આયુર્વેદિક

ગળાનો દુખાવો અને કાકડાના સોજાથી છો પરેશાન, તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ […]

ગળાનો દુખાવો અને કાકડાના સોજાથી છો પરેશાન, તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર Read More »

આ ઘરેલુ ઉપાયથી પેટ અને આંતરડાને જરૂર સાફ કરો, પેટ સાફ થઈ કબજિયાતથી મળશે છૂટકારો

લીંબુમાં રહેલા તત્વ આપણા પેટને સાફ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું ખાધેલું સારી રીતે પચતું નથી, તો એના માટે તમે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો. તેના સેવનથી તમારું પેટ સાફ થઈ જશે. અને સાથે જ તમારું વજન પણ ઓછુ થઈ જશે. વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાતની તકલીફ થતી નથી.

આ ઘરેલુ ઉપાયથી પેટ અને આંતરડાને જરૂર સાફ કરો, પેટ સાફ થઈ કબજિયાતથી મળશે છૂટકારો Read More »

કેન્સરના, વાત્ત, પિત્ત અને કફના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશે, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ

ગ્રેવીઓલા જેને રામફળ પણ કહેવામાં આવે છે, મોટાભાગે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં વરસાદી જંગલો માં આ ફળ થાય છે. થોડા વર્ષો પહેલા આ ફળ પર રિસર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આનો રસ કેટલાક એવા તત્વ ધરાવે છે જે કેન્સર નો ઉપચાર કરી શકે છે. આ ફળ ભારતના ઘણા બધા પ્રદેશોમાં

કેન્સરના, વાત્ત, પિત્ત અને કફના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશે, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ Read More »

આનો સ્વાદ ભલે ના ગમે પણ ગુણ છે અમ્રુત જેવા મીઠા! ગળાનો સોજો, ચિકનગુનીયા જેવો અનેક રોગ નો સફાયો કરે છે ચપટીમાં, જરૂર જાણો ચમત્કારિ ફાયદાઓ

થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક “ચા” બનાવીને નાહવાના પાણીની બાલટી માં ઉમેરીને (થોડાં ટીપાં રોઝ વોટરમાં ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી. પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે

આનો સ્વાદ ભલે ના ગમે પણ ગુણ છે અમ્રુત જેવા મીઠા! ગળાનો સોજો, ચિકનગુનીયા જેવો અનેક રોગ નો સફાયો કરે છે ચપટીમાં, જરૂર જાણો ચમત્કારિ ફાયદાઓ Read More »

શું તમે પણ કરી રહ્યા છો દૂધ સાથે આનું સેવન? ચેતી જાજો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, જરૂર જાણો સ્વાસ્થયને થતાં આ નુકશાન વિશે

વિ રુદ્ધ આહાર એટલે શું ? સાદી સમજણ એ કે, અન્ન જીવનનો આધાર છે. ખોરાક એ શરીરના બંધારણ, વિકાસ, બુદ્ધિ અને કાર્યક્ષમતાનો પાયો છે. શરીરના સૂક્ષ્મ કોષો (સેલ્સ) થી લઈને મનોમય કોષ સુધીની જટીલ દેહરચનાનો આધાર પણ ખોરાક થકી થતાં પોષણને આભારી છે. અન્નં વૈ પ્રાણઃ – અન્ન જ પ્રાણ છે. આમ ખોરાકનો કેટલો બધો

શું તમે પણ કરી રહ્યા છો દૂધ સાથે આનું સેવન? ચેતી જાજો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, જરૂર જાણો સ્વાસ્થયને થતાં આ નુકશાન વિશે Read More »

વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ અને પુરુષોની દરેક સમસ્યાનો ઈલાજ રહેલો છે આ નાનકડી ઔષધિ માં, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ

પ્રાચીન સમયથી મસાલામાં એલચી સર્વોત્તમ સ્થાને બિરાજમાન છે. અને તે કારણે એલચી નો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ આપણા રસોડાના વિવિધ સ્વરૂપમાં થાય છે. મુખવાસમાં, પાન મસાલા, શરબત અને મીઠાઇઓમાં તેનો ઉપયોગ વિવિધ સ્વરૂપમાં થાય છે.એલચીનો ઉપયોગ ફક્ત સુગંધીદાર હોવાથી નથી થતો પરંતુ આયુર્વેદ પ્રમાણે તેમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે. એલચીમાં વિટામિન

વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ અને પુરુષોની દરેક સમસ્યાનો ઈલાજ રહેલો છે આ નાનકડી ઔષધિ માં, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ Read More »

અમ્રુત સમાન છે આ વસ્તુનો રસ! અપચો, કાનનો દુખાવો, પથરી જેવી 50થી વધુ બીમારીઓની માત્ર 1દિવસ માં કરે છે છુટ્ટી, જરૂર જાણો તેના અન્ય ફાયદાઓ પણ

ડુંગળી માત્ર પોષક તત્વોથી સમૃદ્ધ નથી હોતી પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં બનાવવામાં આવતા વિવિધ ખોરાકમાં પણ મુખ્યત્વે વપરાય છે. જ્યારે ડુંગળીનો રસ પીવામાં આવે છે, તો તેનાથી વધુ ફાયદો થઈ શકે છે.આપણે સામાન્ય રીતે આપણા ઘરોમાં સલાડ તરીકે ડુંગળીનું સેવન કરીએ છીએ. ડુંગળીનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા અને શાકભાજીમાં ટેમ્પરિંગ માટે પણ થાય

અમ્રુત સમાન છે આ વસ્તુનો રસ! અપચો, કાનનો દુખાવો, પથરી જેવી 50થી વધુ બીમારીઓની માત્ર 1દિવસ માં કરે છે છુટ્ટી, જરૂર જાણો તેના અન્ય ફાયદાઓ પણ Read More »

રોજ 10 મિનિટ આ કામ કરવાથી થાય છે બ્લડ સર્ક્યુલેશન, શરીરની બળતરા જેવી મોટી મોટી સમસ્યાઓમાં છૂટકારો, જરૂર જાણો બીજા પણ ચમત્કારિ ફાયદા

રાતે સૂતા સમયે થકાવા ના કારણે પગ માં ખૂબ જ દુખે છે. જેનાથી રાતે ઊંઘ પણ નથી આવતી. જો તમે પગ માં તેલ ની માલિશ કરી ને સૂઈ જશો તો તમને દર્દ માથી રાહત પણ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. એટલું જ નહીં પગ માં તેલ ની માલિશ કરવાથી શારીરિક સમસ્યા પણ

રોજ 10 મિનિટ આ કામ કરવાથી થાય છે બ્લડ સર્ક્યુલેશન, શરીરની બળતરા જેવી મોટી મોટી સમસ્યાઓમાં છૂટકારો, જરૂર જાણો બીજા પણ ચમત્કારિ ફાયદા Read More »

માથા કે શરીર ના કોઈ પણ ભાગ માથી વાળ ખરે છે તો હોય શકે છે આ રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ઈલાજ વિશે

ઉંદરીનો રોગ ત્વચા સંબંધિત છે પરંતુ આ રોગની શરૂઆત થતાં જ વાળ ખરવા લાગે છે. આ વિકૃતિ ખાસ કરીને માથા પર વધારે જોવા મળે છે તેમજ વયસ્ક કરતાં નાનાં બાળકોને આ રોગ થવાની શક્યતા વધારે રહે છે. કેટલાક પુરુષોને તો દાઢી, મૂછ, ગરદન અને હાથે પણ થાય છે. હાથ, ગરદન તથા શરીરના બીજા ભાગ પર

માથા કે શરીર ના કોઈ પણ ભાગ માથી વાળ ખરે છે તો હોય શકે છે આ રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ઈલાજ વિશે Read More »

દરેક રોગનો રામબાણ ઈલાજ છે આ ચૂર્ણ અને જ્યુસ, જરૂર જાણો અસ્થમા,આંખ,ચામડી તેમજ 10થી વધુ રોગોમાં ચમત્કારિ ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટીએ સર્વોત્તમ ઋતુ છે. આંબળા એ એક ઔષધીય ફળ છે. અનેક રીતે ગુણકારી એવું આંબળુ એ કોઈ ઋતુગત ફળ નહી પરંતુ દરેક ઋતુમાં સેવન કરવા યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે, ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. આંબળુ એક એવું ફળ છે જેનું સેવન દરેક ઋતુમાં તમને અનેક ફાયદા આપી

દરેક રોગનો રામબાણ ઈલાજ છે આ ચૂર્ણ અને જ્યુસ, જરૂર જાણો અસ્થમા,આંખ,ચામડી તેમજ 10થી વધુ રોગોમાં ચમત્કારિ ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top