આ ઔષધીય વનસ્પતિથી માત્ર 3 દિવસમાં છાતી અને ફેફસામાં ચોંટેલો કફ બહાર, એકવાર ટ્રાય કરી મેળવી લ્યો પરિણામ

ગળો એક પરોપજીવી વેલ છે જે બીજા કોઈ ઝાડ ઉપર રહીને ઉછરે છે. ગળોના પાંદડા પાનના છોડના જેવા હોય છે. ગળોને અંગ્રેજીમાં Indian Tinospora અને હિન્દીમાં તેને ગિલોય કે ગુડુચી કહે છે. આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમાં તેને અમૃતા, ગુડુચી, ચિન્નરૂહા અને ચક્રાંગી જેવા નામોથી ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ સુધી જીવંત […]

આ ઔષધીય વનસ્પતિથી માત્ર 3 દિવસમાં છાતી અને ફેફસામાં ચોંટેલો કફ બહાર, એકવાર ટ્રાય કરી મેળવી લ્યો પરિણામ Read More »

માત્ર 5 દિવસ સંજીવની સમાન આ બી ના સેવનથી, સાંધાનો દુખાવો, બીપી અને કિડની ના રોગ જીવનભર ગાયબ

આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ મળી આવે છે. જે તેના બીજમાં પણ ભરપૂર માત્રામાં હોય છે. આ પ્રોટીનને તોડીને

માત્ર 5 દિવસ સંજીવની સમાન આ બી ના સેવનથી, સાંધાનો દુખાવો, બીપી અને કિડની ના રોગ જીવનભર ગાયબ Read More »

મળી ગયો સૂકી અને કફ વળી ઉધરસનો દવા કરતાં જલ્દી અસરકારક અને સરળ દેશી ઈલાજ, 100% અસરકારક એક વાર ટ્રાય જરૂર કરો

અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને

મળી ગયો સૂકી અને કફ વળી ઉધરસનો દવા કરતાં જલ્દી અસરકારક અને સરળ દેશી ઈલાજ, 100% અસરકારક એક વાર ટ્રાય જરૂર કરો Read More »

લોહી બગાડવાના મુખ્ય કારણો કયા હોય શકે? લોહીની સફાઇ કરવા કેવા પગલાં ભરવા? રક્તશુધ્ધિ કરવા માટેના ઘરેલુ ઉપચાર:

દોડધામ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના શરીર ની સંભાળ માટે સમય નથી. રૂપિયા કમાવાની રેસમાં એટલા ગુંચવાઈ ગયા છીએ કે આપણી પાસે યોગ્ય ભોજન તથા કસરત માટે પણ સમય નથી. આવામાં બીમાર પડવું સામાન્ય વાત છે. જેના લીધે લોહી વિકાર થવા લાગે છે અને આપણે ઘણી બીમારીઑ નો શિકાર બનીએ છીએ. ખાસ કરીને લોહી ખરાબ

લોહી બગાડવાના મુખ્ય કારણો કયા હોય શકે? લોહીની સફાઇ કરવા કેવા પગલાં ભરવા? રક્તશુધ્ધિ કરવા માટેના ઘરેલુ ઉપચાર: Read More »

મોંઘી દવા કરવા છતાં ન મટતા અસાધ્ય રોગોને કાબૂ માં લાવે છે આ ઔષધ, શરદી, દમ, ફેફસાં, લીવરની બીમારી, લોહી શુધ્ધિ માટે 100% અસરકારક છે આનો ઉપયોગ..

ઘઉંના જવારાથી કેન્સર અને રક્તપિત્ત જેવા અસાધ્ય રોગ સારા થાય છે. ‘સંજીવની બુટ્ટી’ અને ‘ઘઉંના જવારાનો રસ’ સરખો જ ગણાય છે. કમળો અને એથી વધીને કમળીના  દર્દી પણ ઘઉંના જવારાના રસથી રોગમુક્ત બને છે. ડાયાબિટીસ, ચાંદાં, જાતિય દોષ, પાંડુરોગ જેવાં અસાધ્ય દર્દ માત્ર ઘઉંના જવારાનાં રસપાનથી જ સારા થઈ શકે છે. બધા પ્રકારના અનાજમાં ઘઉં

મોંઘી દવા કરવા છતાં ન મટતા અસાધ્ય રોગોને કાબૂ માં લાવે છે આ ઔષધ, શરદી, દમ, ફેફસાં, લીવરની બીમારી, લોહી શુધ્ધિ માટે 100% અસરકારક છે આનો ઉપયોગ.. Read More »

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત..

