હેલ્થ

99% લોકો નથી જાણતા શિયાળામાં મળતી આ વસ્તુથી થતાં ચમત્કારિ ફાયદા વિષે, ગંભીર રોગોથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જાણો વધુ માં

લીલા વટાણા શિયાળામાં ખાવામાં આવતી શાકભાજી છે. લીલા વટાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીનની વધારે માત્ર હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. લીલા વટાણામાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. જે હાડકા મજબૂત કરે છે. તે ઓસ્ટીયોપોરોસિસ સામે અસરકારક રીતે કાર્ય કરે […]

99% લોકો નથી જાણતા શિયાળામાં મળતી આ વસ્તુથી થતાં ચમત્કારિ ફાયદા વિષે, ગંભીર રોગોથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જાણો વધુ માં Read More »

કેલ્શિયમની ખામી, કોલેસ્ટ્રોલથી લઈ પાચન સુધીની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, અહી ક્લિક કરી જાણો

આમલી માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં ઘણી ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. તેમાં વિટામિન સી, ઇ, બી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓકિસડન્ટો પણ જોવા મળે છે. આંબલીના બીજ ખુબ જ ફાયદાકારક હોય છે જે તમારી ઘણી

કેલ્શિયમની ખામી, કોલેસ્ટ્રોલથી લઈ પાચન સુધીની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, અહી ક્લિક કરી જાણો Read More »

માત્ર એક દિવસમાં હાથ-પગના મચકોડ અને કોઈપણ દુખાવાથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી વાંચો

કામ કરતા અથવા રમતા વખતે અચાનક આપણી માંસપેશીઓમાં ખેંચ આવે છે, જેને આપણે મચકોડ કહીએ છીએ. મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે. આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે. સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે. ક્યારેક-ક્યારેક મચકોડની સાથે ફ્રેક્ચર પણ થઈ જાય છે. એવામાં સોજા ખૂબ વધી જાય છે.

માત્ર એક દિવસમાં હાથ-પગના મચકોડ અને કોઈપણ દુખાવાથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી વાંચો Read More »

વાઈ, આંચકી, કબજિયાત ઉપરાંત 50 થી વધુ રોગોથી છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ ચૂર્ણ, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

જાંબુની કેટલીક કહેવાતો પણ જોવા મળે છે. જેમ કે, કોઈ કાળા બાળકને જોઈને બોલતા કે “તારી માતા એ જાંબુ ખાધા હશે” આમ, કાળા રંગના ઉત્તમ ફળ ગણાતું જાંબુ રણછોડરાય જેવા રંગમાં કાળા, સ્વાદમાં મુખમાં પાણી લાવે તેવા ખાટુંબડા, તૂરા અને મધુર હોય છે. જે અતિશય વાયુ કરનાર છે. જેનો ઉપયોગ રોગ મટાડવામાં પણ એટલો જ

વાઈ, આંચકી, કબજિયાત ઉપરાંત 50 થી વધુ રોગોથી છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ ચૂર્ણ, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદરૂપ છે આયુર્વેદની આ ઔષધિ, ઉપરાંત પિત્તના દરેક રોગથી છૂટકારો મેળવવા પણ કરો આનો ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો

એક સીતાફળીનાં વર્ગનો લીલો ચંપો થાય છે. જે એક જાતની વિશિષ્ટ સુગંધ યુક્ત હોય છે. કેસરી ચંપાને પણ બધા જ ઓળખે છે. કારણ કે એનાં ફૂલ માળી લોકો વેચે છે. આ સિવાય બીજી પણ ઘણી જાતનાં ચંપાના વૃક્ષો (કેટલાકનાં ફૂલ તો ખૂબ જ સુંદર હોય છે) થાય છે. નાગચંપાના વૃક્ષને સુંદર શ્વેત ફૂલો આવે છે.

સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદરૂપ છે આયુર્વેદની આ ઔષધિ, ઉપરાંત પિત્તના દરેક રોગથી છૂટકારો મેળવવા પણ કરો આનો ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

શું તમારામાં પણ આ લક્ષણો જોવા મળે છે? તો હોય શકે છે કેન્સર થવાના કારણો , અહી ક્લિક કરી જરૂર વાંચો

કેન્સર થવાનું મુખ્ય કારણ કોષોની વૃદ્ધિ ઉપરનો શરીરનો કાબૂ જતો રહે એ છે. સામાન્ય કોષોની વૃદ્ધિ રોજે રોજ ચાલ્યા કરતી હોય છે. જુના કોષો નાશ પામે એની જગ્યા રોજે રોજ નવા બનતા કોષો લેતા રહે છે. પરંતુ આ આખી પ્રક્રિયા પર શરીરનું નિયંત્રણ હોય છે. જેથી જેટલાં પ્રમાણમાં કોષા નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા

