આયુર્વેદિક

માત્ર આ એક ફળના સેવનથી રહેશે કેન્સર અને પાચન ના અનેક રોગો દુર, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ

લીલા શાકભાજી અને ફળ બંને સ્વસ્થ શરીર માટે જરૂરી હોય છે. ઠંડીમાં જે સૌથી વધુ ફળ બજારમાં જોવા મળે છે તે જામફળ છે.  જામફળના ફાયદા પણ ગજબના છે.  જામફળનાં નાના કદનાં ઝાડ કે જેને આપણે જામફળી કહીએ છીએ, અલાહાબાદ, બનારસ અને મિરજપુરમાં તથા ગુજરાતમાં વડોદરા, ધોળકા, પાદરા તથા મહુવામાં ઘણાં થાય છે. જામફળીને ભાદરવા-આસો મહિનામાં […]

માત્ર આ એક ફળના સેવનથી રહેશે કેન્સર અને પાચન ના અનેક રોગો દુર, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ Read More »

શું તમે જાણો છો હિપ્નોટિજમ ની હકીકત? અનેક બીમારીઓ થી મળી શકે છે છૂટકારો , અહી ક્લિક કરી જરૂર જાણો

હિપ્નોટિઝમ બહુ પ્રચંડ શક્તિ છે. એના દ્વારા વ્યક્તિને તેમ જ સમૂહને વશમાં કરી શકાય છે. હિપ્નોટિઝમનો પૉઝિટિવ ઉપયોગ પણ થઈ શકે છે. અને નેગેટિવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તિને કે સમૂહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ. હિપ્નોટિઝમ દ્વારા ઘણાં ઉત્તમ પરિણામો લાવી

શું તમે જાણો છો હિપ્નોટિજમ ની હકીકત? અનેક બીમારીઓ થી મળી શકે છે છૂટકારો , અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

ગેસની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી થઈ જશે 10વધુ રોગો દૂર, જાણવા માટે અહી ક્લિક કરો

આયુર્વેદ અનુસાર, સંચળ આપણા રોજિંદા આહારમાં સામેલ કરવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે. આ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ડિપ્રેશન અને પેટની તમામ તકલીફોથી છુટકારો અપાવે છે. સંચળમાં 80 પ્રકારના ખનીજો સામેલ છે, જેથી આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રાચીન સમયમાં આનો ઉપયોગ કેટલીક ઔષધિઓ બનાવવામાં થતો હતો. જો સવારે સંચળ અને પાણી

ગેસની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી થઈ જશે 10વધુ રોગો દૂર, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

શિયાળાના રોગોથી બચવા અને હાથ પગ ઠંડા થતાં અટકાવા અપનાવવા જેવો છે આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

શિયાળામાં અમુક લોકો એવા હોય છે જેમના હાથ અને પગ ખૂબ જ ઠંડા રહે છે. તેઓ ધાબળો કે ચોરસો ઓઢીને બેસે તો પણ હાથ પગ તો ઠંડા જ રહે છે. શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય છે પણ જો હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી શરૂ થઈ જાય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે

શિયાળાના રોગોથી બચવા અને હાથ પગ ઠંડા થતાં અટકાવા અપનાવવા જેવો છે આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

શું તમે પણ કરી રહ્યા છો આનો ઉપયોગ તો થઈ શકે છે કિડની અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર જણાવો

જર્મનીના ફેડરલ ઈન્સ્ટીટ્યુના રિસ્ક અસેસમેન્ટના સંશોધન કર્તાઓએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, ખાદ્ય પદાર્થો થકી શરીરમાં પહોંચનાર એલ્યુમિનિયમ કમ્પાઉન્ડની માત્રાનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની ગૃહિણીઓ એવી છે જે ઘરના રસોડામાં એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરે છે. પણ એવું ન કરવું જોઈએ. કારણ કે આ એક ઝેર જેવી અસર કરે છે. એની પાછળનું કારણ એ છે,

શું તમે પણ કરી રહ્યા છો આનો ઉપયોગ તો થઈ શકે છે કિડની અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર જણાવો Read More »

પ્રેગ્નેન્સી દરમિયાન મિસકેરેજથી બચવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