ગુલમોહરના ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં ગુલમહોરના ઝાડ પાંદડાને બદલે ફૂલોથી ખીલી ઉઠે છે. ગુલમોહર ફૂલો ભારતના ભેજવાળી અને ગરમ સ્થળોએ સૌથી વધુ ખીલે છે. સનાતન ધર્મમાં ગુલમોહર ફૂલને પવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે, ગુલમોહર પાસે આયુર્વેદમાં ઔષધીય ગુણધર્મો પણ છે. ગુલમોહર ફૂલો જોવામાં જેટલા સુંદર છે એટલા જ તેમા રોગનિવારક

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત.. Read More »

આ જ્યુસથી દૂર થાય છે ભલભલી પેટની બીમારીઓ, ખાસ જાણો કે કોણે આ જ્યુસ ન પીવું જોઈએ…

પપૈયાંનો રસ પેટ અને પાચનના રોગોમાં ખૂબ ઉપયોગી છે. પપૈયાનો રસ અને દૂધ- સાકર ભેગાં કરવામાં આવે તો મધુર પીણું બને છે. આ પીણું એક ગ્લાસ સવારે, એક ગ્લાસ બપોરે અને એક ગ્લાસ્ સાંજે પીવાથી અનિદ્રાનો ભયંકર રોગ મટે છે અને મીઠી નિદ્રા આવે છે. પેટમાં જૂના મળનો ભરાવો થયો હોય તો તે કચરો આ

આ જ્યુસથી દૂર થાય છે ભલભલી પેટની બીમારીઓ, ખાસ જાણો કે કોણે આ જ્યુસ ન પીવું જોઈએ… Read More »

આ ફળના દાણા અને છાલ બંને છે ગુણકારી: સૂકી ઉધરસ, હદયની કમજોરી, અલ્પ સ્તન તેમજ પેઢાના રોગોમાં છે અમૃત સમાન

દાડમનો રસ અત્યંત ગુણકારી છે. દાડમ હૃદયની કમજોરી, ખાંસી, આંખની ગરમી, સંગ્રહણી, ઊલટી, હૃદયવિકાર, તૃષારોગ તથા મુખરોગના રોગો માં ઔષધિ તરીકે કામ કરે છે. દાડમના રસમાંથી બનતું શરબત પીવાથી ‘લૂ’ જેવા ભયંકરથી રક્ષણ મળે છે. દાડમ સ્ત્રીરોગો માં પણ અમૂત સમાન ગણાય છે. સ્તનપ્રદેશની ઉન્નતિ માટે દાડમનો રસ ગુણકા૨ી માનવામાં આવે છે. બાળકો વૃદ્ધો, યુવાનો

આ ફળના દાણા અને છાલ બંને છે ગુણકારી: સૂકી ઉધરસ, હદયની કમજોરી, અલ્પ સ્તન તેમજ પેઢાના રોગોમાં છે અમૃત સમાન Read More »

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો

કળથી એક વિસરાઈ ગયેલું કઠોળ ધાન્ય છેઃ એને ફણગાવીને ખોરાકમાં લેવાથી ખૂબ જ અસરકારક લાભો થાય છે. ગામડામાં હજુ પણ કળથીનું બાફીને શાક ખવાય છે. આખી રાત પાણીમાં પલાળીને સવારે અથવા બપોરે કૂકરમાં બાફી પછી તેનું મગ, મઠ, અડદ કે અન્ય કઠોળની માફક શાક થાય છે. કળથીને સંસ્કૃતમાં કુલત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ. કળથી કઠોળ

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો Read More »

વજન ઘટાડવું છે? તો ટેન્શન ના લ્યો… ફક્ત અપનાવો આ 100% અસરકારક ટ્રિક

વજન ઘટાડવા માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લોકો વજન ઘટાડવા માટે જાતજાતની ટીકડીઓ અને ડાયેટ અપનાવતા હોય છે પરંતુ અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તો આજે પાને એવી કેટલીક સામાન્ય બાબતો વિષે જાણીશું કે જેના લીધે વજન ઘટાડવામાં મદદ મળે. વજન ઘટાડવા માટે સૌ પ્રથમ તમારો દૃઢ નિશ્ચય – મજબૂત ઇરાદો હોય

વજન ઘટાડવું છે? તો ટેન્શન ના લ્યો… ફક્ત અપનાવો આ 100% અસરકારક ટ્રિક Read More »

Scroll to Top