Author name: Editor

વગર ઓપરેશનને અંડવૃદ્ધિ, સારણગાંઠ માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..

આયુર્વેદમાં ‘વધરાવળ’ ના દર્દને ‘અંડવૃદ્ધિ’ કહે છે. આ દર્દ વાયુના પ્રકોપથી અને તેની અવળી ગતિને લીધે થાય છે. પ્રકૃત્તિપિત્ત વાયુ વિમાર્ગી બનીને વૃષણમાં પ્રવેશ કરીને તેની અંદરની શિરાઓ વાયુ રક્તવાહિનીઓ માં સોજો ઉત્પન્ન કરે છે અને અંડકોષની વૃદ્ધિ થાય છે. જ્યારે આ દર્દ ખૂબ આગળ વધે છે અને અતિ મોટી વધરાવળ થાય છે ત્યારે એનો […]

વગર ઓપરેશનને અંડવૃદ્ધિ, સારણગાંઠ માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

ઉનાળામાં ઉનવા અને પેશાબની બળતરા માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપાય..

અતિ ઉષ્ણ, તીક્ષ્ણ, પિત્તવર્ધક, અમ્લ પદાર્થો કે મધ વગેરેના વધારે પડતા કે સતત સેવનથી ઊનવા થાય છે. ઊનવામાં વારંવાર મૂત્રની હાજરત થાય છે અને પેશાબ વખતે મૂત્ર અટકી અટકીને આવે છે તેમજ બળતરા-દાહ અને વેદના થાય છે. કયારેક મૂત્ર પીળા રંગનું, ઘેરું અને ઘટ્ટ થતા તીવ્ર વાસવાળું પણ આવે છે. આ વ્યાધિ માટે નીચેના ઉપચારો

ઉનાળામાં ઉનવા અને પેશાબની બળતરા માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપાય.. Read More »

દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ, માથાના દુખાવા અને મગજની બીમારીઓ માટે તો છે 100% અસરકારક..

નેપાળાનાં વૃક્ષ આપણે ત્યાં કોંકણ પ્રદેશ માં વધુ થાય છે. એનાં વૃક્ષ મોટાં હોય છે. એનાં પાન એરંડનાં પાન થી નાનાં હોય છે. નેપાળાનાં ફૂલ પીળા અને ધોળાશ પડતાં હોય છે. નેપાળાનાં બીજ સફેદ અને જાડા હોય છે. નેપાળાનાં બીજ પીળાશ રંગનાં અને દુર્ગંધ વગરનાં હોય છે. નેપાળો ગુણમાં રેચક, શોધક, અગ્નિદીપક, ઊલટીકારક, અતિ ઉષ્ણ તથા

દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ, માથાના દુખાવા અને મગજની બીમારીઓ માટે તો છે 100% અસરકારક.. Read More »

આ સામન્ય લગતી વસ્તુ એક-બે નહીં પરંતુ 50 થી પણ વધુ રોગો માટે 100% અસરકારક છે, માત્ર આ રીતે કરો ઉપયોગ..

રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈ નો સ્વાદ વધારે છે તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગ ના ઉપયોગથી ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. આથી જ શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીઓમાં વઘારમાં રાઈ, જીરૂ વગેરે સ્વાદ અનુસાર પરંપરાગત રીતે વપરાય છે પરંતુ દરેક વઘારમાં હિંગનો ઉપયોગ તો

આ સામન્ય લગતી વસ્તુ એક-બે નહીં પરંતુ 50 થી પણ વધુ રોગો માટે 100% અસરકારક છે, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

માત્ર 15 દિવસ આ સુપર પાવર નેચરલ જ્યુસનું સેવન કબજિયાત, આંતરડા અને વાયુના રોગો માથી અપાવશે 100% છુટકારો..

વિશ્વવ્યાપી ટામેટાંમાં એટલાં બધાં પોષક તત્ત્વો છે કે ટામેટાંને માનવી માટે અતિ ઉત્તમ ફળ માં મૂકી શકાય છે. એ અનિદ્રા, મીઠી પેશાબ, સંધિવા, પથરી, અજીર્ણ તથા આંતરડા ના ઝેરી તત્વોનો નાશ કરી પ્રસન્નતા આપી  શરીરનું લોહી સુધારે છે. કેન્સરની હૉસ્પિટલોમાં ટામેટા વધુમાં વધુ વપરાય છે. કારણ કે ટામેટા આ રોગને રોકે છે. ફળ અને શાકભાજી

માત્ર 15 દિવસ આ સુપર પાવર નેચરલ જ્યુસનું સેવન કબજિયાત, આંતરડા અને વાયુના રોગો માથી અપાવશે 100% છુટકારો.. Read More »

વગર દવાએ શ્વાસ, કફ, ખાંસી, દમ, વાયુ અને ફેફસાને લગતા દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધિ..

