આયુર્વેદિક

પ્રેગનેન્સી કીટ વગર જ આ રીતે કરી શકો છો એકદમ સચોટ પ્રેગનેન્સી ટેસ્ટ,જાણીલો તે માટેની રીત..

ગર્ભાવસ્થા ટેસ્ટ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા સ્ત્રી એ પુષ્ટિ કરે છે કે તે ગર્ભવતી છે કે નહીં. જો પીરિયડ્સ સમયસર નહીં આવે, તો દરેક સ્ત્રીના મનમાં એક સવાલ ઉભો થઈ શકે છે કે કદાચ તેને ગર્ભધારણ તો નથી કર્યું ને. ગર્ભાવસ્થા પરિક્ષણો ગર્ભાવસ્થાને પુષ્ટિ આપે છે. ગર્ભાવસ્થા પરિક્ષણ ઘણી રીતે કરવામાં આવે છે. […]

પ્રેગનેન્સી કીટ વગર જ આ રીતે કરી શકો છો એકદમ સચોટ પ્રેગનેન્સી ટેસ્ટ,જાણીલો તે માટેની રીત.. Read More »

અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે આ વૃક્ષ, શરીરની નબળાઈ દુર કરી રાખે છે રોગો ને દૂર..

અતિ વિશાળ, વિસ્તૃત અને સ્થિર. આટલા શબ્દો વડનાં વર્ણન માટે પૂરતા છે. આપણે ત્યાં વડનાં વૃક્ષો બધે જ થાય છે. દર વર્ષે તેને નવી વડવાઈઓ ફૂટી તે જમીનમાં જઈ તેને મૂળ ફૂટે છે અને એ રીતે તેનો વિસ્તાર વધતો જાય છે. વડની કોમળ વડવાઈઓ, કોમળ પાન, છાલ, દૂધ,મૂળ, શુંગ વગેરે અંગો ઔષધ તરીકે ઉપયોગી છે.

અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે આ વૃક્ષ, શરીરની નબળાઈ દુર કરી રાખે છે રોગો ને દૂર.. Read More »

આ છે લોહી જાડુ થવાના કારણો અને તેનાથી શરીર માં થતાં ફેરફાર, કરો ફક્ત આ ઉપાય જે લોહી જાડુ થવાની સમસ્યા કરશે દૂર

ચરબી યુક્ત ખોરાક લેવાથી, ઉમર વધવા થી, ચિંતા કરવા થી, કસરત  નો  અભાવ આ બધા કારણો થી લોહિ જાડુ બને છે. લોહિ જાડુ બન​વાનૂ સૌથી મોટુ કારણ તમાકુ અને ગુટખા છે, જે ઝડપ થી લોહિ ને જાડુ કરે છે. આ એક મોટુ કારણ છે જેના થી લોહિ  જાડુ બને છે. ભારત મા કુલ વસ્તિ ના

આ છે લોહી જાડુ થવાના કારણો અને તેનાથી શરીર માં થતાં ફેરફાર, કરો ફક્ત આ ઉપાય જે લોહી જાડુ થવાની સમસ્યા કરશે દૂર Read More »

શું તમે શરીર ને તાકાતપ્રદાન કરતું આ ફૂડ ખાધું છે? વજન ઘટાડવાથી લઈ ને દરેક સમસ્યા નો હલ છે આમાં..

ચિલગોજા અંગ્રેજી ભાષામાં પાઈનનટ્સ તરીકે ઓળખાય છે. ચિલગોજાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચિલગોજામાં વધારે માત્રામાં એન્ટીઓક્સકિસડન્ટો હોય છે, જેના કારણે શરીરમાં સારા કોલેસ્ટરોલનું સ્તર યોગ્ય રહે છે. આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે તેમાં હોય છે.તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું હોય

શું તમે શરીર ને તાકાતપ્રદાન કરતું આ ફૂડ ખાધું છે? વજન ઘટાડવાથી લઈ ને દરેક સમસ્યા નો હલ છે આમાં.. Read More »

માત્ર આ ઔષધીય પાંદડા થી, અહી ક્લિક કરી અત્યારે જ કરો હવે ગમે તેવા તાવ, સાંધા ના દુખાવા ને બાય બાય..