પ્રેગ્નન્સીમાં દરેક મહિલાનું જીવન સૌથી મહત્વપૂર્ણ અને નાજુક દૌરથી પસાર થઈ રહ્યું  હોય છે. આ પિરિયડમાં મહિલાએ તેની સાથે ગર્ભમાં રહેલા શિશુનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જ્યાં સુધી આ નાનકડો જીવ આ દુનિયામાં ન આવી જાય ત્યાં સુધી મહિલાએ તેના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડે છે. પરંતુ કેટલીક વખત કેટલીક ગર્ભવતી મહિલાના સપના સાકાર

પ્રેગ્નેન્સી દરમિયાન મિસકેરેજથી બચવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

મોટાભાગ ના લોકોમાં જોવા મળે છે સાંધની આ બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના કારણ અને ઉપાય

પાર્કિન્સન્સ રોગ મગજનો ધીરેધીરે વધતો જતો રોગ છે જેમાં ચેતાકોષો મગજના સબસ્ટેન્શિયા નાઈગ્રા નામના હિસ્સામાં નષ્ટ થવા લાગે છે. આ કોષો “ડોપામીન” નામના એક પદાર્થનું ઉત્પાદન કરે છે. આ કેમિકલ આપણા શરીરની મૂવમેન્ટને અંકુશિત કરે છે. જેમ જેમ ચેતાકોષોની સંખ્યા ઘટવા લાગે છે તેમ તેમ ડોપામીનનું ઉત્પાદન પણ ઓછું થવા લાગે છે. આ ખામીના કારણે

મોટાભાગ ના લોકોમાં જોવા મળે છે સાંધની આ બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના કારણ અને ઉપાય Read More »

હવે ઘરેજ બનાવો ચહેરાના બ્લેકહેડ્સ ને દૂર કરી, ચહેરાના નિખાર માટે ચારકોલ પિલ ઓફ માસ્ક, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત

ચારકોલ માસ્ક વિષે સાંભળ્યુ જ હશે. ચહેરા પરની ખૂબસૂરતી પાછી મેળવવા માટે તથા ચહેરા પર થતાં બ્લેકહેડ્સ તથા વ્હાઇટહેડ્સ દૂર કરવા માટે ચારકોલ માસ્ક નો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા થોડાક સમયથી ઍક્ટિવેટેડ ચારકોલ એટલે કે કોલસાના પાઉડરનો બ્યુટી પ્રોડક્ટ્સમાં છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે. રેડીમેડ મોંઘીદાટ પ્રોડક્ટ્સને બદલે એના પાઉડરની સાથે હર્બલ ચીજોનો ઉપયોગ

હવે ઘરેજ બનાવો ચહેરાના બ્લેકહેડ્સ ને દૂર કરી, ચહેરાના નિખાર માટે ચારકોલ પિલ ઓફ માસ્ક, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત Read More »

યકૃત, તમામ પ્રકારના તાવ ઉપરાંત 50થી વધુ રોગોથી દૂર રાખશે માત્ર આ એક ઔષધિ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા અને શેર કરી દરેકને જણાવો

ગુજરાત તથા ઉષ્ણપ્રદેશોમાં ભોંય આમલી કે ભોંય આંબળી (ભૂમ્યામલકી, ભૂઈ આંવલા) નામે ઓળખાતી અને ખાસ ચોમાસામાં ખેતરો અને જંગલોમાં સ્વયંભૂ થતી આ વનસ્પતિના છોડ છ ઇંચથી દોઢ ફૂટના ઊંચા અનેક ડાળીઓવાળા થાય છે. તેનાં પાન ખૂબ ઝીણાં, લંબગોળ અને આંબલીના પાનને મળતાં આવતાં, આંતરે આવેલ હોય છે. પાનની પાછળ સળી પર પીળા રંગના સરસવ જેવડાં

યકૃત, તમામ પ્રકારના તાવ ઉપરાંત 50થી વધુ રોગોથી દૂર રાખશે માત્ર આ એક ઔષધિ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા અને શેર કરી દરેકને જણાવો Read More »

વગર ઓપરેશન ચશ્માના નંબર ઉતારવા જરૂર અપનાવવા જેવી ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ હોય છે. તેના દ્વારા વ્યક્તિ રંગ-બેરંગી દુનિયા જોઇ શકે છે. આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે. અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે

વગર ઓપરેશન ચશ્માના નંબર ઉતારવા જરૂર અપનાવવા જેવી ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

Scroll to Top