આયુર્વેદિક

શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન, પેશાબમાં બળતરા, એસિડિટી અને કેલ્શિયમની ઉણપ આખું વર્ષે રહેશે દૂર

ભારત શેરડીના ઉત્પાદન માં મોખરાનું સ્થાન ધરાવે છે. શેરડીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન જેવા લોહ તત્વો મળી રહે છે સાથે સાથે વિટામીન e અને વિટામીન બી કોમ્લેક્ષ હોય છે. શેરડી માં ફેટ નું પ્રમાણ બિલકુલ નથી હોતું. તેમાં ૩૦ ગ્રામ જેટલી કુદરતી ખાંડ મળે છે, એક ગ્લાસ શેરડી ના રસમાં ૧૩ ગ્રામ જેટલું ફાઈબર […]

શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન, પેશાબમાં બળતરા, એસિડિટી અને કેલ્શિયમની ઉણપ આખું વર્ષે રહેશે દૂર Read More »

માત્ર આ બે વસ્તુનું સાથે સેવન કરવાથી, લોહીની ઉણપ દૂર થઈ, કબજિયાત અને હાડકાંની નબળાઈ થઈ જશે કાયમી ગાયબ

હિમોગ્બોલિનની ઉણપના કારણે જ એનીમિયા થાય છે. અને તે ખૂબ જ ખતરનાક છે. ખાણીપીણીમાં જો આર્યનની ઉણપ હોય તો એનીમિયા થાય છે. એનીમિયાને જીવલેણ બિમારી માનવામાં આવે છે. એનીમિયામાં આર્યનયુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી હોય છે. શેકેલા દાળિયા અને ગોળ એનીમિયાને ખત્મ કરી શકે છે. જોકે દાળિયા અને ગોળ  લોહી વધારવામાં એટલુ મદદગર નથી પરંતુ તેના ખાવાના ફાયદા છે. સ્કિનથી

માત્ર આ બે વસ્તુનું સાથે સેવન કરવાથી, લોહીની ઉણપ દૂર થઈ, કબજિયાત અને હાડકાંની નબળાઈ થઈ જશે કાયમી ગાયબ Read More »

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી-કફ અને સંધાના દુખાવાથી દૂર રહેવા કરી લ્યો આ વસ્તુનું સેવન, નહીં પડે ક્યારેય દવાખાનાની જરૂર

શિયાળા માં ઘણા બધા એવા ખોરાક ખાવા માં આવે છે, જેનાથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીર મા ઘણા પ્રકાર ના ઝેરી તત્ત્વો હોય છે, જે શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને ઘટાડી દે છે. આ કારણ ના લીધે શરીર મા પ્રવતતા બેક્ટેરિયા નો સામનો નથી કરી શકતા. તેમજ આવી નાની-નાની બાબતો ને લીધે

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી-કફ અને સંધાના દુખાવાથી દૂર રહેવા કરી લ્યો આ વસ્તુનું સેવન, નહીં પડે ક્યારેય દવાખાનાની જરૂર Read More »

આ દિવ્ય છોડના ઉપયોગથી જીવો ત્યાં સુધી નહીં જાવું પડે દવાખાને, કિડનીની ખરાબી, જૂની ધાધર, સફેદ કોઢમાં તો છે 100% અસરકારક

શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધે થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. બરોળ વધી હોય કે યકૃતના રોગોમાં શરપંખાના મુળનું ચુર્ણ પા(૧/૪) ચમચી સવાર-સાંજ છાશમાં નાખી પીવાથી ઉત્તમ ફાયદો થાય છે. શરપંખો અને હળદરને ગાયના દુધમાં ખુબ લસોટીને તેનો લેપ બરોળના

આ દિવ્ય છોડના ઉપયોગથી જીવો ત્યાં સુધી નહીં જાવું પડે દવાખાને, કિડનીની ખરાબી, જૂની ધાધર, સફેદ કોઢમાં તો છે 100% અસરકારક Read More »

ગળાના ઇન્ફેકશન, ગળું બેસી જાવું, એસિડિટી, વાત્ત-પિત્ત કફ અને શ્વાસના દરેક રોગનો એક ઈલાજ છે આ ગંઠોડા,

