બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત કરી લ્યો આ ઉપાય નહીં જાવું પડે દવાખાને

નાનું બાળક રમતું હોય ત્યારે ઘરના લોકો તેની આસપાસ રહીને તેનું ધ્યાન રાખતા હોય છે પણ થોડું ધ્યાન આમતેમ થયું અને બાળક કંઈક ભૂલ કરી બેસે તો ઘરના લોકો હાંફળા-ફાંફળા થઈ જતા હોય છે. નાના બાળકની સમજ ઓછી હોવાના કારણે તેમને સાચા-ખોટાની ખબર નથી હોતી. બાળકોની એક સમાન્ય આદત હોય છે કે તેઓ રમતા-રમતા બધી […]

બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત કરી લ્યો આ ઉપાય નહીં જાવું પડે દવાખાને Read More »

માત્ર એક ચપટી આ નાનકડા બી જાતીય શક્તિમાં વધારો કરી સડેલા દાંતના દુખાવા અને પથરીને કરી દેશે જીવનભર ગાયબ

ખપાટ નો છોડ એક ઔષધિ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહેતો ઝાડી વાળો છોડ છે. તેના રેસા નરમ, સફેદ અને મખમલ જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટ નો છોડ ખૂબ સારી દવા છે. ઘણા વર્ષોથી આ છોડના ઉપયોગ થી ઘણા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ખપાટ નો ઉપયોગ

માત્ર એક ચપટી આ નાનકડા બી જાતીય શક્તિમાં વધારો કરી સડેલા દાંતના દુખાવા અને પથરીને કરી દેશે જીવનભર ગાયબ Read More »

માત્ર 15 દિવસ સાંજે પલાળીને સવારે પિય લ્યો આ પાણી, ડાયાબિટીસ, શરીરની ખંજવાળ અને બીપી જીવનભર થઈ જશે ગાયબ

બગીચા માટેના બારમાસી ફૂલો વિવિધ જાતો દ્વારા અલગ પડે છે. તેઓ વસંત રૂતુના પ્રારંભ અને અંતમાં પાનખર સુધી ખીલે છે. આ છોડ ઉનાળામાં મોટા પ્રમાણમાં ખીલે છે. આ છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખેલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા

માત્ર 15 દિવસ સાંજે પલાળીને સવારે પિય લ્યો આ પાણી, ડાયાબિટીસ, શરીરની ખંજવાળ અને બીપી જીવનભર થઈ જશે ગાયબ Read More »

શિયાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન 100% ગેરેન્ટી કોલેસ્ટ્રોલ, બીપી અને વજન જીંદગીભર રહેશે કંટ્રોલમાં

પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતું જ હશે. ક્યારેક રીંગણ સાથે કે ઊંધિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરે આ શાક અલગ-અલગ રીતે બનતું હોય છે. પરંતુ પરિવારમાં એકલદોકલ સભ્ય તો હોય જ જેમને આ શાક ભાવતું ના હોય.પ્રોટીન, ફાઈબ, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળો વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સ જેવા

શિયાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન 100% ગેરેન્ટી કોલેસ્ટ્રોલ, બીપી અને વજન જીંદગીભર રહેશે કંટ્રોલમાં Read More »

આ સામન્ય લગતા પાન છે ઔષધિની ખાણ, ઑક્સીજનની ઉણપ, પગના સોજા-દુખાવા અને હદયરોગથી અપાવશે જીવનભર છુટકારો

પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સીજન આપે છે અને આપણે જીવતા રેહવા માટે ઓક્સિજન લેવો ખૂબ જ જરૂરી છે.પીપળાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષ નો દરેક ભાગ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.તેનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે.કારણ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પીપળાના

આ સામન્ય લગતા પાન છે ઔષધિની ખાણ, ઑક્સીજનની ઉણપ, પગના સોજા-દુખાવા અને હદયરોગથી અપાવશે જીવનભર છુટકારો Read More »

સંધિવા, કેન્સર અને કિડનીના ગંભીર રોગમાં દવા જલ્દી અસર કરશે આ શક્તિશાળી ફળ, એકવાર સેવન કરી જરૂર મેળવી લ્યો પરિણામ

ઉત્કટના ઉષ્ણકટિબંધીય ફળને સ્વાસ્થ્યનું ફળ કહી શકાય. તાજા ઉત્કટ ફળ નર્વસ પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે, હૃદયને મજબૂત કરે છે, બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે, યકૃતને સક્રિય કરે છે. ઉત્કટ ફળ નો રસ શરીર માટે થોડો મૂત્રવર્ધક પદાર્થ અને રેચક અસર ધરાવે છે અને પાચક તંત્રને ઉત્તેજીત કરે છે, ઝેરને દૂર કરવામાં મદદ કરે છે. આ