ઊભી રીંગણી ખાસ કરીને ભીનાશવાળી જગ્યામાં થાય છે. એનો છોડ લગભગ બે ફૂટ જેટલો હોય છે. એનાં પાન ખૂણાવાળા હોય છે. ઊભી રીંગણીના ફળ ગોળ હોય છે. તેમાં પુષ્કળ બીજ હોય છે. દેવામાં એનું પંચાંગ વપરાય છે. ચોમાસામાં પાણી વાળી જગ્યામાં ઊભી રીંગણી ઊગી નીકળે છે. એનાં ફૂલ જાંબુડીયા રંગના હોય છે. ઊભી રીંગણી કફઘ્ન,

વગર દવાએ શ્વાસ, કફ, ખાંસી, દમ, વાયુ અને ફેફસાને લગતા દરેક રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધિ.. Read More »

દવા કરતાં પણ વધુ અસરકારક છે આનો ઉપયોગ, ચામડીના ગંભીર રોગને તો કરે છે 100% જડમૂળ થી દૂર, જાણો તેના ઉપયોગ કરવાની રીત 

શીતળા એક ભયંકર રોગ છે. ખાસ કરીને બાળકોને જ થાય છે. શીતળા નો પ્રકોપ ફેલાય છે ત્યારે તે ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. સમગ્ર ચિકિત્સા વિજ્ઞાન અસહાય બની જાય છે. પાંચ દશકા પહેલાંના સમયમાં ગામડાંઓમાં તેને દૈવી પ્રકોપ માનવામાં આવતો અને રોગની સારવાર દેવ દેવીઓનાં પૂજન, પાઠ, ધૂપ, દીપ વગેરે ધાર્મિક ક્રિયાઓ થી કરવામાં આવતી.

દવા કરતાં પણ વધુ અસરકારક છે આનો ઉપયોગ, ચામડીના ગંભીર રોગને તો કરે છે 100% જડમૂળ થી દૂર, જાણો તેના ઉપયોગ કરવાની રીત  Read More »

ઉનાળામાં માં અમૃત સમાન છે આ રસ, 50થી વધુ રોગોમાં તો છે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ..

કાંદાના રસમાં એટલી બધી સબળ જીવન શક્તિ રહેલી છે કે ક્ષય જેવો રોગ પણ તેનાથી મટે છે. હરસ તથા નામર્દ પણું એનાથી દૂર થાય છે. કાંદા જીર્ણજ્વર, ખાંસી, શરદી, કબજિયાત વગેરેને પણ દૂર કરે છે. કાનના દર્દમાં કાંદાનો રસ અતિ ગુણકારી છે. અનિદ્રાના ભયંકર રોગ કાંદાથી મટે છે. બાળકો માટે કાંદાનો રસ સ્ફૂર્તિદાયક છે. ઉલટી,

ઉનાળામાં માં અમૃત સમાન છે આ રસ, 50થી વધુ રોગોમાં તો છે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

50 ની ઉમરે 25 જેવુ દેખાવા અને સ્કિનના ગ્લો વધારી કરચલી દૂર કરવા જરૂર કરો આનો ઉપયોગ..

એવું કહેવામાં આવે છે કે જેવુ તમે ખાશો તેવા તમે બનશો. જો તમે સારું અને હેલ્ધી ફૂડ ખાશો તો તમારી ત્વચા ચમકીલી બનશે અને શરીર હેલ્ધી રહેશે. પરંતુ જો તમે આલ્કોહોલ અથવા જંક ફૂડ વગેરે જેવી ખરાબ વસ્તુઓ ખાઓ છો,તો તમારા શરીરને તેની અસર સહન કરવી પડશે. શું તમે યુવાન,દોષરહિત અને સ્વસ્થ ત્વચા માંગો છો?

50 ની ઉમરે 25 જેવુ દેખાવા અને સ્કિનના ગ્લો વધારી કરચલી દૂર કરવા જરૂર કરો આનો ઉપયોગ.. Read More »

જમ્યા પછી તરત આ વસ્તુનું સેવન નોતરી શકે છે અનેક રોગોને, એસિડિટી અને ચરબીમાં થાય છે વધારો

અમુક વસ્તુઓ એવી હોય છે જેનું જમ્યા બાદ તરત જ સેવન કરવાથી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. આ વસ્તુઓનું સેવન લાંબાગાળે નુકશાનકારક સાબિત થાય છે. આજે અમે એવી વસ્તુ વિશે જાણકારી આપવાના છીએ જેનું જમ્યા પછી તરત જ ક્યારેય સેવન ન કરવું જોઈએ. તો ચાલો હવે આપણે જાણીએ કઈ વસ્તુનું સેવન જમ્યા પછી ન કરવું

જમ્યા પછી તરત આ વસ્તુનું સેવન નોતરી શકે છે અનેક રોગોને, એસિડિટી અને ચરબીમાં થાય છે વધારો Read More »

Scroll to Top