આયુર્વેદિક

જૂના માં જૂના પેટના રોગ, આંતરડા ને લગતા દરેક રોગ માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ અહી ક્લિક કરીને જાણો

લોક વ્યવહારમાં જે વ્યાધિને ‘સંગ્રહણી’ કહેવામાં આવે છે, તેને વૈદ્યો ‘ગ્રહણી’ અને આધુનિકો ‘સ્ત્રી’ કહે છે. મનુષ્યો લોલુપતા વશ આહારના નિયમોનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદતા પૂર્વક યથેચ્છ આહાર દ્રવ્યોનું સેવન કરે છે. તેને ‘સંગ્રહણી’ નામનો રોગ થવાની શક્યતા રહે છે. ઘણી વખત અતિસાર કે મરડાથી પીડાતી વ્યક્તિ આ રોગ મટયા પછી કે રોગાવસ્થામાં જ મિથ્યા આહાર […]

જૂના માં જૂના પેટના રોગ, આંતરડા ને લગતા દરેક રોગ માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ અહી ક્લિક કરીને જાણો Read More »

અસહ્ય કાયમી માથાનો દુખાવો, આધાશીશી માથી કાયમી રાહત મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, માત્ર 15મિનિટ માં મળશે રાહત, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો

આધાશીશી એ એક જાતની બિમારી છે. આ બિમારીમાં કોઈ એક તરફના માથાના ભાગમાં સખત દુ:ખાવો થાય છે. સવાર થી ચાલુ થયેલ દુ:ખાવો સૂરજ ચઢવાની સાથે વધતો જાય છે, બપોરે ચાલુ રહે છે અને સાંજે સૂરજ ઢળે ત્યારે જ ધીરે ધીરે રાહત થાય છે. આવા સમયે દર્દીને ઓરડામાં અંધારું કરીને સૂઈ જવાથી પણ સારું લાગે છે.

અસહ્ય કાયમી માથાનો દુખાવો, આધાશીશી માથી કાયમી રાહત મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, માત્ર 15મિનિટ માં મળશે રાહત, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો Read More »

ગમેતેવો જૂનો સફેદ કોઢ, માથાનો દુખાવો, ખરતા વાળની સમસ્યા માથી કાયમી છૂટકારો આપશે આ ઈલાજ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

રાઈ દરેકનાં રસોડાનાં મસાલાનાં ડબ્બામાં અચૂક હોય છે. રાઈ વગર આપણું જમવાનું પુરૂં ન થાય.રાઈનું વાનસ્પતિક નામ બ્રાસિકા નાઈગ્રા છે અને તે કાળા સરસવ તરીકે પણ પ્રખ્યાત છે. રાઇ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જ મહત્વની છે. રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે. રાઇના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ

ગમેતેવો જૂનો સફેદ કોઢ, માથાનો દુખાવો, ખરતા વાળની સમસ્યા માથી કાયમી છૂટકારો આપશે આ ઈલાજ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

ડાયાબિટીસ, તાવ અને પેટ ના 50થી વધુ રોગ ને જડમૂળ માથી દૂર કરવા ઘરે જ બનાવો આ પાવડર, જાણવા માટે અહી ક્લિક કરો

આયુર્વેદમાં ‘મામેજવા’ને ‘મામેજક’ કહે છે. સ્વાદમાં અત્યંત કડવો આ મામેજવો આપણે ત્યાં મધુપ્રમેહ-ડાયાબિટીસના ઔષધ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. મામેજવો મધુપ્રમેહ(ડાયાબીટીસ)ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એ કફ-પીત્તશામક, ભુખ લગાડનાર, આમપાચક, ઝાડો સાફ લાવનાર, સોજો ઉતારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા રક્તપીત્તને મટાડનાર છે. મામેજવાનો આખો છોડ સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જમ્યા પછી

ડાયાબિટીસ, તાવ અને પેટ ના 50થી વધુ રોગ ને જડમૂળ માથી દૂર કરવા ઘરે જ બનાવો આ પાવડર, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પેટમાં ગેસ, આંખ, સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદરૂપ છે આ ઔષધિ, જરૂર જાણો તેને ઉપયોગ કરવાની રીત

આપણા ઘરની આસપાસ ઘણા ફૂલો હોય છે અથવા ફૂલનો બગીચો પણ હોય છે. તો એમાંથી અમુક ફૂલ એવા હોય છે જે ઔષધી માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેના વિશે આપણે જાણતા હોતા નથી. ઘણા ફૂલો એવા હોય છે જેની ઔષધી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.. આ છોડનું નામ છે સત્યાનાશી છોડ. આ છોડને