સંધિવા, કેન્સર અને કિડનીના ગંભીર રોગમાં દવા જલ્દી અસર કરશે આ શક્તિશાળી ફળ, એકવાર સેવન કરી જરૂર મેળવી લ્યો પરિણામ Read More »

100% ગેરેન્ટી માત્ર આ એક વસ્તુથી શરીર શુદ્ધ કરી શ્વાસની તકલીફ, બંધ નાક, શરદી અને અનિંદ્રા જીવનભર થઈ જશે ગાયબ

લીંબુ એ એવી વસ્તુ છે. જે દરેકના રસોડા માંથી મળી આવે છે. સાધારણ માનવામાં આવતું લીંબુના ફાયદા જોવા જઈએ તો તે ઘણા ઊંડા છે. આ સિવાય દરેકના મસાલામાં પણ લીંબુને વાપરવામાં આવે છે. જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન ઘણા મળી આવે છે. અને આ વિટામિનો આપણી આંખ માટે તેમ જ શરીર માં બીજાં ઘણાં ફાયદા

100% ગેરેન્ટી માત્ર આ એક વસ્તુથી શરીર શુદ્ધ કરી શ્વાસની તકલીફ, બંધ નાક, શરદી અને અનિંદ્રા જીવનભર થઈ જશે ગાયબ Read More »

શિયાળમાં ભરપૂર ખાઈ લ્યો આ વિટામિનનો ખજાનો, સ્ટ્રેસ, મોંના ચાંદા અને પેશાબની બળતરા થઈ જશે કાયમી દૂર

બોરડીના નાના ઝાડ પર નાનાં ચણી બોર થાય છે એમ બોરડી ના મોટા ઝાડ પર મોટાં બોર થાય છે. વગડાની બોરડીમાંથી એક-એક કરીને વીણેલા લારીમાં મળતાં ચણીબોર કરતાં મોટી બોરડી પર થનારાં મોટાં બોરનું પ્રમાણ હવે માર્કેટમાં વધ્યું છે. છેલ્લાં પચીસ વર્ષમાં બોરની ખેતીમાં સંશોધન થતાં હવે એનો પાક પણ વધારે ઊતરે છે. આયુર્વેદમાં મોટાં

શિયાળમાં ભરપૂર ખાઈ લ્યો આ વિટામિનનો ખજાનો, સ્ટ્રેસ, મોંના ચાંદા અને પેશાબની બળતરા થઈ જશે કાયમી દૂર Read More »

જાડું થતું લોહી, હાઇ બીપી, કોલેસ્ટ્રોલ અને હદયરોગના દર્દી ખાસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી દવાથી મળી જશે કાયમી છુટકારો

કાળા ગાજરની ખીર ઘણી સ્વાદિષ્ટ હોય છે. લોકો તેને શિયાળામાં ખૂબ ખાવાનું પસંદ કરે છે. કાળા ગાજરને દેશી ગાજર પણ કહેવામાં આવે છે, તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. લાલ, નારંગી, કાળો, વાયોલેટ જેવા તમામ પ્રકારના ગાજર ખૂબ પૌષ્ટિક છે પરંતુ કાળા ગાજર ખાસ કરીને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ થી સમૃદ્ધ છે જે બળતરા સામે લડવામાં અને અન્ય

જાડું થતું લોહી, હાઇ બીપી, કોલેસ્ટ્રોલ અને હદયરોગના દર્દી ખાસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી દવાથી મળી જશે કાયમી છુટકારો Read More »

મળી ગયો વગર દવા અને ઓપરેશનએ કાનના દુખાવા, સણકા,પડદામાં કાણું અને રસીથી છૂટકારાનો બેસ્ટ દેશી ઈલાજ

કર્ણ એ મનુષ્ય શરીરનું એક મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ૨૮ પ્રકારનાં કર્ણરોગોનું વર્ણન કરેલું છે. જેમાંથી આજે વારંવાર થતા કર્ણરોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું. આયુર્વેદ મુજબ પાણીમાં અતિજલક્રિયા કરવાથી, કાનને ખોતરવાથી કે કાન પર આપાત થવાથી કે વાગવાથી જુદા જુદા કર્ણરોગો ઉત્પન્ન થાય છે. કાનમાં થતા દુ:ખાવાને ‘કર્ણશૂલ’ કહે છે. જે

મળી ગયો વગર દવા અને ઓપરેશનએ કાનના દુખાવા, સણકા,પડદામાં કાણું અને રસીથી છૂટકારાનો બેસ્ટ દેશી ઈલાજ Read More »

Scroll to Top