ભલભલા રોગોને મટાડી દેશે માત્ર 1 ચમચી આનું સેવન, માત્ર કરો આ રીતે ઉપયોગ..
આપણે લોકો સામાન્ય રીતે મુખવાસ તરીકે ઉપયોગમાં લઈએ એ વરિયાળી ઔષધિ તરીકે પણ વપરાય છે. તે સ્વાદે મીઠી, તેલવાળી તથા સુગંધી હોય છે. તેનું તેલ શુદ્ધ સફેદ અને ખુશ્બુદાર હોય છે. તેનું તેલ સ્વાદે મીઠું હોય છે. વરિયાળી ગુણમાં દીપન, પાચન તથા વાયુ હરનાર છે. તે પિત્ત, રક્તદોષહર હોય છે. વરિયાળી તરસ, ઉલટી, પેટની ચૂંક, […]
ભલભલા રોગોને મટાડી દેશે માત્ર 1 ચમચી આનું સેવન, માત્ર કરો આ રીતે ઉપયોગ.. Read More »










