હેલ્થ

ડાયાબિટીસ, પેટનો કે માથાના દુખાવા જેવા અનેક રોગોની એક દવા બસ ખાલી કરો આનું સેવન, મળી જાશે તરત રાહત

પાકેલા આદુને સુકવી લેવાથી સુંઠ બને છે. આદુ અને સુંઠના ગુણ લગભગ સરખા જ છે. એ જમવામાં રુચી ઉપજાવે છે, પાચક, તીખી, સ્નીગ્ધ, ઉષ્ણ અને પચવામાં હલકી છે.  પચ્યા પછી મધુર વીપાક બને છે. વળી એ ભુખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રીયા બહુ સારી રીતે થાય છે. […]

ડાયાબિટીસ, પેટનો કે માથાના દુખાવા જેવા અનેક રોગોની એક દવા બસ ખાલી કરો આનું સેવન, મળી જાશે તરત રાહત Read More »

ખાંડ સફેદ જેર છે, તેનાથી થાય છે આ પાંચ ગંભીર બીમારીઓ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો

સૌથી સામાન્ય લાગતી અને ઘણી બધી બિમારીઓનું મુળ એવી મેદસ્વીતા ખાંડ ખાવાથી થઇ શકે છે. જ્યારે ખાંડ ખાઇએ છીએ ત્યારે આપણાં શરીરમાં લીપોપ્રોટીન લિપોઝ બને છે. આ કારણે આપણી કોશિકાઓમાં ફેટ જમા થવા લાગે છે. પરિણામે આપણને મેદસ્વીતા ઘેરી લે છે. જ્યારે વધુ શુગર લઇએ છીએ ત્યારે તેની સીધી અસર ઇમ્યુનિટી સિસ્ટમ પર પડે છે. 

ખાંડ સફેદ જેર છે, તેનાથી થાય છે આ પાંચ ગંભીર બીમારીઓ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો Read More »

શું તમે જાણો છો શંખ વગાડવાથી થતાં સ્વાસ્થયલક્ષી આ લાભો ? 10 થી વધુ બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો

શંખ રાખવા અને વગાડવાના ઘણાં ફાયદા થાય છે. હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતિક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્વ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે. શંખને લક્ષ્મીજીનું સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું

શું તમે જાણો છો શંખ વગાડવાથી થતાં સ્વાસ્થયલક્ષી આ લાભો ? 10 થી વધુ બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

ગાંઠ ભલે ગર્ભાશય ની હોય કે ચરબીની દરેક પ્રકારની ગાંઠ માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, અહી ક્લિક કરી જાણો તેની રીત

ભારતભરમાં બગીચાઓમાં તથા રસ્તા કાંઠે શોભાના વૃક્ષ તરીકે રોપવામાં આવે છે. ટેકરાળ વિસ્તારમાં પણ સારી રીતે ઊગી શકે છે. કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા

ગાંઠ ભલે ગર્ભાશય ની હોય કે ચરબીની દરેક પ્રકારની ગાંઠ માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, અહી ક્લિક કરી જાણો તેની રીત Read More »

કૂતરું કરડી જાય તો તાત્કાલિક કરો આ ઉપાય, આનાથી સારી દવા બીજી કોઈ નથી, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને બતાવો

કૂતરાં આપણાં નેક્સ્ટ ડોર નેબર છે. ફળિયાની બહાર પગ મૂકીએ એટલે દર્શન આપે જ. તેઓ શેરીનું રક્ષણ કરી પાડોશી ધર્મ બજાવે છે, તો વળી વાંકું પડે તો વડચકાં અને બટકાં પણ ભરે છે. પાડોશીઓ વચ્ચે વડચકાં ભરવાનાં વહેવાર હોય તો કૂતરાં પણ વહેવાર નિભાવવા બટકાં કેમ ન ભરે. બટકાં ભરવા માટે તેઓ મોટે ભાગે બાળકોને

કૂતરું કરડી જાય તો તાત્કાલિક કરો આ ઉપાય, આનાથી સારી દવા બીજી કોઈ નથી, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને બતાવો Read More »

પેટના અલ્સર, કેન્સર, ઉધરસ જેવા 20થી વધુ રોગો માટે રામબાણ છે આ વનસ્પતિ, જરૂર જાણો તેના ચોંકાવનારા ફાયદા