ગંઠોડા નામ તો આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે, ગંઠોડા એ એક એવી વનસ્પતિ છે કે જેમાં અનેક ઔધષિય ગુણો સમાયેલા હોય છે.તેની તાસીર ગરમ હોય છે જ્યારે સ્વાદમાં આદુ ની જેમ તીખાશ વાળો સ્વાદ ઘરાવે છે,ગંઠોડાના ફળને સૂકવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે. ઘણા લોકો તેના કાચા લીલા ફળનો પણ ઔષધિ તરીકે ઉરયોગ કરે

ગળાના ઇન્ફેકશન, ગળું બેસી જાવું, એસિડિટી, વાત્ત-પિત્ત કફ અને શ્વાસના દરેક રોગનો એક ઈલાજ છે આ ગંઠોડા, Read More »

નાના-મોટા દરેક કરી લ્યો માત્ર આ એક ચમચીનું સેવન, હાર્ટની બીમારી, શરદી-ખાંસી, છાતી અને સંધાન દુખાવા થઈ જશે જીવનભર ગાયબ

ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન

નાના-મોટા દરેક કરી લ્યો માત્ર આ એક ચમચીનું સેવન, હાર્ટની બીમારી, શરદી-ખાંસી, છાતી અને સંધાન દુખાવા થઈ જશે જીવનભર ગાયબ Read More »

હવે પેઇનકીલર અને દવખને જવાનું છોડો, ઘરે રહીને જ હાથ-પગના મચકોડ, ગોઠણ અને કમરના દુખાવા 100% મટી જશે

ઘણીવાર અચાનક જ ચાલતી વખતે, રમતા-કૂદતા અથવા તો સીડી ચડતી વખતે અચાનક પગ વળી જાય છે તેને મચકોડ (leg Sprain) આવવી કહે છે. જોકે, જરૂરી નથી કે, પગમાં જ મચકોડ આવે, ઘણીવાર ગરદન, હાથ અને કમરમાં મચકોડ આવે છે. મચડકોડ આવવા પર અંગ સોજી જાય છે અને તેજ દર્દ પણ થાય છે. પરંતુ તેનાંથી ઘબરાવાની

હવે પેઇનકીલર અને દવખને જવાનું છોડો, ઘરે રહીને જ હાથ-પગના મચકોડ, ગોઠણ અને કમરના દુખાવા 100% મટી જશે Read More »

જીવો ત્યાં સુધી કોઈ દિવસ પાચન, હરસ-મસા, ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય, માત્ર જાગીને પિય લ્યો આ પાણી

પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. શરીર માં પાણી ની માત્રા ખુબ જ લેવલ માં હોવી જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સામાન્ય માણસ એ દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પી જવું જોઈએ. તાંબા ના વાસણ નું પાણી આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં સવારે નરણે કોઠે તાંબા ના વાસણ નું પાણી ને પીવાનું ખુબ

જીવો ત્યાં સુધી કોઈ દિવસ પાચન, હરસ-મસા, ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય, માત્ર જાગીને પિય લ્યો આ પાણી Read More »

શિયાળમાં સવારે કરી લ્યો આ દૂધનું સેવન, શરદી-કફ, બ્લડપ્રેશર, ગળાનો દુખાવો અને ખંજવાળ જીવનમાં ક્યારેય નહીં થાય

હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત હળદર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક હોય છે.  હળદર વાળું દૂધ પીવાથી આપણા શરીર ને પુષ્કળ ફાયદા થાય છે. શરદી, ખાંસી, ઘા વગેરે મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ

શિયાળમાં સવારે કરી લ્યો આ દૂધનું સેવન, શરદી-કફ, બ્લડપ્રેશર, ગળાનો દુખાવો અને ખંજવાળ જીવનમાં ક્યારેય નહીં થાય Read More »

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી પેટની ચરબી ઘટી, પાચન અને ડાયાબિટીસમાં 100% પરિણામ

કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે. અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. આમ તો બધા જાણે છે કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવા ફાયદાકારક હોય છે. અનાજ-કઠોળને ફણગાવવા કે અંકુરિત કરવા બે રીતોનો

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી પેટની ચરબી ઘટી, પાચન અને ડાયાબિટીસમાં 100% પરિણામ Read More »

Scroll to Top