કાયમ માટે ઊંઘમાં બોલતા નસકોરાં માત્ર 1 દિવસમાં બંધ કરવાનો 100% અસરકારક ઉપચાર..

નસકોરા બોલવાનું મોટું કારણ શ્વાસની નળીમાં અવરોધ આવવો એ છે. આ ઉપરાંત તણાવ, અયોગ્ય ખાનપાન, નશો અથવા હોર્મોનલ ચેન્જ જેવા કારણોથી નસકોરાં બોલવાની સમસ્યા થઈ શકે છે. રાત્રે ઊંઘતી વખતે ગળાના પાછળનો ભાગ થોડો સાંકડો થઈ જાય છે. જ્યારે ઓક્સિજન સાંકડી જગ્યા માંથી પસાર થાય ત્યારે આસપાસની પેશીઓ વાઇબ્રેટ થવા લાગેઅને નાકમાંથી વિચિત્ર અવાજો આવવાના […]

કાયમ માટે ઊંઘમાં બોલતા નસકોરાં માત્ર 1 દિવસમાં બંધ કરવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ નો ઉપયોગ..

ચોમાસાના દિવસોમાં કડવી નાઈના વેલા ઘણી જગ્યાએ વાડ ઉપર ઊગેલા જોવામાં આવે છે. એનાં પાન ત્રણ કે પાંચ ખૂણિયા વાળા હોય છે. વરસાદની મોસમમાં તેનો વેલો જમીન પર અને ઝાડ ઉપર ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેનાં ફળ લીલા રંગના હોય છે. પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે. તેનાં ફૂલ મોગરાનાં ફૂલ જેવાં થાય

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ નો ઉપયોગ.. Read More »

દુનિયાની સૌથી શક્તિશાળી ઔષધિ છે 200 થી પણ વધુ રોગો માટે છે સંજીવની સમાન, મગજની નબળાઈ અને પેસોટી માટે તો છે રામબાણ..

રસસિંદૂર એ મિશ્રિત ધાતુથી બનેલું છે. બજારમાં મળતો રસસિંદૂર પાતળો, ઘેરો, રાતો, ચળકતો હોય છે. તે ભારે વજનદાર હોય છે. તે રંગે રાતો-કાળો હોય છે. તેને સળગાવવાથી આસમાની રંગની રોશની પ્રગટે છે. રસસિંદૂર ગુણમાં પૌષ્ટિક તથા વાજીકર છે. તો ચાલો હવે આપણે જાણીએ રસસિંદૂરના ઉપયોગ વિશે. રસસિંદૂરને વાતહર તથા દવા સાથે મેળવી પીવાથી મગજના કોઈ

દુનિયાની સૌથી શક્તિશાળી ઔષધિ છે 200 થી પણ વધુ રોગો માટે છે સંજીવની સમાન, મગજની નબળાઈ અને પેસોટી માટે તો છે રામબાણ.. Read More »

ફેફસાંના ઇન્ફેકશન અને ચામડીના રોગનો જડમૂળથી સફાયો કરી દેશે આ શક્તિશાળી પીણું, માત્ર જાણી લ્યો તેની રીત..

આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવા દાદીમાના ઉપાયોમાં હળદરનું દૂધ હંમેશા પ્રથમ આવે છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ શારીરિક સમસ્યા હોય છે ત્યારે હળદરના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. દરેકને  હળદરના દૂધનો સ્વાદ ગમતો નથી, પરંતુ હળદરના દૂધના ફાયદા એટલા બધા છે કે તમે તેને અવગણી શકો નહીં. તેથી, આરોગ્ય લાભ

ફેફસાંના ઇન્ફેકશન અને ચામડીના રોગનો જડમૂળથી સફાયો કરી દેશે આ શક્તિશાળી પીણું, માત્ર જાણી લ્યો તેની રીત.. Read More »

ઝાડા, મરડો જેવા પેટને લગતા તમામ રોગો માથી કાયમી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઔષધિ નું ચૂર્ણ..

ઇંદ્રજવનો છોડ ડાંગરના ખેતરમાં થાય છે. એનું કદ ડાંગરના છોડ જેવડું હોય પણ પાન એનાં કરતાં પાતળાં તથા વધારે કુમળાં હોય છે. તેના પાન ઘેરા રંગના હોય છે. પાન મથાળે વાંકા હોય છે. એનાં ફળ શીંગમાં હોય છે. ઇંદ્રજવના દાણા પડમાં ઉપરથી ઘેરા લીલા તથા અંદરથી સહેદ પીળાશ પડતા રંગનાં કાંટા જેવા હોય છે. ઇંદ્રજવના દાણા

ઝાડા, મરડો જેવા પેટને લગતા તમામ રોગો માથી કાયમી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઔષધિ નું ચૂર્ણ.. Read More »

