આયુર્વેદિક

ગમેતેવા જુના ખીલ અને ગુમડા-ફોલ્લા પકવવા અને રસી દૂર કરવા અકસીર છે આ ઈલાજ, જરૂર જાણો અને અન્ય ને જણાવો

ગૂમડા ચામડી પર પરસેવાને કારણે ચિકણું લેયર(સ્તર) થઈ જાય છે. અકળામણ આવે છે. આ સમયગાળામાં ચામડી પર ચણીબોરથી માંડી સોપારી જેટલા મોટાં ગૂમડાં થતાં હોય છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ગરમીને ઘામ કહે છે અને એટલે જ આ ઋતુ દરમિયાન થયેલા ગૂમડાને ધામીયા કહે છે. ચામડી પરના વાળ-રુંવાટીના મૂળમાં એક પ્રકારનો ચેપ-ઈન્ફેક્શન થાય છે. એ ચેપથી […]

ગમેતેવા જુના ખીલ અને ગુમડા-ફોલ્લા પકવવા અને રસી દૂર કરવા અકસીર છે આ ઈલાજ, જરૂર જાણો અને અન્ય ને જણાવો Read More »

જૂના માં જૂનું ખરજવું, ગેસ-એસિડિટી ને માત્ર 1દિવસ માં ગાયબ કરવા અચૂક અપનાવવા જેવો આ રામબાણ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

આયુર્વેદમાં અજમાને ‘યવાની’ કહેવામાં આવે છે. આ અજમા વિશે એક જગ્યાએ, એક પંક્તિમાં તેની સર્વગુણ સંપન્નતા, પાચનશક્તિ વધારનારા દ્રવ્યો-ઔષધોમાં તેને શીર્ષ સ્થાને પહોંચાડી દેવામાં આવ્યો છે. અજમાના ઘણાં ઘરેલુ ઉપાય છે, જે સ્વાસ્થ્ય સમસ્યામાં કારગર સાબિત થાય છે. એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજનમાં અજમાનો ઉપયોગ

જૂના માં જૂનું ખરજવું, ગેસ-એસિડિટી ને માત્ર 1દિવસ માં ગાયબ કરવા અચૂક અપનાવવા જેવો આ રામબાણ ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

માત્ર 5 મિનિટ માં ઉધરસ, પેટની ચૂંક, મરડા ને ગાયબ કરવા અચૂક અપનાવો આ આયુર્વેદિક નુસખો, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો

હાલ પ્રવર્તમાન સમય એટલો દૂષિત બની ગયો છે કે તેના કારણે લોકો અવાર નવાર બીમાર પડતા રહેતા હોય છે. આ બીમારી માથી મુક્તિ મેળવવા માટે લોકો અનેકવિધ પ્રયાસો કરતા હોય છે તથા અનેકવિધ મેડિસિન નું સેવન કરતા હોય છે પરંતુ , તેના થી કશો જ ફરક પડતો નથી. દાડમ એક એવું ફળ છે કે જેના

માત્ર 5 મિનિટ માં ઉધરસ, પેટની ચૂંક, મરડા ને ગાયબ કરવા અચૂક અપનાવો આ આયુર્વેદિક નુસખો, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો Read More »

માત્ર 1 દિવસમાં ગમેતેવા ઝાડા બંધ કરવા અકસીર છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરો

આદુના તાજા રસનાં પાંચ-સાત ટીપાં નાભીમાં દીવસમાં ચારેક વખત ભરવાથી ઝાડા મટે છે. દુ:સાધ્ય અતીસાર પણ મટે છે. લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી અપચાજન્ય અતીસાર મટે છે. જવ અને મગનું ઓસામણ પીવાથી આંતરડાની ઉગ્રતા શાંત થાય છે અને અતીસારમાં ફાયદો થાય છે.૨-૩ ગ્રામ આંબાની ગોટલી મધમાં લેવાથી ઝાડા મટે છે. આંબાની ગોટલી

માત્ર 1 દિવસમાં ગમેતેવા ઝાડા બંધ કરવા અકસીર છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરો Read More »

શું તમે પણ આનો ઉપયોગ વધુ કરી રહ્યા છો? તો ચેતી જાજો થઈ શકે છે કેન્સર, બીપી જેવી અનેક ગંભીર બીમારીઓ

