા અને સફેદ વાળથી લઈને માથા અને નખની દરેક સમસ્યા મતીએ રામબાણ છે આનો ઉપયોગ, અત્યારે જ જાણો આરોગ્ય માટે ના આ ચમત્કારી ફાયદો Read More »

માથાથી લઈને પગ સુધીની દરેક 50થી વધુ બીમારીનો ઈલાજ રહેલો છે આ ઔષધિમાં, જાણો કયા રોગમાં કઈ રીતે કરવો ઉપયોગ

આર્યુવેદની પાસે એવી એવી જડીબુટ્ટીઓ છે, જેનો તમામ બિમારીઓમાં ઉપયોગ કરી શકો છો. તેમાનો જ એક ખાસ પદાર્થ છે, ગુગળ. ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય

માથાથી લઈને પગ સુધીની દરેક 50થી વધુ બીમારીનો ઈલાજ રહેલો છે આ ઔષધિમાં, જાણો કયા રોગમાં કઈ રીતે કરવો ઉપયોગ Read More »

શું તમે ગળાના દુખાવા અને ફેફસાંમાં ઇન્ફેકશનથી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો તેના અસરકારક અને ઘરેલુ ઉપાય,જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી

આજે અમે તમને ગાળાના દુખાવાના ઇલાજ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગળાના દુખાવાની શરૂઆત ગળાની ઇજા, ગળાના છાલા થી અથવા વધુ ગરમ પાણી અથવા ખોરાક ખાવાથી થાય છે. ગળામાં કફ અથવા ક્યારેક ગળામાં સોજો હોવાને કારણે, ગળામાં તીવ્ર પીડા પણ થાય છે. ગળામાં દુખાવો મટાડવા માટે ઘરેલું ઉપાય દ્વારા તમે ગળાના દુખાવાની સારવાર પણ

શું તમે ગળાના દુખાવા અને ફેફસાંમાં ઇન્ફેકશનથી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો તેના અસરકારક અને ઘરેલુ ઉપાય,જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

ત્વચા, વાળ, કબજિયાત, કેન્સર જેવા 10 થી વધુ રોગો દૂર કરે છે આ એક કંદમૂળ, જેને ખાવાથી થતાં અદભૂત ફાયદા જાણીને તમે ચોંકી જશો

આ છોડ એક વેલો છે જે 2 મીટર સુધીની ઉચાઈએ ઉગે છે. તે શક્કરીયા જેવું જ છે પરંતુ તે શક્કરીયાથી સંબંધિત નથી. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે રતાળુ પ્રમાણમાં મોટું હોય છે, જ્યારે શક્કરીયા પ્રમાણમાં નાના હોય છે અને તેની છાલ ખૂબ પાતળી હોય છે. રતાળુ એ શક્તિનો સ્રોત છે અને તેમાં

ત્વચા, વાળ, કબજિયાત, કેન્સર જેવા 10 થી વધુ રોગો દૂર કરે છે આ એક કંદમૂળ, જેને ખાવાથી થતાં અદભૂત ફાયદા જાણીને તમે ચોંકી જશો Read More »

ડાયાલીસીસ અને ઓપરેશન વગર માત્ર આ અસરકારક આયુર્વેદિક ઉપચારથી કિડનીના દરેક પ્રકારના રોગ માંથી મળી જશે છુટકારો, જરૂર જાણી લ્યો ઉપચાર વિશે

કિડની શરીરનું એક ખુબ જ અગત્યનુ અંગ છે. કિડની શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટેશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવામાં મદદ કરે છે.  તે એક દિવસ માં 1200 લીટર લોહી શુદ્ધ કરે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી હોર્મોન્સ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, મેટાબોલિઝ્મ માં પણ કિડની ની મોટી ભૂમિકા છે. કિડનીમાં

ડાયાલીસીસ અને ઓપરેશન વગર માત્ર આ અસરકારક આયુર્વેદિક ઉપચારથી કિડનીના દરેક પ્રકારના રોગ માંથી મળી જશે છુટકારો, જરૂર જાણી લ્યો ઉપચાર વિશે Read More »

માત્ર સ્વાદ જ નહીં પરંતુ ઔષધિનો સ્ત્રોત છે આનું સેવન, 50થી વધુ ગંભીર બીમારીઓને કરે છે ચપટીમાં ગાયબ, જાણી લો તેના ચમત્કારિ ફાયદા…..

ધાણા એક ખૂબ જ ઉપયોગી છોડ છે. તેનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે થાય છે. કોથમીરનો ઉપયોગ કોઈપણ ઘરેલુ ભોજનમાં કરવામાં આવે છે. કેટલાક લોકો ધાણાના પાંદડાનો પણ ઉપયોગ કરે છે અને કેટલાક લોકો પાવડર તરીકે ધાણા નો ઉપયોગ કરે છે. ધાણા એ મસાલા તેમજ ઔષધીય વનસ્પતિ છે. તેના ઉપયોગથી અનેક રોગો મટાડવામાં આવે છે. મોટાભાગના

માત્ર સ્વાદ જ નહીં પરંતુ ઔષધિનો સ્ત્રોત છે આનું સેવન, 50થી વધુ ગંભીર બીમારીઓને કરે છે ચપટીમાં ગાયબ, જાણી લો તેના ચમત્કારિ ફાયદા….. Read More »

વગર ઓપરેશનએ માત્ર આ આયુર્વેદિક ઉપચારથી અપેન્ડિક્સના દુખાવાથી માત્ર 1 દિવસમાં અપાવશે છુટકારો, જરૂર જાણો તેના લક્ષણો અને તેને મટાડવાના ઘરેલુ ઉપચારો…

એપેન્ડિક્સ એ આંતરડાનો નાનો ભાગ હોય છે. આંતરડાના આ નાના ભાગ, એટલે કે એપેન્ડિક્સને હિન્દીમાં આંત્રપૂછ પણ કહેવામાં આવે છે. જ્યારે આપણા એપેન્ડિક્સમાં બળતરા થાય છે, ત્યારે તેને એપેન્ડિસાઈટિસ કહેવામાં આવે છે.  એપેન્ડિક્સ એ એક ખતરનાક રોગ છે. આપણા પેટમાં ઘણા પ્રકારના અવયવો હોય છે, અને આ અવયવોમાં પેટમાં દુખાવો, તાવ, ઉલટી, કબજિયાત અને એસિડિટી

વગર ઓપરેશનએ માત્ર આ આયુર્વેદિક ઉપચારથી અપેન્ડિક્સના દુખાવાથી માત્ર 1 દિવસમાં અપાવશે છુટકારો, જરૂર જાણો તેના લક્ષણો અને તેને મટાડવાના ઘરેલુ ઉપચારો… Read More »

આ શાકભાજીના સેવન માત્રથી તમને પેટ, ત્વચા સંબધિત અનેક રોગોમાંથી મળી જશે કાયમી છુટકારો, જરૂર જાણો તેના અન્ય ચમત્કારિ ફાયદાઓ….

આ ભારતની મહત્વપૂર્ણ શાકભાજીમાંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ બનાવવામાં આવે છે. પરવળ નો કેટલીક જગ્યા એ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરવળ નો આકાર અને દેખાવ  તુરીયા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ ગણાય છે,

આ શાકભાજીના સેવન માત્રથી તમને પેટ, ત્વચા સંબધિત અનેક રોગોમાંથી મળી જશે કાયમી છુટકારો, જરૂર જાણો તેના અન્ય ચમત્કારિ ફાયદાઓ…. Read More »

Scroll to Top