વાંસ ને બંબૂ કહેવાય છે, વાંસ ખુબજ ઉપયોગી વસ્તુ છે, વાંસના બનેલા સામાન આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ, વાંસ મકાન બનાવવા માં ઉપયોગી થાય છે, બીજી વાંસની એક મોટી ખાસિયત એ છેકે લાકડાની સરખામણીમાં વાંસ જલ્દી સડતું નથી અને જલ્દી ફૂલતું નથી જલ્દી ભાંગતું પણ નથી અને તાકવામાં ખુબજ મજબૂત હોય છે. વાંસ

પેટના અલ્સર, કેન્સર, ઉધરસ જેવા 20થી વધુ રોગો માટે રામબાણ છે આ વનસ્પતિ, જરૂર જાણો તેના ચોંકાવનારા ફાયદા Read More »

વારંવાર આંખો પર સોજા આવી જતાં હોય તો તરત જ કરો આ ઉપાય માત્ર 5મિનિટ માં મળશે રાહત

આંખનો થાક આજકાલ એક સામાન્ય સમસ્યા છે જે કેટલાય કારણોથી થઈ શકે છે. એમાનું એક સામાન્ય કારણ છે ઉંઘ પૂરી ના થવી, ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું, ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું, ખોટા વિજન પ્રિસ્ક્રિપ્શન, વધારે પ્રકાશ અથવા તો આંખની બીજી કોઈ અન્ય બિમારી. પોપચામાં ગ્રંથિના ચેપને કારણે સ્ટાઇલ ની સમસ્યા થાય છે.

વારંવાર આંખો પર સોજા આવી જતાં હોય તો તરત જ કરો આ ઉપાય માત્ર 5મિનિટ માં મળશે રાહત Read More »

હેલ્થ ટોનિક તરીકે ઉપયોગી આ ઔષધિ વાળ, ખીલ ઉપરાંત સ્ત્રીરોગ માટે છે રામબાણ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

ભાંગરો નામની વનસ્પતિને માથામાં તેલ નાખવામાં ઉપયોગ કરવામાં આવે છે. જેને મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્ય પ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે. નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ

હેલ્થ ટોનિક તરીકે ઉપયોગી આ ઔષધિ વાળ, ખીલ ઉપરાંત સ્ત્રીરોગ માટે છે રામબાણ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા Read More »

સાપ, વીછી, મધમાખી જેવા કોઈ પણ જીવજંતુ કરડવા પર તરત કરો આ ઉપાય, જરા પણ દર્દ નહીં થાય અને તરત જ મટી જશે, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો

જો કોઈ જંતુ કરડ્યું હોય તો પ્રથમ વસ્તુ એ છે કે ઝેરને બેઅસર બનાવવાનો પ્રયાસ કરવો અને તેના ઓછામાં ઓછા ભાગને ઘાથી દૂર કરવો. જ્યારે મધમાખી ડંખ કરે છે, ત્યારે જલદીથી ઘામાંથી ડંખને કાઢી નાખવું જરૂરી છે (કારણ કે ઝેર સાથેની કોથળાની સ્નાયુઓ લાંબા સમય સુધી સંકુચિત રહે છે, ધીમે ધીમે ઘામાં વધુને વધુ ઝેર

સાપ, વીછી, મધમાખી જેવા કોઈ પણ જીવજંતુ કરડવા પર તરત કરો આ ઉપાય, જરા પણ દર્દ નહીં થાય અને તરત જ મટી જશે, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો Read More »

લિવરથી લઈ ને પેટની દરેક સમસ્યા ના ઉકેલ માટે સવારે કરો આ કામ, ફાયદા જાણીને ચોંકી જાશો

આયુર્વેદમાં  ઍસિડિક પીણાં તાંબાના વાસણમાં પીવાની મનાઈ કરવામાં આવી છે. તાંબાનાં વાસણો વાપરવાની હવે ફેશન ચાલી છે ત્યારે એનો ઉપયોગ કરવામાં સભાનતા રાખવી જરૂરી છે. પરંપરાગત સ્વાસ્થ્યશૈલીમાં માનતાં ઘણાં દાદા-દાદીઓ હજીયે રાતે તાંબાના લોટામાં પાણી ભરીને સવારે એ જળ પીવાની આદત ધરાવે છે. આવી આદત ધરાવતા લોકો ઉંમર થવા છતાં મસ્ત તાજામાજા રહે છે. આયુર્વેદની

લિવરથી લઈ ને પેટની દરેક સમસ્યા ના ઉકેલ માટે સવારે કરો આ કામ, ફાયદા જાણીને ચોંકી જાશો Read More »

Scroll to Top