પેટમાં ગેસ, આંખ, સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદરૂપ છે આ ઔષધિ, જરૂર જાણો તેને ઉપયોગ કરવાની રીત Read More »

પથરી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો

આ મૌસમ મા મકાઇ ના ડોડા તો જગ્યા એ-જગ્યા એ મળી રહે અને મોટાભાગ ના લોકો ને ડોડા ખાવા નુ પસંદ પણ કરતા હોય છે. પરંતુ આ ડોડા મા રહેલા રેસા આપણ ને ખાવા મા નડતા હોવા થી આપણે કાઢી નાખીએ છીએ. આયુર્વેદ અનુસાર, ડોડા એક બળ ગુણક તરીકે કામ કરે છે. અને શરીરમાં પિત્ત

પથરી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો Read More »

મહિલાઓ માં વધી રહેલ ગર્ભાશય માં ગાંઠની બીમારીથી બચવા જરૂર અપનાવો આ ઈલાજ , જાણવા માટે અહી ક્લિક કરો

ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી. રસૌલી બનવાના ઘણા કારણો હોઈ શકે છે.તેમાં એસ્ટોજન હોર્મોન્સ વધારે માત્રામાં બનવું કે પછી આનુવંશિક કારણને થઈ સકે છે. ઘણી વખત, સ્ત્રીઓ

મહિલાઓ માં વધી રહેલ ગર્ભાશય માં ગાંઠની બીમારીથી બચવા જરૂર અપનાવો આ ઈલાજ , જાણવા માટે અહી ક્લિક કરો Read More »

શું તમારામાં પણ ક્યાંક નથીને આ લક્ષણો! તો હોય શકે છે આ ગંભીર એઇડ્સની બીમારી ,અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય

એચઆઈવીનો અર્થ એ વાયરસથી છે જેનાથી એચઆઈવીનો ચેપ લાગે છે. તે માણસની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ)ને શિકાર બનાવે છે. જેનાથી રોગો સામે લડવાની એમની શક્તિ ઓછી થઇ જાય છે. તેમને કેન્સર અને બીજા કેટલાક ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમ(એઇડ્સ) એચઆઈવીનો એડવાન્સ સ્ટેજ છે. જેના લીધે શરીરમાં સીડી4 કોશિકાઓની સંખ્યા બહુ

શું તમારામાં પણ ક્યાંક નથીને આ લક્ષણો! તો હોય શકે છે આ ગંભીર એઇડ્સની બીમારી ,અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય Read More »

આ ઔષધિના સેવનથી માત્ર એક દિવસ માં દમ, સાંધા ના દુખાવા, ખરજવું જેવી 50થી વધુ બીમારીઓમાં મળશે તરત જ રાહત, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

બારેમાસ સર્વત્ર મળતો, સૌને પરિચિત હનુમાનજી ને અતિ પ્રિય આકડો ગરમ, ઝેરી, તીક્ષ્ણ, અસરકારક વનસ્પતિ છે. તેને સંસ્કૃતમાં અરક,ભાસ્કર,રવિ નામથી ઓળખવામાં આવે છે. ‘ઊંટ મૂકે આંકડો’ કહેવત જનસમાજ માં પ્રચલિત છે. નાના પતાસામાં વટાણા જેવડું કાણું પાડી તેના પોલાણમાં આકડાના દૂધના 2 થી 4 ટીપાં નાખી તે પતાસું દમ (અસ્થમા) ના દર્દીની શ્વાસનો હુમલો થાય

આ ઔષધિના સેવનથી માત્ર એક દિવસ માં દમ, સાંધા ના દુખાવા, ખરજવું જેવી 50થી વધુ બીમારીઓમાં મળશે તરત જ રાહત, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

શું તમે પણ કરી રહ્યા છો રાત્રે આનું સેવન? તો થઈ જાવ સાવધાન બની શકો છો અનેક બીમારીઓનો ભોગ, જાણવા માટે અહી ક્લિક કરો

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે,પરંતુ આયુર્વેદ અનુસાર જો દહીંને ખોટા સમયે ખાવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે.ઉનાળો આવે એટલે મોટા ભાગના લોકોની ટેવ બપોરના ભોજન સાથે દહીં ખાવાની હોય છે.તે સારી ટેવ છે. દહીં એ ઘણી રીતે સ્વાસ્થ્ય માટે સારું છે અને મોટાભાગના લોકો દહીં ખાવાથી કોઈ સમસ્યા થતી

શું તમે પણ કરી રહ્યા છો રાત્રે આનું સેવન? તો થઈ જાવ સાવધાન બની શકો છો અનેક બીમારીઓનો ભોગ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top