પપૈયાં વૃક્ષ જેવો દેખાતો એક છોડ છે જેમાં શાખાઓ હોતી નથી. આની લંબાઈ કે ઊંચાઈ ૫ થી ૧૦ મીટર જેટલી હોય છે. આના પાંદડાં માત્ર ટોચ પર ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. તેના થડનો નીચેનો ભાગ રાતા રંગનો હોય છે જ્યાં ફળો અને પાંદડાં ઉગે છે. આના પાંદડાં મોટાં હોય છે, તેમનો વ્યાસ ૫૦ થી ૭૦

માત્ર આ ઔષધીય પાંદડા થી, અહી ક્લિક કરી અત્યારે જ કરો હવે ગમે તેવા તાવ, સાંધા ના દુખાવા ને બાય બાય.. Read More »

યાદશક્તિ વધારી 70 થી વધુ રોગો નો કાળ છે આ એક વસ્તુ, આજ થી જ શરૂ કરો આ રીતે તેનું સેવન

આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર છે. જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને  દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકાય. જેમને કમળો થયો હોય તેમના માટે પણ ચૂનો ફાયદા કારક છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને દર્દીને

યાદશક્તિ વધારી 70 થી વધુ રોગો નો કાળ છે આ એક વસ્તુ, આજ થી જ શરૂ કરો આ રીતે તેનું સેવન Read More »

શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને?

હિન્દૂ ધર્મમાં ઘણી એવી ચીજોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર ચીજૉમાંનું એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે. હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર તેને ઈન્સાનોના ઉધ્ધાર માટે મોકલ્યો

શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને? Read More »

આ ટોપ સેક્સ પોઝીશન્સ મજા લેવાની સાથે ચરબી ઘટાડવામાં પણ છે ઉપયોગી, અત્યારે જ જાણો એ પોઝીશન્સ વિશે..

સેક્સ સંબંધ બનાવવાથી ફક્ત શારીરિક જરૂરીયાત પૂર્ણ થાય છે તેમ નથી. પણ તેનાંથી અન્ય પણ ઘણાં ફાયદા થાય છે. નિયમિત રૂપે સેક્સ કરવામાં આવે તો શરીરની વધારાની ચરબી ઘટાડી શકાય છે. સેક્સ માણવું એ કસરતથી કંઇ કમ નથી. તેનાંથી શરીર સુડોળ બને છે. સાથે સાથે તંદુરસ્ત અને તાજગીનો પણ અનુભવ થાય છે. કોઈ શક નથી

આ ટોપ સેક્સ પોઝીશન્સ મજા લેવાની સાથે ચરબી ઘટાડવામાં પણ છે ઉપયોગી, અત્યારે જ જાણો એ પોઝીશન્સ વિશે.. Read More »

ગળામાં ખરાશ, સોજો જેવી કોઈ પણ ગળા ની સમસ્યાથી કાયમ છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ શરીર માં શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે. ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક

ગળામાં ખરાશ, સોજો જેવી કોઈ પણ ગળા ની સમસ્યાથી કાયમ છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર Read More »

શું તમે પેશાબ સંબંધિત કોઈ પણ સમસ્યા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ ઈલાજ અને મેળવો તરત રાહત

ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે . જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થાય છે. પેશાબમાં બળતરામાં થવી એ સામાન્ય વાત છે. આ બીમારી મહિલા અને પુરુષ બંનેને થાય તેવી છે. આં સમસ્યાના ઘણા કારણો હોય છે જેમકે

શું તમે પેશાબ સંબંધિત કોઈ પણ સમસ્યા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ ઈલાજ અને મેળવો તરત રાહત Read More »

Scroll to Top