અમેરિકા એક સંશોધનમાં દાવો કરાયો છે કે ભારતમાં વેચાતા આયોડિન ધરાવતા મીઠામાં એક ખતરનાક કેમિકલ હોય છે જેના કારણે કેન્સર થઈ શકે છે તે ઉપરાંત નપુંસકતા પણ આવી શકે છે. રોજિંદા ખોરાકમાં આયોડિનનું પ્રમાણ વધારવા માટે થયેલા પ્રચારને પગલે મીઠામાં આયોડિન ઉમેરીને વેચવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકાની વેસ્ટ એનાલિટિકલ લેબોરેટરી દ્વારા ભારતમાં વેચાતા વિવિધ

શું તમે પણ આનો ઉપયોગ વધુ કરી રહ્યા છો? તો ચેતી જાજો થઈ શકે છે કેન્સર, બીપી જેવી અનેક ગંભીર બીમારીઓ Read More »

કિડની, હાર્ટએટેક ,ગેસ-એસિડિટી જેવી અનેક સમસ્યા માં નવું જીવન આપી શકે છે આયુર્વેદિક જગતની આ સૌથી અદભૂત ઔષધિ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે. એ વર્ષાયુ છોડ છે અને એના વેલા-છોડ ચોમાસામાં ઉગી નીકળે છે. તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે. સાટોડી ભારતમાં સર્વત્ર થાય છે. તેના છોડ જમીન પર પથરાયેલા કે વાડો પર ચઢેલા જોવા મળે છે. છોડની શાખાઓ ઝીણી-પાતળી અને મૂળ લાંબા તથા મધ્યમ જાડાઈનાં હોય છે.

કિડની, હાર્ટએટેક ,ગેસ-એસિડિટી જેવી અનેક સમસ્યા માં નવું જીવન આપી શકે છે આયુર્વેદિક જગતની આ સૌથી અદભૂત ઔષધિ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

ડાયાબિટીસને કંટ્રોલ કરી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, ડાયાબિટીસ ના દરેક દર્દી આવશ્ય વાંચે અને અન્ય ને શેર કરી જણાવે

મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠીપેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય

ડાયાબિટીસને કંટ્રોલ કરી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, ડાયાબિટીસ ના દરેક દર્દી આવશ્ય વાંચે અને અન્ય ને શેર કરી જણાવે Read More »

શું તમે પણ આંખ માં મોતિયા થી પરેશાન છો? તો વગર ઓપરેશને છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

આપણી આંખની પૂતળી પાછળ એક લેન્સ હોય છે. તે એકદમ સ્વસ્થ હોવાથી તેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે પરિણામે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અમુક વખતે આ લેન્સ પર ધૂંધળાપણું આવી જાય છે, જેને કારણે તેમાંથી પસાર થનારો પ્રકાશ બ્લોક થવા લાગે છે. લેન્સ પર થનારા આ ધૂંધળાપણાને મોતિયો કહેવામાં આવે છે. લેન્સ

શું તમે પણ આંખ માં મોતિયા થી પરેશાન છો? તો વગર ઓપરેશને છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

મોના ચાંદા, પાચન અને આંખ ને લગતા દરેક રોગ માં ચમત્કારિ છે આ ફળનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદા

શેતુર સારક હોવાથી શરીરના તમામ મળોને સાફ કરે છે. એ વાયુ અને પીત્ત દુર કરે છે. શેતુરનાં ફળ ખટમધુરાં હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે. તે વાજીકર હોવાથી મૈથુનશક્તી વધારે છે તથા બળપ્રદ છે. પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દીવસોમાં અને ગરમીના વીકારોમાં ખુબ જ ઉપયોગી છે. ચીત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી

મોના ચાંદા, પાચન અને આંખ ને લગતા દરેક રોગ માં ચમત્કારિ છે આ ફળનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદા Read More »

બીપી, શીળસ,માંસપેશીઓમાં દુખાવાથી રાહત મેળવવા રોજિંદા ખોરાક માં જરૂર કરો આનો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો

કોઇપણ વાનગી બનાવો જો તેમાં મીઠું ન હોય તો તે વાનગીનો સ્વાદ આવતો જ નથી. તે વાનગી ફીકી જ લાગે છે. ગમે તેટલા મરી મસાલા નાખ્યા હોય તેમ છતાં મીઠા વગરની વાનગી સાવ ફીકી લાગતી હોય છે. સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી પણ છે. તો શું કરવું? આપણી પાસે તેના

બીપી, શીળસ,માંસપેશીઓમાં દુખાવાથી રાહત મેળવવા રોજિંદા ખોરાક માં જરૂર કરો આનો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top