આયુર્વેદિક

પેટ ના રોગો નું મૂળ વર્ષો જુની કબજિયાત ને 100% જડમૂળ થી દૂર કરવાના અસરકારક ઉપાય

દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને કબજીયાત કહેવામાં આવે છે. કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે. શરીરને […]

પેટ ના રોગો નું મૂળ વર્ષો જુની કબજિયાત ને 100% જડમૂળ થી દૂર કરવાના અસરકારક ઉપાય Read More »

કોલેસ્ટર, વાળ અને સાંધા તેમજ અન્ય ઘણી બીમારી માં ઉતમ અને ગુણકારી છે તલ નું સેવન..

તેલી જેવા તેલીબિયાંનો પાક લાંબો ઇતિહાસ ધરાવે છે. તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે.તલ જોવામાં નાના લાગે છે પણ તેના ફાયદા ખુબ મોટા છે. નિત્ય તલનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે બ્યુટી પર પણ અસર થાય છે. આ સ્વાસ્થ્ય માટે શક્તિવર્ધક અને કાર્યક્ષમ છે. તલની અંદર પ્રોટીન,

કોલેસ્ટર, વાળ અને સાંધા તેમજ અન્ય ઘણી બીમારી માં ઉતમ અને ગુણકારી છે તલ નું સેવન.. Read More »

તમારા લગ્ન જીવનને આનંદમય બનાવવા જરૂર અપનાવો આ હેલ્ધી સેક્સ ટિપ્સ..

જે રીતે ખોરાક માનવજીવન માટે જરૂરી છે એ જ રીતે સ્વસ્થ જીવન માટે સ્ત્રી અને પુરૂષની વચ્ચે સામાન્ય શારીરિક સંબંધ પણ જરૂરી છે. સેક્સ દરેક વર્ગ માટે આનંદવર્ધક છે. સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે કે તેઓ સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે

તમારા લગ્ન જીવનને આનંદમય બનાવવા જરૂર અપનાવો આ હેલ્ધી સેક્સ ટિપ્સ.. Read More »

જો તમને પણ પગમાં કપાસી કે ફૂટકોર્ન્સ હોય તો અપનાવો આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો

ફૂટ કોર્ન એટલે કપાસી તેમજ કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. જે સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર, પગના તળિયામાં થાય છે. આ સમસ્યાથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. જેને કારણે કેટલીક વખત ઘણા લોકો ચાલી શકતા નથી અને તેમને પગમાં સતત દુખાવો થયા કરે છે. તો કેટલીક વખત તો લોકો તેનું ઓપરેશન પણ

જો તમને પણ પગમાં કપાસી કે ફૂટકોર્ન્સ હોય તો અપનાવો આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો Read More »

માત્ર ૭ દિવસમા જ હરસ-મસા અને ભગંદર જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, આ 100% ઇફેક્ટિવ ઉપાયથી…

હરસ ને પાઈલ્સ પણ કહેવામાં આવે છે. હરસ ખુબ જુનું થાય તો ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે.આ એક પ્રકારનો નસ માં થતો રોગ છે,અને તે ગુદા અને મળાશય ની આજુ બાજુ ના ભાગમાં થાય છે.આ ખુબ સેન્સીટીવ રોગ છે કે જેથી તેની સારવાર વહેલી તકે લેવી જ જોઈએ, આ રોગ આજકાલના

માત્ર ૭ દિવસમા જ હરસ-મસા અને ભગંદર જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, આ 100% ઇફેક્ટિવ ઉપાયથી… Read More »

જો તમને પણ મુસાફરી દરમ્યાન થાય છે ઊલટીઓ તો અપનાવો આ આસાન ઉપાય તરત મળશે રિજલ્ટ….

દરેકને મુસાફરી કરવી ગમે છે પરંતુ ઘણા લોકો ને મુસાફરી દરમિયાન ઉલટી થવાની ફરિયાદ રહે છે, તેથી ઘણી વાર તેમની મુસાફરીનો આનંદ બગડી જાય છે. ઘરના કોઈ  સભ્યને ટ્રાવેલિંગ સિકનેસ હોવાનો વિચાર આવતાં પ્રવાસનો મૂડ ઘણીવાર ઉડી જતો હોય છે. હિલ સ્ટેશનની ચઢાઇવાળા ગોળ-ગોળ રસ્તા પર વાહનમાં બેસતાં ઉલટી થવા માંડે કે ચક્કર આવવા લાગે

જો તમને પણ મુસાફરી દરમ્યાન થાય છે ઊલટીઓ તો અપનાવો આ આસાન ઉપાય તરત મળશે રિજલ્ટ…. Read More »

દેશી ઘી નાભિ પર લગાવવાથી થાય છે આ મિરેકલ ફાયદા, માત્ર 24 કલાક માં જ થશે શરીર ને લગતી ઘણી સમસ્યાઓ દૂર

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે. નાભિને પેટનું બટન કહેવામાં આવે છે અને તે આપણા પેટની વચ્ચે ગોળ આકારનું છે. એક શિશુ તેની માતાના પેટમાં તેની મદદત થી માતા સાથે જોડાય છે. અને તેની મદદત થી તે ખોરાક અને ઓક્સિજન મેળવે છે. નાભિ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નાભિ પર ઘી લગાવવા થી

દેશી ઘી નાભિ પર લગાવવાથી થાય છે આ મિરેકલ ફાયદા, માત્ર 24 કલાક માં જ થશે શરીર ને લગતી ઘણી સમસ્યાઓ દૂર Read More »

શું તમે પણ જમ્યા બાદ તરત જ પાણી પીવો છો? તો આજથી જ બંધ કરો થાય છે આ અનેક બીમારી……

જ્યારે સંપૂર્ણ ભોજન કર્યા પછી તરસ અનુભવાય  છે, ત્યારે આપણે ઘણી વાર પાણી પીતા પહેલા અટકીએ છીએ. લાંબા સમયથી સાંભળવામાં આવે છે કે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. પરંતુ આ સવાલનો જવાબ દરેકને ખબર નથી હોતો કે શા માટે જમ્યા પછી તરત જ પાણી ના પીવું જોઈએ? જમ્યા પછી તરત જ

શું તમે પણ જમ્યા બાદ તરત જ પાણી પીવો છો? તો આજથી જ બંધ કરો થાય છે આ અનેક બીમારી…… Read More »

પેટ ના રોગો, ડાયાબિટીસ, લીવર કે અન્ય કોઈ પણ રોગ માં વરદાનરૂપ છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત..

કુદરતની એક અમૂલ્ય ભેટ  હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે.ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિપિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે  તે થોર પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા છે. આ ફળ

પેટ ના રોગો, ડાયાબિટીસ, લીવર કે અન્ય કોઈ પણ રોગ માં વરદાનરૂપ છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત.. Read More »

શું તમે ગળા નો દુખાવો અને કાકડાના સોજા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ અસરકારક ઉપાય

વધુ ચટપટા, મસાલાદાર અથવા તળેલા-શેકેલા પદાર્થો ખાવાથી ગળું ખરાબ થઇ જાય છે. ઘણી વાર ઠંડી લાગવાથી કે ખુબ વધારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુ ખાવાથી પણ ગળામાં દુ:ખાવો અને સોજો આવી જાય છે, સ્વરપેટી બગડી જાય છે, ગાળા માંથી અવાજ આવવાનો બંધ થઇ જાય છે અને ગળામાં પીડા થાય છે. એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી

શું તમે ગળા નો દુખાવો અને કાકડાના સોજા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ અસરકારક ઉપાય Read More »

Scroll to Top