હેલ્થ

માત્ર 7 દિવસ આના સેવનથી વાત્ત-પિત્ત અને ખરતા વાળ જીવો ત્યાં સુધી ગાયબ

આમળા લોહી, પિત્ત, પાંડુ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, છાતીના રોગ, હૃદયના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીમાં ફાયદો પહોંડી શકે છે. તેના ઉપયોગથી મેદસ્વીપણ પણ દૂર થાય છે અને સમય પહેલા વૃદ્વાવસ્થાને રોકવામાં પણ આમળા મદદરૂપ બને છે. આમળા 7 દિવસ સુધી ખાવાથી મહિલાઓ ને થતી દર મહિના ની નબળાઈ ને તે દૂર […]

માત્ર 7 દિવસ આના સેવનથી વાત્ત-પિત્ત અને ખરતા વાળ જીવો ત્યાં સુધી ગાયબ Read More »

મળી ગયો આંખના મોતિયા અને નંબર વગર ઓપરેશન અને દવાએ ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ

સાધારણ રીતે આપણે એવું માનીએ છીએ કે આંખ તો હંમેશા તંદુરસ્ત જ હોય છે. વધારેમાં વધારે તો આંખને શું થાય? ચશ્માના નંબર આવે અથવા મોટી ઉંમરે મોતિયો આવે પણ આ માન્યતા ખૂબ જ ભૂલભરેલી છે. આંખની તપાસ દ્વારા આપણને ઘણી બીમારીઓ વિશે જાણવા મળે છે. આંખની રેગ્યુલર તપાસ કરાવવાથી તમે જીવલેણ બીમારીથી બચી પણ શકો

મળી ગયો આંખના મોતિયા અને નંબર વગર ઓપરેશન અને દવાએ ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ Read More »

મળી ગયો ખરજવું, ખંજવાળ અને ચામડીના દરેક રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય ચામડીના રોગ

ઑલિવ ઑઇલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી  મલમ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સૂકાઇ પછી પાણીમાં ગુલાબ જળ નાંખી હાથ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઇ જશે. એક ચમચી ઘંઉના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગળવાથી ચામડી મુલાયમ થાય છે. ચામડીના રોગ વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી

મળી ગયો ખરજવું, ખંજવાળ અને ચામડીના દરેક રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય ચામડીના રોગ Read More »

માત્ર કરી લ્યો આનું સેવન જીવો ત્યાં સુધી પથરી અને ડાયાબિટીસ વગર દવાએ થઈ જશે ગાયબ

પેટ સંબંધી અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાન અત્યંત ઉપયોગી છે. લીમડાના પાનના રસમાં મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી પેટ સાફ થાય છે. આ સિવાય પણ લીમડાના પાનના અનેક ફાયદા છે. ખીલ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પાણી ઠંડુ થાય તો તેનાથી મોઢું ધોઈ કાઢો. આનાથી ખીલની સમસ્યા દૂર થશે.

માત્ર કરી લ્યો આનું સેવન જીવો ત્યાં સુધી પથરી અને ડાયાબિટીસ વગર દવાએ થઈ જશે ગાયબ Read More »

માત્ર 1 દિવસમાં જીવનભર તમાકુ કે સિગરેટ છૂટી જશે, માત્ર આ જબરજસ્ત દેશી ઇલાજથી

આજે આખી દુનિયા તમાકુના વ્યસનના મસમોટા પડકારનો સામનો કરી રહી છે. WHOના આંકડા મુજબ દુનિયામાં 1 અબજથી વધુ લોકો સ્મોકિંગ કરે છે અને આ લતને કારણે દર વર્ષે 70 લાખ લોકોનો ભોગ લે છે. તમાકુમાં રહેલા નિકોટિનને કારણે તેનું વ્યસન લાગી જાય છે અને તે જલ્દી છૂટતું નથી. પરંતુ કોશિશ કરવામાં આવે તો સિગરેટ છોડી

માત્ર 1 દિવસમાં જીવનભર તમાકુ કે સિગરેટ છૂટી જશે, માત્ર આ જબરજસ્ત દેશી ઇલાજથી Read More »

