આયુર્વેદિક

માત્ર ખાઈ લ્યો આ વસ્તુ, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી કેલ્શિયમની ગોળી વગર સાંધા, હાડકાં અને ગોઠણ દુખાવા નહીં આવે નજીક

શરીરના હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે. અને જો શરીરમાં કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ અનેક બીમારી નો શિકાર બને છે કેલ્શિયમની ખામી થી વ્યક્તિ ચિંતા, તણાવ અને ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય છે. વ્યક્તિ ના હાડકા પણ નબળા પડી જાય છે.કેલ્શ્યિમ આપણા  શરીર  માટે એક મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. તેમ છતાં મોટાભાગના લોકો કેલ્શિયમની […]

માત્ર ખાઈ લ્યો આ વસ્તુ, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી કેલ્શિયમની ગોળી વગર સાંધા, હાડકાં અને ગોઠણ દુખાવા નહીં આવે નજીક Read More »

દરરોજ માત્ર આના 3-4 દાણા ખાઈ લ્યો, ગેરેન્ટી સાથે બ્લડપ્રેશર, ડાયાબીટીસ અને પુરુષોની શારીરિક નબળાઈ જીવનભર ગાયબ

રોજ એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ફાયદા થાય છે તે વાત તો બધા જ જાણે છે. સામાન્ય રીતે લોકો કાજુ, બદામ અને દ્રાક્ષ ખાય છે પણ પિસ્તા ખાવાનું ભૂલી જાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પિસ્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પિસ્તા પ્રોટીનનો સારો સ્રોત હોવાથી નિયમિતરૂપે પિસ્તા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. પુરુષો શારીરિક શક્તિ

દરરોજ માત્ર આના 3-4 દાણા ખાઈ લ્યો, ગેરેન્ટી સાથે બ્લડપ્રેશર, ડાયાબીટીસ અને પુરુષોની શારીરિક નબળાઈ જીવનભર ગાયબ Read More »

આ ઔષધીય વનસ્પતિથી માત્ર 3 દિવસમાં છાતી અને ફેફસામાં ચોંટેલો કફ બહાર, એકવાર ટ્રાય કરી મેળવી લ્યો પરિણામ

ગળો એક પરોપજીવી વેલ છે જે બીજા કોઈ ઝાડ ઉપર રહીને ઉછરે છે. ગળોના પાંદડા પાનના છોડના જેવા હોય છે. ગળોને અંગ્રેજીમાં Indian Tinospora અને હિન્દીમાં તેને ગિલોય કે ગુડુચી કહે છે. આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમાં તેને અમૃતા, ગુડુચી, ચિન્નરૂહા અને ચક્રાંગી જેવા નામોથી ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ સુધી જીવંત

આ ઔષધીય વનસ્પતિથી માત્ર 3 દિવસમાં છાતી અને ફેફસામાં ચોંટેલો કફ બહાર, એકવાર ટ્રાય કરી મેળવી લ્યો પરિણામ Read More »

માત્ર 5 દિવસ સંજીવની સમાન આ બી ના સેવનથી, સાંધાનો દુખાવો, બીપી અને કિડની ના રોગ જીવનભર ગાયબ

આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ મળી આવે છે. જે તેના બીજમાં પણ ભરપૂર માત્રામાં હોય છે. આ પ્રોટીનને તોડીને

માત્ર 5 દિવસ સંજીવની સમાન આ બી ના સેવનથી, સાંધાનો દુખાવો, બીપી અને કિડની ના રોગ જીવનભર ગાયબ Read More »

મળી ગયો સૂકી અને કફ વળી ઉધરસનો દવા કરતાં જલ્દી અસરકારક અને સરળ દેશી ઈલાજ, 100% અસરકારક એક વાર ટ્રાય જરૂર કરો

અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને

મળી ગયો સૂકી અને કફ વળી ઉધરસનો દવા કરતાં જલ્દી અસરકારક અને સરળ દેશી ઈલાજ, 100% અસરકારક એક વાર ટ્રાય જરૂર કરો Read More »

મોંઘી દવા કરવા છતાં ન મટતા અસાધ્ય રોગોને કાબૂ માં લાવે છે આ ઔષધ, શરદી, દમ, ફેફસાં, લીવરની બીમારી, લોહી શુધ્ધિ માટે 100% અસરકારક છે આનો ઉપયોગ..

ઘઉંના જવારાથી કેન્સર અને રક્તપિત્ત જેવા અસાધ્ય રોગ સારા થાય છે. ‘સંજીવની બુટ્ટી’ અને ‘ઘઉંના જવારાનો રસ’ સરખો જ ગણાય છે. કમળો અને એથી વધીને કમળીના  દર્દી પણ ઘઉંના જવારાના રસથી રોગમુક્ત બને છે. ડાયાબિટીસ, ચાંદાં, જાતિય દોષ, પાંડુરોગ જેવાં અસાધ્ય દર્દ માત્ર ઘઉંના જવારાનાં રસપાનથી જ સારા થઈ શકે છે. બધા પ્રકારના અનાજમાં ઘઉં

મોંઘી દવા કરવા છતાં ન મટતા અસાધ્ય રોગોને કાબૂ માં લાવે છે આ ઔષધ, શરદી, દમ, ફેફસાં, લીવરની બીમારી, લોહી શુધ્ધિ માટે 100% અસરકારક છે આનો ઉપયોગ.. Read More »

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત..

ગુલમોહરના ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં ગુલમહોરના ઝાડ પાંદડાને બદલે ફૂલોથી ખીલી ઉઠે છે. ગુલમોહર ફૂલો ભારતના ભેજવાળી અને ગરમ સ્થળોએ સૌથી વધુ ખીલે છે. સનાતન ધર્મમાં ગુલમોહર ફૂલને પવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે, ગુલમોહર પાસે આયુર્વેદમાં ઔષધીય ગુણધર્મો પણ છે. ગુલમોહર ફૂલો જોવામાં જેટલા સુંદર છે એટલા જ તેમા રોગનિવારક

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત.. Read More »

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો

કળથી એક વિસરાઈ ગયેલું કઠોળ ધાન્ય છેઃ એને ફણગાવીને ખોરાકમાં લેવાથી ખૂબ જ અસરકારક લાભો થાય છે. ગામડામાં હજુ પણ કળથીનું બાફીને શાક ખવાય છે. આખી રાત પાણીમાં પલાળીને સવારે અથવા બપોરે કૂકરમાં બાફી પછી તેનું મગ, મઠ, અડદ કે અન્ય કઠોળની માફક શાક થાય છે. કળથીને સંસ્કૃતમાં કુલત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ. કળથી કઠોળ

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો Read More »

મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

શરીરના  હાડકા  કેલ્શ્યમથી   જ બનેલા  હોય છે.  અને જો  શરીરમાં  કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ  ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી  પીડાય  શકે  છે. કેલ્શ્યિમ  આપણા  શરીર  માટે એક મહત્ત્વપૂર્ણ  પોષકતત્ત્વ  છે. આમ છતાં  મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું  રોજિંદા  ખોરાકમાં  સમાવેશ   કરવાનું ટાળે  છે. શરીરના  લગભગ  દરેક અંગો  જેવા કે તંત્રિકા 

મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ,

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

Scroll to Top