કબજિયાત, ગેસ, પેટમાં દુખાવા જેવા વાયુના દરેક રોગ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

ચોમાસું બેસે કે તરત જ તલવણી નો છોડ ખુલ્લી જમીન કે ખેતર વાડીમાં ઊગી નીકળે છે. રસ્તાની બંને બાજુ તથા ખંડેરોમાં પણ ઊગી નીકળે છે. ખૂબ પાકેલો છોડ, સીંગથી ભરપૂર થઈ સુકાઈ જાય છે. તેની સીંગ કુવાડિયા જેવી હોય છે. તેમાં રાઈથી પણ થોડા નાનાં બીજ હોય છે. ગામડામાં લોકો તલવણીની ભાજી બનાવીને પણ ખાય

કબજિયાત, ગેસ, પેટમાં દુખાવા જેવા વાયુના દરેક રોગ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

દવા કરતાં વધારે ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, ડાયાબિટીસ અને પથરી માટે તો છે રામબાણ..

આંબાના ઝાડ દેશમાં સર્વત્ર જોવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં એ થાય છે. આંબાના ઝાડની છાલ ઘેરા ભૂરા રંગની છે. છાલની અંદરનો ભાગ સહેજ સફેદ હોય છે. સ્વાદે એ તૂરી હોય છે. એનાં પાન લાંબા તમાલપત્ર જેવાં હોય છે. તે લીલા રંગના હોય છે. આંબાનાં ઝાડ પર કેટલાક વિસ્તારમાં બારે માસ કેરી

દવા કરતાં વધારે ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, ડાયાબિટીસ અને પથરી માટે તો છે રામબાણ.. Read More »

જમ્યા પછી આવતા અતિશય “ખાટા ઓડકાર” ને ચપટીમાં જ ગાયબ કરવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

કેટલાક લોકોની સામાન્ય ફરિયાદ હોય છે કે તેમને સતત ખાટા ઓડકાર આવ્યા કરે છે. સતત આવુ થયા કરવાથી મોં નો સ્વાદ તો બગડે છે સાથે બેચેની પણ અનુભવાય છે. ક્યારેક ગળા, પેટ અને છાતીમાં બળતરા થાય છે. આની પાછળ મોટાભાગે આપણી ખાવા-પીવાની રીતભાત જવાબદાર છે. જે પાચનની સમસ્યાનું મુખ્ય કારણ છે. એવું માનવામાં આવે છે કે

જમ્યા પછી આવતા અતિશય “ખાટા ઓડકાર” ને ચપટીમાં જ ગાયબ કરવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

મચકોડ, દાદર અને શરીર નબળાઈનો 100% અસરકારક ઉપચાર રહેલો છે આ સામાન્ય લાગતા છોડમાં, માત્ર કરવાનો છે આ રીતે ઉપયોગ..

આવળ ની ત્રણ જાત હોય છે તેમાં ધોળા આવળ, મીંઢી આવળ અથવા સોના મુખી અને ત્રીજી ભોંય આવળ છે. આવળના છોડ ત્રણથી આઠ ફૂટ ઊંચા થાય છે. એનાં ફૂલ પીળાં થાય છે. તેને પાંચ પાંખડી હોય છે. તે કુંવાડિયાને મળતા આવે છે. ફૂલના પડદા ત્રણ ચાર ઇંચ લાંબા તથા છ થી નવ જેટલાં બીજવાળાં હોય

મચકોડ, દાદર અને શરીર નબળાઈનો 100% અસરકારક ઉપચાર રહેલો છે આ સામાન્ય લાગતા છોડમાં, માત્ર કરવાનો છે આ રીતે ઉપયોગ.. Read More »

શરીર માં વાયુથી થતાં રોગને હાંકી કાઢતું આયુર્વેદનું દમદાર ઔષધ, એકવાર જરૂર જાણવા જેવી છે ઉપયોગ કરવાની રીત

હિંગ બે જાતની થાય છે. સુગંધી તથા દુર્ગધી. સુગંધી હિંગ સફેદ અંજુદાનનો ગુંદર છે અને દુર્ગધી હિંગ તે કાળા અંજુદાનનો ગુંદર છે. બંને જાતમાં વાસ ઘણી છે. દુર્ગધી હિંગમાં જે સાફ, પારદર્શક, રતાશ પડતો વાસવાળો જલદ હોય એ પાણીમાં નાખી પીવાથી દૂધ જેવો થઈ જાય છે. હલકી જાત ની  હિંગ નો રંગ લીલો તથા વાસ-ગંદી

શરીર માં વાયુથી થતાં રોગને હાંકી કાઢતું આયુર્વેદનું દમદાર ઔષધ, એકવાર જરૂર જાણવા જેવી છે ઉપયોગ કરવાની રીત Read More »

Scroll to Top