મળી ગયો વીછી અને જીવજંતુના ડંખનો જોરદાર દેશી ઈલાજ, વગર દવાએ ઝેર ગાયબ

વીંછી એક ઝેરી કૃમિ છે જેના કરડવાથી ખૂબ પીડા થાય છે અને કેટલીકવાર પીડા એટલી ભયંકર બની જાય છે કે તે વ્યક્તિના મૃત્યુ સુધી ચાલે છે પરંતુ તે ખૂબ ઓછું થાય છે વીંછીના કરડવા માટેનો પ્રથમ ઉપાય એ છે કે તમેં એ જગ્યાને આગળ અને પાછળના ભાગને બાંધી લો જેથી શરીરમાં ઝેર ન ફેલાય લક્ષણો

મળી ગયો વીછી અને જીવજંતુના ડંખનો જોરદાર દેશી ઈલાજ, વગર દવાએ ઝેર ગાયબ Read More »

વાયગ્રા કરતાં 100 ગણું શક્તિશાળી માત્ર આના સેવનથી પુરુષોની દરેક સમસ્યા જીવનભર ગાયબ

લસણનો પ્રયોગ આમ તો ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ પ્રાચીન સમયથી લસણને કાચુ અને શેકીને ખાવાની પણ પરંપરા છે. લસણની કળી કાચી ચાવીને ખાવાથી ચમત્કારિક ફાયદા થાય છે. તેમાંય ખાસ કરીને પુરુષો માટે લસણની કાચી કળી વરદાનરૂપ છે. લસણમાં અનેક ગુણો રહેલા છે. તેમાં ખાસ કરીને એલિસિન નામનું ઔષધીય તત્વ હોય છે. તેમાં

વાયગ્રા કરતાં 100 ગણું શક્તિશાળી માત્ર આના સેવનથી પુરુષોની દરેક સમસ્યા જીવનભર ગાયબ Read More »

દવા કરતાં 100 ગણું આ શક્તિશાળી ફળ હાડકા અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ

ડ્રેગન ફ્રુટ ને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરથી ઘણું ખરબચડુ દેખાનાર આ ફળ અંદરથી ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે. આ ફૂટ જેટલું બહારથી દેખાવમાં સખત હોય છે, તેટલુ જ તે અંદરથી નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તેમાથી શરીરને ઘણું પ્રોટીન મળે છે. તેમાં પ્રોટીન નું પ્રમાણ વધુ હોવાથી ઘણી બીમારીઓથી છુટકારો

દવા કરતાં 100 ગણું આ શક્તિશાળી ફળ હાડકા અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ Read More »

આ જોરદાર દેશી ઈલાજ કરી દેશે તમારા દરેક રોગને જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ચડવું પડે દવાખાનાનું પગથિયું

આયુર્વેદમાં અનેક રોગોને દૂર કરવા માટે અનેક દવામાંથી આજે અમે કેટલીક ખાસ-ખાસ દવાઓ વિશે જણાવવા માગીએ છીએ જેનો તમે જે-તે રોગમાં ઉપયોગ કરી શકો છો. જૂના જમાનાથી લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે. મોટા ભાગના દેશી ઉપચારોનો કોઈ રેકોર્ડ નથી, એ બાપદાદાઓ પેઢીઓથી પોતાના સંતાનોને કહેતા આવ્યા છે. લોકોમાં એક સામાન્ય

આ જોરદાર દેશી ઈલાજ કરી દેશે તમારા દરેક રોગને જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ચડવું પડે દવાખાનાનું પગથિયું Read More »

માત્ર આ મહાઔષધિથી જીવનભર દવાખાના અને દરેક રોગથી છુટકારો

બદલાતા વાતાવરણમાં વાયરસ અને ચેપથી બચવા લોકો અવનવા ઘરેલુ નુસક્કા અજમાવતા હોય છે. આજે અમે તમને એવી જ આયુર્વેદની બેસ્ટ ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે શરીરને શરદી-ખાંસી, કફથી બચાવી  રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. માત્ર આ આયુર્વેદિક ઔષધીના ઉપયોગથી તરમે જીવનભર રોગપ્રતિકારક શક્તિ વધારી સ્વસ્થ અને નીરોગી જીવન જીવી શકો છો. અશ્વગંધા: અશ્વગંધા

માત્ર આ મહાઔષધિથી જીવનભર દવાખાના અને દરેક રોગથી છુટકારો Read More »

Scroll to Top