શું તમારામાં પણ આ લક્ષણો જોવા મળે છે? તો હોય શકે છે કેન્સર થવાના કારણો , અહી ક્લિક કરી જરૂર વાંચો Read More »

પેશાબ, પથરી અને હરસ-મસાની દરેક તકલીફથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, ઉપયોગ કરવાની રીત જાણવામાટે અહી ક્લિક કરો

વર્ષા ની સીજન માં આ અધેડો પુષ્કળ પ્રમાણ માં થાય છે. તેના ચાર થી છ ફૂટ ઊંચાઈ ધરાવતા છોડ આ ચોમાસા ની ઋતુ માં આપમેળે ગમે ત્યાં ઊગી નીકળે છે. ઉનાળા ના મોસમ માં તે સુકાઈ જાય છે. પરંતુ , અમુક સ્થળો એવા છે કે જ્યાં આ અધેડો બારેમાસ પ્રાપ્ત થઈ રહે છે. આયુર્વેદ અનુસાર

પેશાબ, પથરી અને હરસ-મસાની દરેક તકલીફથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, ઉપયોગ કરવાની રીત જાણવામાટે અહી ક્લિક કરો Read More »

 દાંતના દુખાવા, સડો, મોની દુર્ગંધ ,પેઢામાં લોહી જેવી દરેક દાંત ની સમસ્યા ઉપરાંત પેટના દરેક રોગથી કાયમી છૂટકારો મેળવવા માત્ર 5દિવસ કરો આ ઈલાજ, અહી ક્લિક કરી વાંચો

સવારે ઊઠીને બ્રશ કરી નહાઈ-ધોઈને તૈયાર થઈએ એ શરીરને સ્વચ્છ કરવાની પ્રાથમિક બાબતો છે. જોકે આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટેની રોજિંદી દિનચર્યામાં ગંડૂષની પ્રક્રિયાનો પણ સમાવેશ થયો છે જે આજે લગભગ સાવ જ ભુલાઈ ગઈ છે. ગંડૂષ એટલે મોંમાં તેલ ભરીને એને સ્વચ્છ કરવાની પ્રક્રિયા. જાતજાતની ટૂથપેસ્ટોની હરીફાઈમાં આપણી સેંકડો સદીઓ જૂની પ્રમાણભૂત એવી આ પ્રક્રિયાનું

 દાંતના દુખાવા, સડો, મોની દુર્ગંધ ,પેઢામાં લોહી જેવી દરેક દાંત ની સમસ્યા ઉપરાંત પેટના દરેક રોગથી કાયમી છૂટકારો મેળવવા માત્ર 5દિવસ કરો આ ઈલાજ, અહી ક્લિક કરી વાંચો Read More »

બીપીને કંટ્રોલ કરી, વજન ઘટાડવાથી લઈને પથરી સુધીની દરેક સમસ્યામાંથી છૂટકારો મેળવવા દરરોજ પીવો આ પીણું, આ ઉપયોગી માહિતીને શેર કરી દરેકને જરૂર જણાવો

ગરમીના સમયમાં નાળિયેર પાણી વ્યક્તિની તરસ છીપાવવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે. નાળિયેર પાણીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યાઓને દૂર રાખે છે. નાળિયેર પાણીમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા સ્ત્રોતો રહેલા છે. નારિયેળ પાણીમાં રહેલા સ્ત્રોતો આરોગ્ય સંબંધિત કેટલીક

બીપીને કંટ્રોલ કરી, વજન ઘટાડવાથી લઈને પથરી સુધીની દરેક સમસ્યામાંથી છૂટકારો મેળવવા દરરોજ પીવો આ પીણું, આ ઉપયોગી માહિતીને શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

ધાધર, ખરજવું, ગમેતેવી ખંજવાળ ને મૂળમાથી મટાડી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, વાંચવા માટે અહી ક્લિક કરો

ધાધર એ એક ફૂગના કારણે થતો ચેપી રોગ છે ગરમી, પરસેવો, ભેજવાળુ વાતાવરણ, ચામડીનો ઘસારો વગેરે પરિબળો ધાધરના રોગ માટે મુખ્ય જવાબદાર છે. શરૂઆત ધાધર થવાનું પ્રમાણ ઓછુ હતુ પરંતુ હવે નાના બાળકોથી માંડી યુવાનો, વડીલો બધાને આ રોગ થવા લાગ્યો છે. ધાધર થયા બાદ તેને મટાડવા પહેલા અટકાવવાના પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ. ત્વચા

ધાધર, ખરજવું, ગમેતેવી ખંજવાળ ને મૂળમાથી મટાડી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top