માત્ર ખાઈ લ્યો આ વસ્તુ, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી કેલ્શિયમની ગોળી વગર સાંધા, હાડકાં અને ગોઠણ દુખાવા નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરના હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે. અને જો શરીરમાં કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ અનેક બીમારી નો શિકાર બને છે કેલ્શિયમની ખામી થી વ્યક્તિ ચિંતા, તણાવ અને ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય છે. વ્યક્તિ ના હાડકા પણ નબળા પડી જાય છે.કેલ્શ્યિમ આપણા  શરીર  માટે એક મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. તેમ છતાં મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવાનું ટાળે છે. શરીરના  લગભગ દરેક અંગો  જેવા કે તંત્રિકા તંત્ર, માંસપેશી અને હૃદય સહિતના મહત્ત્વપૂર્ણ  અંગો માટે કેલ્શ્યિમ  ખુબજ જરૂરી  છે.

વય અને જુથ પ્રમાણે કેલ્શ્યિમની માત્રા:

માનવશરીરની પોતાની અલગ અલગ ક્ષમતા અને જરૂરત હોય છે તેથી દરેક વય અને જુથ પ્રમાણે  કેલ્શ્યિમની માત્રા શરીરને મળે એ જરૂરી  છે.

6 મહિના સુધી નવજાત શિશુને પ્રતિદિન નિયમિત રીતે ૨૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમની જરૂર પડે  છે. ૬ થી ૧૨ મહિના ના  સમયગાળા  દરમિયાન શિશુને  ૨૬૦ મિલીગ્રામ  દરરોજ કેલ્શ્યિમની આવશ્યક્તા હોય છે. 1થી 3 વર્ષના બાળકોને દરરોજ ૭૦૦  મિલીગ્રામ કેલ્શ્યિમયુક્ત ખોરાક ની આવશ્યક્તા હોય છે.

9થી 18 વર્ષ સુધી  1,300  મિલીગ્રામ  કેલ્શ્યિમની  દરરોજ જરૂરિયાત રહે છે. 6- 19થી 70 વર્ષ સુધી પુરુષો અને મહિલાઓને 1 હજાર મિલીગ્રામ  કેલ્શ્યિમની આવશ્યક્તા  રહે છે. 51થી 71 વર્ષ સુધી આ ઉંમરના પુરુષોને  1,000 મિલીગ્રામ  કેલ્શ્યિમ  જ્યારે મહિલાઓએને 1200 મિલીગ્રામ  કેલ્શ્યિમની દરરોજ  જરૂર પડે  છે. 71થી વધુ વયના લોકોને લગભગ 1,000 મિલીગ્રામ દૈનિક કેલ્શિયમની જરૂર પડે છે.

હવે જાણીશું શું ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી પૂર્ણ થશે.

લીલા પાનવાળી શાકભાજી ને  કેલ્શિયમ નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. લીલા શાકભાજી માં જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે જેથી  કેલ્શિયમ માટે તમારે તમારા ડાયટમાં લીલા પાનવાળી શાકભાજીઓને સામેલ કરવી જોઈએ.

સૂકા મેવા જેમ કે અખરોટ, બદામ, પિસ્તા, અને કાજૂ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં ભરપૂર માત્રા માં  કેલ્શિયમ પણ હોય છે. આનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.

સોયાબીનમાંથી બનેલા ટોફૂને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ ટોફૂમાં કેલ્શિયમની માત્રા તેના પ્રકાર પર નિર્ભર કરે છે. જેમ કે ફર્મ ટોફૂમાં 230 ml, સિલ્કન ટોફૂમાં 130 ml કેલ્શિયમ જોવા મળે છે.

નાની વયે દાંત પડી જવા, નબળા પડવા, હાથ પગમાં દર્દ વગેરે સમસ્યાઓ કેલ્શિયમની ઉણપને કારણે થાય છે પરંતુ દૂધ એક એવું સંપૂર્ણ ખોરાક છે જે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે એક ગ્લાસ દૂધમાં લગભગ 30 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. ચોકલેટ મિલ્કને પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

ચીઝમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે પરંતુ કેટલાક ચીઝ એવા પણ હોય છે જેમાં લેક્ટોઝ હોતું નથી પરંતુ તે કેલ્શિયમ અને અનેક પોષક તત્વોનો મહત્વપૂર્ણ સ્ત્રોત હોય છે. જે લોકોને લેક્ટોઝ પચાવવામાં તકલીફ પડતી હોય તેમણે આ પ્રકારની ચીઝનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. કેલ્શિયમથી ભરપૂર ચીઝનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી બચી શકાય છે.

બીન્સને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે  છે. લીલી અને સ્નેપ બીન્સને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ સિવાય પ્રોટીન, ફાઈબર અને અન્ય કેટલાક જરૂરી પોષક તત્વો પણ હોય છે.

ગોળમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. પરંતુ માત્ર કેલ્શિયમની પૂર્તિ માટે વધુ પડતા ગોળનું સેવન કરવું હિતાવહ નથી. સોયાબીન બહુ જ પૌષ્ટીક અને સ્વાસ્થ્યવર્ધક આહાર છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ સિવાય તેમાં ફાઈબર, આયર્ન, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પણ સારી માત્રામાં હોય છે.

ચિયાના બીજને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આને રોજ ખાવાથી દિવસ દરમિયાન જરૂર પડતી કેલ્શિયન 18 ટકા માત્રા મળી રહે છે. આમાં ઓમેગા-3 પણ સારી એવી માત્રામાં હોય છે. જે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top